SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ [મૃહદ ગુજરાતની અસ્મિતા છે. આ બાબતને કેઈએ ઉહાપોહ કર્યો નથી. વિધ દહેરી છે. ગામ લેકેએ ફળો કરીને બાજુમાં જ પડીકર્યો નથી એટલું જ નહીં પણ એવી વિરોધી ભાવના આ મઠી બનાવેલ છે. સ્વર્ગસ્થ શ્રી અતિતગર મહારાજના સ્થળમાં કોઈને મનમાં જન્મી પણ નથી. પ્રયાસથી આ સ્થળનું ભડિત પૂર્ણ મહત્વ વધેલું છે. દર ગોહિલવાડના તીર્થસ્થાનમાં પ્રાચીન તેમજ અતિહાશનિવારે આ સ્થળ વધારે જીવંત બને છે. ' સિક, અસ્પૃશ્યતા નિવારણ દર્શાવતું અને લેકગ્ય ભવાની માતા (કતપુર) : બનતું, મન અને આત્માને શાંતિ આપતું પ્રાકૃતિક વર, પાશને અંકુશમાં, અભય મુદ્રા ધારણ કરી; સૌદર્યની વચ્ચે માનવીની સાત્વિક ભાવનાઓ જગાડતું રકતવણું હાયમાં, ભવાની ભૂવનેશ્વરી” આ સ્થળ પવિત્ર છે જે નિઃશંક છે. સવારે બાળવેશ, ભરબપોરે યુવતી; કાળભૈરવની દહેરી : સાંજે પ્રૌઢ રૂપ, તું માં ભવાની સુંદરી” લીલીયા તાલુકાના પુંજાપાદર ગામે ચારણુદેવી ભવાની માતાનું મંદિર મહુવાથી લગભગ બે ત્રણ નાગબાઈની દહેરી છે. તેથી બાજુમાં જ ગામના ઝાંપામાં માઈલ દૂર સમુદ્રકિનારે, કતપુરથી લગભગ ચારેક ફર્લોગ આ સ્થાન આવેલ છે. ૧૯૭૪માં પ્લેગની મહામારી શરૂ દર પૂર્વમાં આવેલું છે. આ મંદિર અત્યંત પુરાતની છે. થઈ તે અરસામાં એક પવિત્ર બ્રાહાણે આ ગામમાં આવી તેના વિશે એક દંતકથા તથા લોકકથા પ્રચલિત છે. મહામારી ન થાય એવા હેતુથી આ કાળભૈરવની પ્રાણ તેમના સંબંધી એક સુંદર વૃત્તાંત દેવી ભાગવતમાંથી પ્રતિષ્ઠા કરી હતી. મળે છે કે ક્ષીરસાગરમાં પિઢેલા ભગવાન થાકયા, તેણે અંટાળેશ્વર મહાદેવ વિચાર્યું કે આમ બેસી રહેવા કરતાં કાંઈક પ્રવૃત્તિ કરવી લીલીયાથી ઉનરે ચાર માઈલ દૂર, અંટાળિયા ગામથી જોઈએ. છેડે દૂર, આ મહાદેવ આવેલા છે. ગાગડીયા નદીને કાંઠે બ્રહ્માજીએ પિતે શરૂઆતમાં વિચાર્યું કે આ કમળની છે. નદી કિનારે આવેલ આ સ્થાન રમણીય છે. સામાન્ય દાંડી કયાંથી ઉત્પન્ન થઈ હશે! કમળ કેવી રીતે ઉગ્યું રીતે કઈ કઈ સ્થળે સ્વયંભૂ મહાદેવ સબંધમાં જે હશે તેને માટે શોધ કરવા કમળની દાંડી પકડીને તેઓ ઉકિત-કહેવાય છે. તેવી આ સ્થળને વિશે પણ છે કે ગાયના જળમાં નીચે ને નીચે ઉતરવા લાગ્યા આમ કરવામાં આંચળમાંથી દૂધ ઝરી જતું અને ખોદકામ કરતા મૂર્તિ તેમને ઘણે સમય ચાલ્યો ગયો. છેવટે બ્રહ્માજી ભગવાન મળી. વિષણુની નાભિમાંથી ઉત્પન્ન થયેલ કમળવાળી જગ્યાએ - આ શિવલિંગ સબંધે વિશેષ બાબત તો એ છે કે આ પહોંચ્યા. આથી તેમણે શેષનાગ ઉપર શયન કરી રહેલાં ભગવાન વિષ્ણુને પિતાના સર્જક માન્યા. તેમણે વિષ્ણુને લિંગને ગામમાં લઈ જવા માટે ખોદકામ કરતા હતા ત્યારે જગાવા માટે ઘણું પ્રયત્ન કર્યા છેવટે તપ શરૂ કર્યું તે બહાર આવવાને બદલે વધારે ને વધારે ઊંડું ઉતરતું સિકાઓ સુધી તપશ્ચર્યા કરી, પરિણામે ભગવાન વિષ્ણુના હતું તેથી ગામ લોકોએ ત્યાં જ મંદિર બંધાવ્યું શરીરમાંથી છાયાસ્વરૂપ દેખાતાં કઈ દેવી બહાર આવ્યા આ જગ્યામાં બે ખાંભી છે, તે મંદિરના પૂજારી બાવા તેમણે બ્રહાજીને કહ્યું કે “તમે પ્રભુને નિંદ્રા લેવા દો તેજ પુરી અને જોધપુરીની છે. ગાગડીયાના પટમાં અગાઉ આપણે સમુદ્ર ઉપર તરી રહેલાં પેલા કમળ તરફ જઈએ. પણ હરણે હતાં તે રાત્રે મંદિરમાં ચોત્રાનમાં આશ્રય બ્રહ્માએ દેવીની વાત કબૂલ કરીને બન્ને જણાં સાગરના મેળવતા, જળ ઉપર તરતા કમળ પાસે આવ્યા થોડા સમયમાં સંવત ૧૯૬૫માં આ મહાદેવના મહંત શ્રી રઘુવી. આકામમાંથી એક વિમાન આવ્યું. એ વિમાનમાં બેસીને રદાસજી હતા. આજ સમયમાં ગીરધરવાવ (કુંડલા) ના જતાં હતાં તેવામાં બ્રહ્મલેક, કેલાસપુરી, ઈન્દ્રપુરી, વગેરે મહંત શ્રી નરસિંહદાસે ગંગા ઉત્સવ જે. તે ઉલવમાં દેવેલેક ઉપર થઈને પસાર નતાં, ત્યારબાદ વિમાન એક પધારવા મહેતા શ્રી રધુવીરદાસજીને નિમંત્રણ પત્રિકા દ્વીપમાં જઈ ચડયું. આ દ્વીપનું નામ મણીભદ્ર દ્વીપ હતું લખેલી. તેમાં એક સુંદર સ્વરૂપવાળા દેવી બિરાજમાન હતા. આ પત્રિકા લીલીયાના મોહનભાઈ માનાભાઈ સોલંકી બ્રહાજી અહીંનું દ્રશ્ય જોઈને વિમિત બન્યા અને આ પાસે આજે પણ સચવાઈ રહેલ છે. સુંદર સ્વરૂપવાળા દેવીજી વિશે જાણવાની જીજ્ઞાસા વ્યકત કરી. બ્રહ્માજીને છેવટે જણાયું કે આ મહાદેવી તે બધા ત્રણ લીબડી હનસાન ભુવને સજનારી ભુવનેશ્વરી માતા છે. ભવાની માતા છે. - લીલીયા ગામથી સ્ટેશન તરફના રસ્તા ઉપર ત્રણ અને વિષણુની નાભિમાંથી ઉત્પન થયેલ કમળમાંથી ચતુર્મુખ લીંબડી ઉગેલી છે. અને થેની વચ્ચે શ્રી હનુમાનજીની બ્રા ઉત્પન્ન થયા બ્રહ્માએ આંખ ખોલીને જોયું તે ચારે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy