SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ કબૂલ્યુ તથા પેાતાના પૂર્વ ઉપાડની રકમ તથા ઝવેરાત માટે પૂરતી તપાસ કરી બાકી નીકળતુ લેણું ભરપાઈ કરવાની તૈયારી બતાવી તથા પેાતાની ગેરહાજરીમાં મહારાણી શાંતાદેવી, જીવરાજ મહેતા દિવાન અને કાયદા પ્રધાનને પેાતાના અધિકારો સોંપ્યા. એમના ઉપાડની તપાસ કરતાં જણાયું કે ૧૯૪૩થી ૪૭ દરમ્યાન ગાયકવાડે વાર્ષિક ખર્ચના પચાસ લાખ ઉપરાંત બીજા ૬૦૦ લાખ રૂપિયા અને સારૂં એવું ઝવેરાત ઉષાા હતાં. આ બધી તપાસથી તંગ આવીને, તેમ જ જવાબદાર બંધારણ સભા અને પ્રધાનમંડળ ઉપર તેના કાબૂ ન રહેતાં, તેમણે સરદારને આ બાબત ફરીયાદ કરી. ફક્ત બધારણીય વડા તરીકે પ્રધાનમડળ તેમની સલાહ ન લે તે સ્વાભાવિક હતુ. અહીં મેનતે તેમને બીક બતાવી કે આપ ભારવાર હસ્તો કરી છે તૈષી પ્રશ્ન કરાઈ છે અને પ્રજા ગુજરાતી તેમજ આપ મરાઠા હાઈ, જો તેાફાન થાય તા આપના કુટુંબ ઉપર ભય રહેલ હોઈ આપે મુંબઈ રાજ્ય સાથે ભળી જવું બહેતર છે. આખર વડાદરાના માત્ર નામના બની રહેલ મહારાન્તએ વિલીનીકરણ સ્વીકારી લીધું. તે માટે સરદારબી ૧૯૪૯ની જાન્યુઆરીમાં વડોદરા આવ્યા, ત્યાં બધું નક્કી થયુ. તેમનુ સાલિયાણું ૨૬‡ લાખ રૂપિયા નક્કી થયું, તેમજ એક એક કરોડના એ ટ્રસ્ટ (જેમાંથી એકમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ચાલે છે તથા ખીજુ વડાદરા રાજ્યના ગામડાઓનાં હિત માટે મદદ આપે છે.) રચાયા; દેવુ" માંડી વળાયુ—પણુ પ્રતાપસિંહરાવે બધુ ઝવેરાત પાછ′ આવા કા વાયદો પી નહીં. બહેની મેની પહેલીએ ખાન વદરા મુંબઈ રાજ્ય સાથે ભળી ગપુર ઝગરાત બાબત વારંવાર મળવા છતાં સર પ્રતાપસિંહે કાંઈ ન કરતાં તેમની ખાનગી ભકતો અંગે મુંબઈ સરકારે બાંઘરી ન આપી. ડિસેમ્બરના પહેલા અઠવાડીયામાં ૧૯૫૦માં પ્રતાપસિંહરાવ ગાયકવાડે વડાદરાના મુંબઈ રાજ્ય સાથેના વિરોનીકસુને પડકારતી એક અરજી રાષ્ટ્રપતિ ઉપર કરી અને તે બાબત કાર્ડ માં લઈ જવો ચના આપી. આને જવાબ આપવા જરૂરી હતા કે જેથી બીજા રાજ્યા આ પગલે જતાં પહેલાં સાત ગળણે ગાળીને વિચારે. પણ દુર્ભાગ્યે ૧૯૫૦ના ૧૫મી ડિસેમ્બરે મુંબઈમાં સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થયુ. [ બૃહદ ગુજરાતની અસ્મિતા તુરત તેમની જગ્યાને. એન. ગોપાસવામી ાયગર મા. તેમના પત્રવ્યવહાર અને સહી કરેલ મુસદ્દા હવાલા આપી તેમને લાંબા કાયદેસર કડક જવાબ આપવામાં આવ્યા. પણ સર પ્રતાપસિંહે કાયદેસરની સ્થિતિની દરકાર ન કરતાં એક રાજવીઓના સધ સ્થાપ્યા, જેના તે પ્રમુખ બન્યા. અને શિકારના બહાના હેઠળ તે ારીઓને મળી જમીનદાર-જાગીરદારોને સાથે રાખી આંદોલન માટે તૈયાર કરવા લાગ્યા. વડાદરાના જૂના રાજ્યના વિસ્તારમાં તેમણે નહેર ભાગા આપ્યા. આ બાબત માટે ભારત સરકાર શાંત રહી શકે તેમ નહોતી. તુરત રાજા અગેના પ્રધાન સર ગેાપાલસ્વામી આયંગર, ગૃહપ્રધાન રાજગોપાલાચારી અને વડાપ્રધાન નહેરૂએ મીટીંગ ભરી રાષ્ટ્રપતિને સલાહ આપી જેને કારણે બધારણના ભાગ ૩૬૬ની ૨૨ કલમ મુખ્ય સર પ્રતાપસિંહરાવ ગાયકવાડને ભારત સાથે કરારથી જોડાએલ મહારાજા તરીકે પદ્મણ કર્યા અને તેના પુત્ર ત્તેસિંહરાવ ગાયકવાડને વડાદરાના કરારબદ્ધ રાજા તરીકે જાહેર કર્યાં. જેને કારણે તેને મળતુ ૨૬ લાખનુ સાલિયાણું બંધ કરવામાં આવ્યું. સારિયાણાના નિયમ મુજબ હિરાવ ગાયકવાડને ૧ લાખ રૂપિયાનું સાલિયાણું ચાલુ કરવામાં આવ્યું. ૧૮મી એપ્રિલ ૧૯૫૦માં પ્રતાપસિંહરાવ ગાયકવાડે આ હુકમને વિરોધ કરતા ખરીતે રાષ્ટ્રપતને આપ્યા. સુપ્રિમ કોર્ટમાં જવા માટે છે તેમાં ધમકી હતી, હવે ભારત સરકારે ભીરતાથી આકરા પગલાં લેવા નક્કી કર્યું. સર પ્રતાપસ્તિાવથી પૂરી રીતે હેરાન થએલી તેમની મહારાણી શાંતાદેવી ત્યારે તેની મરે ખાવી, પ મેં ના તેના પ્રયનથી. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની હાજરીમાં તેને સાંભળવામાં આવ્યા તેની વિનતિથી સરકારે સર પ્રતાપસિંહ સામે કાયમ પગલા ભરવા મા રાખ્યા. તેણે તેના પતિ થતી. નાડી માગી. તેમની ધમકી વગેરે તેમણે પાછા ખેચ્યા અને આમ વડોદરાના વિલીનીકરણના પ્રશ્ન કાયમી ધોરણે થાળે પો. વારવાર કરી વાના અને ભારતના કોડ કરવાની પ્રતાપસિંહરાવને પણ આમ આકરી સજા મળી, અને ૨૦મી મે ૧૯૫૦ના વડાદરા સહિત ગુજરાતના રાજ્યાનું વિલીનીકરણ સંપૂર્ણ બન્યું. ભારતના લાડીલા સરદારનું સ્વપ્ન સાકાર બન્યું! શ્રી કુંકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણુ સંઘ લી. મુ કુંકાવાવ (તાલુકા-કુંકાવાવ ) ( જિલ્લો-મરેલી) રજી. ન. ૩૮૧ શેર ભડાળ ૧૭,૭૧૦ બીલ્ડીંગ ઘસારા ફંડ પર૪૯-૨૫ નફા ફંડ ૬૨૩૩-૦૨ ધર્માદા ફંડ ૨૮૯-૬૩ સભ્ય સંખ્યા ૧૩૨ નોંધ:-સંધ દ્વારા તાલુકામાં અનાજ, ખાંડ, સીંગતેલ લેવી, કૈાશીન, ખાતર, ક્રુડ, જંતુનાશક દવાઓ અને અન્ય જરૂરિયા સ્થાપના તારીખ ૨૨-૪-૧૯૫૦ અનામત ફંડ ૩૯,૪૭૬-૯૯ પુરી પાડવામાં આવે છે. શ્રી શાંતિભાઈ જે. મહેતા (મત્રી) શ્રી ભાણાભાઈ ભગવાનભાઈ (પ્રમુખ) —ઃ કાર્યવાહક મંડળ ઃ— (૧) શ્રી ભાણુભાઈ ભગવાનભાઈ (૨) શ્રી રાવતવાળા માવાળા (૩) શ્રી ભીખારાવ મુસાઈ (૪) શ્રી ડાયાભાઈ છગનભાઈ (૫) શ્રી રવજીભાઈ છગનભાષ (૬) શ્રી મોહનભાઈ ચકુભાઈ (૭) શ્રી મોહનભાઇ ખેડાભાઈ (૮) શ્રી લક્ષ્મણભાઈ ભગવાનભાઈ (૯) શ્રી રણછેાડભાઇ કેશવભાઇ (૧૦) શ્રી ભગુભાઇ કે ખખ્ખર (૧૧) શ્રી જિલ્લા સહકારી અધિકારી સાહેબ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy