SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ સીરકું તેમ સં કન્યા } અરબસ્તાનમાં મુસાના દીકરા જોવૈખ નામે થયા. આ જોવૈલે પેાતાના એ શિષ્યા મુલાઈ અમદુલ્લા અને મુલાઈ એહમદને ગુજરાતમાં મેાકલ્યા. તે ખભાતમાં આવ્યા. અને તે જ સમયમાં મુઆમ નામની તવારીખ ખોખીન માલમ નામના મહાપુરૂષે કપડવજમાં બનાવેલી. લગભગ ૧૧ મી સદીમાં સેલંકીએના સુવર્ણ યુગમાં મુસ્લીમ સ ંતા પણ આન'દથી રાચતા. આ પુરૂષની કખર ખોજ માલમની] મસ્જીદમાં છે, જે હાલ મીઠા તળાવના દરવાજા મહાર નડીયાદ જવાની સડકના જમણા હાથે છે, તે હાલમાં ખોજ માલમની મસ્જીદ કહેવાય છે. રાજમાતા મીનલદેવી ખાળકુમાર સિદ્ધરાજ સાથે તીયાત્રાએ નીકળ્યાં ત્યારે આ સ્થળે વનમાં તંબુ ઠોકાવી નિવાસ કરેલે. રાજમાતાના સૈન્યમાંના એક અશ્વ રક્ષક વિભુદ્રાસ, કે જે કાઢ રાગથી પીડાતા હતા તે, સૂની અસહ્ય ગરમીથી બચવા જળ શેાધતાં તેણે પાસેના તળાવમાં સ્નાન કર્યું. કમ સ ંજોગોએ કાઢ મટ્યો. રાજમાતાએ જોષીએને પૂછ્યું : આ શે! ચમત્કાર ? જોષીએના અભિપ્રાય મળ્યા કે, આ સ્થળમાં ભગવાન નારાયણનો વાસ જરૂર હાવા જોઈએ. તેમણે આ સ્થળ ખોદાવી પ્રતિમાંનાં દન માટે ઉત્કડા કરી, પણ તરત જ સ ંજોગોવશાત્ પાટણ પાછા ફરવું પડયું. આ વાત મહારાજ સિદ્ધરાજ ગાદી પર આવ્યા બાદ આ સ્થળે પાછા પધાર્યાં અને નવાં વાવ તળાવનું ખોઢકામ કરાવી તપાસ કરતાં ભગવાન નારાયણ, લક્ષ્મીજી, ભગવાન શંકર વગેરેની પ્રતિમાએ સ્વયં પ્રગટ થઈ. સોલંકીયુગની અમર કહાણી સમા કીમાળનું ભવ્ય તારણુ કુંડવાવ પર આજ મેાજુદ છે. ખત્રીશ કાઠાની વાવ, તથા રેશમ ધેાવાતું એવી રાણીવાવ અને મીઠા જળની મીઠા સાગરવાવ જે મહારાણીની લાડીલી દાસી સીગરના નામે આંધવામાં આવેલી. આ સ્થળ સાલકીયુગની અમર કથાઓના અવશેષ છે. નવાણો આ સ્થળે ખ’ધાતાં, જુના રાહુના આરેથી પ્રજાએ આ બાજુ વસવાટ શરૂ કર્યાં. રજપુત યુગમાં આ ગામની આસપાસ કિલ્લે બાંધવામાં આવ્યા (કચારે અને કાણે ? તે ચાક્કસ કહી શકાય તેમ નથી.) મુસ્લીમ ખાખી વંશ વખતે ફરી તૈયાર કર્યાં હોય તેમ લાગે છે. સૂર્યોદય પછી સૂર્યાસ્ત એ નિયમ પ્રમાણે અહીં ચાડાય ધર્માંધ યુગમાં પ્રજાની વાડીએ વેરાન થઈ સમૃદ્ધિ સળગી ગઈ. ધર્મ ધરતીમાં ગરકાવા લાગ્યા. થાડા સમય પ્રજાએ દુ:ખ અનુભવ્યાં. આ ધર્માંન્ધ યુગમાં કપડવ ંજના ભવ્ય સમૃદ્ધિ જીનાલયે તૂટ્યાં મસ્જીદોના રૂપમાં ફેરવાયાં. કાળ રાત્રી વીતી. વાણિજ્ય સ્થિતિ સુધરી પ્રજાએ શાન્તી અનુભવી. ગુજરાતના ભવ્ય અદરા સાથેના વહેવારમાં કપડવંજ કેન્દ્ર રૂપે રહી વેપાર શરૂ થયા. ગુજરાતની ભવ્ય મુસ્લીમ બાદશાહના અજવાળાં પડ્યાં જો કે આ સમય પણ યુદ્ધોના રહેતા પણુ પ્રજાને બહુ સહન કરવું પડતું નહિ... Jain Education International ૧૯૧ મીઠા તળાવના દાજો હીજરી સ`. ૮૫૫ (ઈ. સ. ૧૪૫૩ ) સફર માસની માથુ કપડવંજના પૂર્વ દરવાજે લટકાવવામાં આવેલું આ ૧ લી તારીખને શુક્રવારે મુઝફરખાન નામના દેશદ્રોહીનું દેશદ્રોહીએ માળવાના સુલતાનને ઉશ્કેરીને અહીં લાવે સૌય સાહેબ નામના ઘણા જ પવિત્ર પુરૂષ વહીવટ કરી આ શહેર પણ ભાષી વંશ શરૂ થાય તે પહેલાં હજરત ગયેલા જેમનું ખૂન મહેમદાવાદ થવાથી, તેમના તથા તેમના પુત્ર મીશનની કબર આજ મહેમદાવાદમાં છે. ખાખી વંશના સુબેદારાએ અહીં વહીવટ કર્યા. તેમાં શેરખાન બાબી અને લાડણી બીબી મહત્વનાં શાસક મની ગયા તે બાદ ગાયકવાડ અમલ અને બ્રીટીશ શાસન શરૂ થયેા. સમયનાં વહેણ બદલાતાં સ્વાતંત્રના શહીદોની મીઠી યાદ અને અહિંસક સ્વાતંત્ર સંગ્રામ મંડાણ થયેલા ૧૯૩૦ પછી ૧૯૪૨ એ છેલ્લી લડત લડાઈ. સને ૧૯૪૭ તા. ૧૫-૮-૧૯૪૭ ભારત સ્વાતંત્ર થયું લેાકશાહીનાં મંડાણ થયાં કપડવંજમાં સૈનીક ભાઈ-બહેનાએ પેાતાની તમન્ના તેજસ્વી રીતે લડી ચૂકયા. ઉદ્યોગોથી શાલતું આ શહેર અર્વાચીન સમયમાં જેટલુ શાથે છે તેટલુ જ પ્રાચીન સમયમાં ઉજ્જવલ હતું આ શહેર પહેલા કિલ્લાની વચ્ચે હતું તે હાલ કિલ્લા મહાર પણ ઘણું જ વિસ્તાર પામેલ છે. તેના સાબુ અને કાચનાં પ્રસિદ્ધી પામેલ કારખાનાં જોવા જેવાં છે. તેના પુરાણાં કિતી મદિરામાં આવેલ કુડવાવ જેમાં કીર્તિતારણ છે તે સ્થાપત્યના નમુના છે.. અને જે કુંડવાવ છે તે સ્થાપત્યની દષ્ટીએ સુભદ્રક શ્રેણીના શિવ-કુડ છે તેની પાસેનું ટાવર સમયના લટારવ કરે છે. જુના સ્થાપત્યના અવશેષ રૂપે જુમ્મા મસ્જીદ તથા અમલી મસ્જીદ જોવા જેવી છે. કામવાર રચના કરેલ પાળે! મેાટી વહેારવાડ, જૈન મંદિરા અને કાલેજો તથા વાટર વર્કસ વગેરે તેમ જ પૂ॰ બાપુજીની (આઝાદ ચેાકમાં આવેલ ) પ્રતિમા તથા કપડવંજના સેવક તથા શ્રેષ્ઠીઓની પ્રતિમાઓ જાબીરભાઈ બદરૂદીન મહેતા જનરલ હોસ્પીટલ, શહેર સુધરાઈ, ગાંધી ઉદ્યાન અને મહિલા વિદ્યાલય તથા શિશુમંદિર તેમ જ વાત્રક કાંઠે અજમાવતને કાટ તથા ઉત્કંઠેશ્વર, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy