________________
૧૬૨
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
કાનજી સ્વામીનું દેરાસર સેનગઢ : છે. આ મીનળ દેવીની સમાધિ : ઘેલા સોમનાથના તીર્થમાં આ
આ દેરાસર દિગમ્બર જેનપંથના પ્રખ્યાત સુધારક સમાધિ આવેલ છે. જસદણ શહેરની મુખ્ય બજારમાં કાનજી સ્વામીના હસ્તે બંધાયું છે.
પંચાયતન શિવમંદિર આવેલ છે. બુદ્ધેશ્વર મહાદેવ વલ્લભીપુર :
રાજસાગર -જસદણ શહેરથી ચાર માઈલ દૂર આવેલ પુરાણું શિવલિંગ ઉપર બંધાવેલું આ નવું મંદિર એક સરોવર છે. પચાસ વર્ષ પહેલાં બાંધવાની શરૂઆત થઈ હતી. જે. દીવાદાંડી દ્વારકા : દ્વારકાની કન્યાશાળાના કમ્પાઉન્ડમાં હાલમાં અધુરૂં છે.
આવેલ એક મંદિર દ્વારકા નગરી દ્વારકાધીશનું મંદિર. કીર્તિમંદિર :
ઉપલેટા શહેરનું પંછી દર્શન રૂક્ષ્મણિજીનું મંદિર : આ મંદિર ગાંધીજીના રહેઠાણ સ્થળ નજીક તેમની દ્વારકા શહેરથી ત્રણ ફર્લાગ ૨ ઓખાને માગે યાદમાં બંધાવેલ છે.
આવેલ રૂખમણીજીનું મંદિર તથા રૂકમણિ મંદિરનું સન્મુખનું
તેરણ ગજેન્દ્ર વટેશ્વર. ઝાલાવાડના સુરેન્દ્રનગર શહેરથી સમાધિ મંદિર-હળવદઃ,
ચાર માઈલ ઉત્તર દિશામાં એક જગ્યા આવેલી છે. એ આ સમાધિઓ હળવદમાં થયેલ સતીઓની છે. જ્યારે
જગ્યાને વહિવટ રબારી કામ કરે છે. એ જ ગામમાં ધ્રાંગધ્રા રાજ્યની રાજધાની હળવદ હતી ત્યારે આ રાજ્ય આવેલ એક ઓટલા ઉપર ગજેન્દ્રની મૂર્તિ છે. મહેલ બંધાયે હતો.
વટેશ્વર મહાદેવ દુધરેજની જગ્યાનું મુખ્ય મંદિર સૂર્યમંદિર-હાંક :
દુધરેજથી ચાર માઈલ ઉત્તર તરફ રાજસીતાપુર નામે - આ મંદિર ઢાંક શહેર જે ઉપલેટાથી દસેક માઈલ દૂર એક ગામે આવેલ છે. ત્યાંના એક તળાવમાં સમાધિ આવેલ છે. ત્યાં એક ટેકરી ઉપર ડુંગરેશ્વરનું મંદિર આવેલ છે. મઠનું મંદિર રાજસીતાપુરના તળાવ કાંઠે મઠના આવેલ છે.
મહંતોના સમાધિ મંદિર છે. ગંગ ઝાલાવાડના દેદાદરા ગોપનું મંદિર :
ગામ પાસે આવેલ એક કુંડ ઝાલવાડના સાયેલા શહેરથી સંવતના સાતમા સૈકા જેટલું જૂનું આ મંદિર જામ
ત્રણ માઈલ દૂર આવેલ ધાંધલપુર નજીકની એક નગરથી તેર માઈલ દૂર આવેલ છે.
પુરાણીવાવ. બાલકૃષ્ણ :
ધુમ્મટ મંદિર - ઝાલાવાડના ધ્રાગધ્રા શહેરની પૂર્વ
દિશાએ બાર માઈલ દૂર આવેલ અને આઠમા સૈકામાં - આ મૂર્તિ જામનગરના સ્મશાનમાં આવેલ છે.
બંધાયેલ એક શિવમંદિર છે. ધુંધલીનાથ :- ધાંધલપુર શ્રવણકુમાર :
શહેર નજીક આવેલ વાવના કાંઠા ઉપર આવેલ એક મૂર્તિ આ મૂર્તિ જામનગરના સ્મશાનમાં આવેલ છે. જે નાથ સંપ્રદાપના નવનાથ પછીના દશમાનાથ ઝાંસીની રાણી :
ધુંધલીનાથની એક મૂર્તિ છે. ગોહિલવાડના ગઢડા શહેરથી
સાત માઈલ દૂર આવેલાં બેડીયા સંપ્રદાપના સ્વામીનારાઆ મૂતિ જામનગરના સંગ્રહસ્થાનમાં આવેલ છે. "
પણના મંદિરનો દરવાજે. લાખો :
દુધરેજના વટેશ્વર મંદિર આખલાની મૂતિ. ઝાલાવાડના જામનગરના લાખોટા તળાવને કાંઠે આવેલ કઠે.
સાપલા શહેરથી ચાર માઈલ દૂર આવેલ સેજકપુરનું ટાવર :
પુરાણું જૈનમંદિર ઝાલાવાડના જસદણ શહેરથી આઠ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં માર્યા ગયેલાં માંગરોળના માઈલ દૂર આવેલાં આનંદપુર માંડલનું શિવમંદિર જે શેખ મેજર શેખ મહંમદની યાદમાં આ ટાવરનું નામ બારમા સૈકામાં બંધાયું હશે. મેજર શેર મહંમદ ટાવર રાખવામાં આવ્યું છે વેરાવળ બંદરથી ૧૧ માઇલ પૂર્વ તરફ ઉનાને રસ્તે પ્રાચીન પવિત્ર ખાપરા કડીપાના ભોંયરા :- આ નામે બૌદ્ધતીર્થસ્થળ આવે છે. એ સ્થળ પાસે શિવમંદિર છે ગુફાઓ જૂનાગઢના કાળવા દરવાજાની પાસે આવેલી છે. પ્રાચતીર્થ નજદીક વહેતી સરસ્વતી નદી.
જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં આવેલ તળાવ. રેજે –
જૂનાગઢના શહેરમાં આવેલ બાબી વંશના એક રાજાને ઘેલા સોમનાથનું મંદિર :
રજે. જૂનાગઢ ગિરનાર પહાડ ઉપર આવેલ ભગવાન - જસદણ શહેરથી સાત માઈલ દૂર આવે. આ તીર્થનું નેમીનાથનું મંદિર. જેનું કેટલુંક શિલ્પ બારમા સૈકાનું મુખ્ય મંદિર છે.
હવાને સંભવ છે. ગિરનાર પહાડ ઉપરની પહેલી ટૂંક
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org