________________
સાંસ્કૃતિક સંદર્ભ અન્ય ]
૧૭૧ નથી થતું શન્યમનસ્ક ભૌતિક વિજ્ઞાનના પંખીની પીઠે દ્વારા, પત્રવ્યવહાર દ્વારા પ્રયત્ન શરૂ થયો પ્રજા પિતાની ઉડી રહ્યો છે. દિશા લક્ષ્યનું કઈ ભાન નથી તે દિશાને- શંકા કુશંકાઓનું સમાધાન મહારાજજી પાસેથી મેળવી લક્ષ્યને દર્શાવતી સાધન સામગ્રી પણ જાણે ગુમ થઈ ગઈ સંતોષ અનુભવતિ જણાય છે. છતાં આ સર્વ વસ્તુઓને હેય નજરે જ ન પડતી હોય તેમ વિસરાઈ ગઈ છે. સચોટ રીતે પ્રતિપાદિત કરવા પ્રત્યક્ષ પ્રયોગ પરીક્ષણ પણ
આવી વિકટ, વિષમ પરિસ્થિતિમાં કોઈ મહાન માણ. તેટલીજ આવશ્યકતા જણાઈ અને આમ વર્તમાન કાળની દર્શકની જરૂરીયાત અવશ્ય ભાસે છે તે મહાન માર્ગદર્શક
ભૂગોળ ખગોળની વિસંવાદી બાબતોને ઉકેલની વર્ષોની આત્માની ઝાંખી કરાવતા મહાન સંત મહાત્માઓની પણ
ભાવના વિ. સં ૨૦૨૨ના ચાતુર્માસ માં પૂ. ગચ્છાધિપતિ તેટલી જ આવશ્યકતા જણાય તે સાહજીક છે.
આચાર્યશ્રી માણિજ્યસાગર સૂરીશ્વરજી મહારાજના મંગળ
આશીવાદ અને કપડવંજ જૈન સંઘના અગ્રગણ્યની ધર્મ સદભાગ્યે, દેવગર કપાએ એવા મહાન આત્માએ પ્રેમભરી લાગણીથી શ્રાવણ શદ ૧૦ના રોજ જે બુદ્વિપ આપણી વચ્ચે વસી રહ્યા છે. માનવ કલ્યાણ ઉપરાંત જનાએ આકાર લીધો. જીવમાત્રન' કલ્યાણ થાય એવી વિશ્વ સમસ્તના કલ્યાણ તદનમાર ૧૮૪૧ ટન જબદ્વિપનું ભવ્ય મોડેલ ભાવના જેમને હૈયે વસેલી છે એવા આત્માઓમાંના એક
બનાવી તેમાં દરેક શાશ્ચત પદાર્થો શાસ્ત્રિય પદ્ધતિથી બનાવર્તમાનની વિષમ પરિસ્થિતિ સામે લાલબત્તી ધરનાર
વવા સાથે ૬૫ શાશ્વત જીનાલયનું નિર્માણ કરી યાંત્રિક પ. પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજના ચરણે
પદ્ધતિએ સૂર્ય ચંદ્ર ફરતા બનાવી નીચે મુજબની ભૂગોળ પાસક ગણિવર્ય પૂ. શ્રી અભયસાગરજી મહારાજ છે.
ખગળ ની વિસંવાદી હકીકના ઉકેલની શક્યતા વિચારાઈ નવી પ્રજાના આધ્યાત્મિક વારસાને પુનઃ જાગૃત કરી
૧. ભારત અમેરીકા વચ્ચે ૧ કલાકનું અંતર , તેને શાશ્વતરૂપ આપવા તેઓશ્રી કટિબદ્ધ થયા છે. આધ્યાત્મિક વારસાના મૂળ પાયા સમાન આત્મા, પર. ૨. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ઋતભેદ આત્મા, જન્મ, પુનર્જન્મ, વગર, નરક આદિ માન્યતાઓ ૩. ધ્રુવ પ્રદેશમાં છ મહિના રાત દિવસ કપિલ કલ્પિત નથી પરંતુ વાસ્તવિક છે તેનું ભાન પ્રજાને ૪. પૃથ્વી નારંગી જેવી ગોળ છે. થાય એ જરૂરી જણાયું, વિજ્ઞાનદ્વારા પણ સાબિત થઈ છે. પ્રવી કરતાં સૂર્ય ૧૧૦ ગણે મોટો છે. ચૂકયું છે કે, પુનર્જન્મ તેમ જ આત્મા જેવી વસ્તુ છે. માનવીની ઉત્પતિ વાનરમાંથી નથી થઈ પરંતુ આત્મા
: ૬. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. પોતાના કર્માનુસાર ખોળીયાં બદલે છે, અને તેમાન એક છે. ચંદ્રને પિતાને પ્રકાશ નથી. ખેળીયું વાનરનું પણ છે. એ હકીકતને હેજ પણ ઈન્કાર ૮. ચંદ્રના આકર્ષણથી સમુદ્રમાં ભરતી ઓટ થાય છે. થઈ શકે તેમ નથી પણ આજે તે શિક્ષણદ્વારા નાનપણથી ૯. એપલ ચંદ્ર પર પહોંચી ગયું આદિ. જ એવું માનસ ઘડાય છે કે, પૃથ્વીએ સૂર્યમાંથી છૂટે પડેલે આકાશમાં અદ્ધર ઘૂમતો એક ગેળે છે એ પૃથ્વીને
આ પેજના સિદ્ધક્ષેત્ર પાલીતાણામાં તળેટી રોડ ઉપર માનવ વાનરને વંશ જ છે. તેને પિતાનું પેટ ભરવા
આકાર લઈ શકે તે માટે આગમમંદિર પાસે ૮ એકર સિવાય કઈ કર્તવ્ય નથી, અને તે માટે તે આ જીવનમાં
(૪૦૦૦.ફુટ) ને માટે પ્લોટ ખરીદાયે છે ઈતિહાસમાં અસંખ્ય ગડભાંજ કર્યા કરે છે. આ પ્રકારના માનસને
પણ નહિ બનેલ તેવું જંબુદ્વિપનું ભવ્ય મનમોહક મંદિર સત્યનું દર્શન કરાવવા પૂ. શ્રીને ભૂગોળ તથા ખગોળનું નું નિર્માણ આપ્લેટમાં કરવાનું છે તે ભવ્ય નિર્માણની જ્ઞાન સંપાદન કરવા પ્રેર્યા. દેશવિદેશના ભૂગોળ વિજ્ઞાનનું
1. તૈયારીઓ ચાલુ છે. જેનું ટુંક સમયમાં બાંધકામ પણ શરૂ અધ્યયન અનુશીલન કરવાનો તેમણે પ્રારંભ કર્યો. આજે થરી. છેલ્લા ૧૯ વર્ષથી તે બાબતને તેઓ અભ્યાસ કરી તારવેલ જેમાં વચ્ચે કા કુટની ઉંચી લીંથ ઉપર ૫૦૪૫૦ તથ્ય જનતા સમક્ષ રજુ કર્યો છે.
ફુટનું ભવ્ય જંબુદ્વિપનું મોડલ જેમાં વચ્ચે ૫૦
કુટ મેરૂ પર્વત તથા ૫ શાશ્વતા જિનાલયે અને પૃથ્વીને આકાર ભ્રમણુ, ગુરૂત્વાકર્ષણ, ચંદ્ર પર પ્રકાશિત છે વગેરે વિજ્ઞાનની માન્યતાઓ કેવળ ધારણાઓ :
૩૫૦ બીજા મંદિરે વિવિધ કટ શિખરો દ્રા નદિઓ
- આદિ શાશ્વત પદાર્થોનું સુંદર દશ્ય-વિવિધ ફૂટ શિખર અને કલ્પનાઓના આધારે રચાઈ છે તેવું સત્ય લાગ્યું. શાસ્ત્રીય માપને આજના ફુટવેરના કેલથી પ્રમાણુ પદ્ધતિએ
છે જ્યારે મહારાજશ્રીના આ વિચારો દૈનિક પ્રવચને, દર્શાવાશે તથા ફરતી પ્રદક્ષિણામાં જંબુદ્વીપના ૯૫ શાશ્વત વર્તમાન પત્રોના માધ્યમથી જેમ જેમ સમાજને પિરસ જિનાલયના પ્રતીક રૂપે ૯૫ ચૌમુખજીની દેવ કુલિકાઓ વામાં આવ્યા તેમ તેમ તેની માંગ, તે પ્રત્યેનો રસ વધતા તથા જંબુદ્વિપના મહાવિદેહ ક્ષેત્રમાં પણ વિહરમાન તીર્થ ગયા તે ઉત્કંઠાને સંતોષવા શક્ય પ્રવચન દ્વારા, પુસ્તકો કરે શ્રી સીમંધર સ્વામી, શ્રી યુગમંદર સ્વામી, શ્રી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org