SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સ’દ ગ્રન્થ ] ૭. સામનાથનુ સૂર્ય મંદિર : એ મંદિર ત્રિવેણી સ`ગમ નજીક આવેલ છે. એ મદિર સંવતના દસમા સૈકામાં બંધાયુ હેવુ' જોઇએ. ૮. સામનાથનું હાલનું મંદિર. ૯. ઢહેાત્સગ : એ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણ જરાપારધિને હાથે મૃત્યુ પામ્યા હતા ૧૦. દામેાદર લાલજીનુ' મંદિર : “ગિરીતળાટીને કુંડઢામેાદર ત્યાં મહેતાજી નાવા જાય” નરસિંહ મહેતાની સાથે ત્રણાયેલે દામેાદર કુંડ ક્ષત્રિયકાળમાં બંધાયા હેાવાતુ' કહેવાય છે. ૧૧. ધરણીધર મહાદેવ : વાંકાનેરથી મારખી જતાં સાત માઈલ દુર આવેલાં આ સ્થળ જામનગરના જામરાજાએ બધાવ્યું હોય તેમ કહેવાય છે. પણ હાલનું જડેશ્વરનું મંદિર ૨૦૦ વધારે પુરાણું નહીં હોય. ૧૨. માંડવરાયનુ` સૂર્યમંદિર : વષઁથી માંડવરાય એટલે મા`ડરાયનું અપભ્રંશ થયેલુ' નામ. માંડવરાયનું સૂર્ય મંદિર મૂળતા સેાળમા સૈકામાં બંધાયું હશે. પણ ત્યારપછી એ મંદિરના પુનરૂધ્ધાર થયેલા છે. આ મંદિર સંબંધી શ્રી ઝવેરચંદ મેધાણીએ એક વાર્તા લખી છે. ૧૩. દિવના કિલ્લા : આ કિàા રાક્ષસરાય જાલ ધરને હાથે બધાયે હાવાનુ` કહેવાય છે. આ લિાના કેટલાંક ભેાંયરાં પુરાણા હાવાના સ ́ભવ છે. પણ હાલના કિલ્લે પાટુ ગીઝોએ સેાળમા સૈકામાં બધાન્યેા હાવા જોઇએ. ૧૪ મુરલી મનેાહુરનું મંદિર : તે ધોરાજીથી ઉપલેટા જતાં સુપેડી ગામ આવે છે. ગામના પાદરમાં સંવતના ૧૮મા સૈકાની શકસાલમાં આ મદિર અ'ધાયુ` હાવુ... જોઇએ. ૧૫. રાણકદેવીનુ` મ`દિર : આ મંદિર વઢવાણુના કાટની રાંગે આવેલ છે. આ મદિર વઢવાણના પાંપરાઓના વખતમાં બંધાયુ" હાવાના સ'ભવ છે. દસમા સૈકામાં ખ ́ધાયેલું આ ખારમા સૈકામાં થઈ ગયેલ રાણકદેવીને નામે કેમ ચડી ગયું તે કહેવું મુશ્કેલ છે. Jain Education International ૧૭. ખાલીએ : વઢવાણુના રાજાના વડવાઓના પ્રીતિ મદિરા અને સૈનિકાની ખાંભીએ રાણકદેવીના ચાગાનમાં આવેલી છે. ૧૮. રાજવ’શીઓના સમાધી મંદિર : જે રાણકદેવીના મંદિર પાસે આવેલ છે. ૧૯. બ્રહ્મકુંડ : આ કુંડ પુરાણા શિહારમાં સાલ'કીરામ સિદ્ધરાજને હાથે બંધાયા હતા. ૨૦. જાનીના ચારા : ૧૧ આ ચારે સાલકીકાળમાં ખંધાયા હતા. શિહારના ગિરાસદાર જાની બ્રાહ્મણેાએ આ ચારા બધાન્યેા હશે. ૨૧. પથ્થર અન ગયે આખલા : આ આખલા ખાવલું મારણીના રાજા લાખાજી રાવે મુકાવ્યું હતું. ૨૨. મણીમંદિર : આ મંદિર મેારીના ઠાકેાર વાઘજીએ તેની પ્રેમિકાની યાદમાં મધાવ્યું હતું. ૨૩. વેલીંગ્વીન સેક્રેટરીએટ : આ મકાન મણીમંદિરના એક ભાગ જ છે. ૨૪. માખીના ટાવર : ૨૫. ત્રણ મદિરા : મુળ દ્વારકા, પારબ'દરથી ૧૨ માઇલ પશ્ચિમે આવેલ વિસવડા શહેરમાં થઈ ગયેલ વીસા ભગતના વખતમાં આ "દિશ 'ધાયા હતા ( સંવતના તેરમા સૈકામાં ) ૨૬. હરસિદ્ધિ માતાનું મંદિર : આ મદિર સંવતના બારમા સૈકાના ઉત્તરાર્ધમાં અ'ધાવ્યુ' હતું.. ૨૭. હરસિદ્ધનગર : હરસિદ્ધ માતાનું' તીથ ધામ પારદરથી ૨૨ માઈલ દૂર પૂર્વ તરફ આવેલુ છે. ૨૮. સમળેશ્વર મહાદેષ : આ મ`દિર પ`દરમા સૈકામાં હાલના ધ્રાંગધ્રાનગરના મહારાજાના વિલાના સમયમાં બંધાયું હતું. ૨૯ કંકાવટી : ધ્રાંગધ્રાથી ૬ માઇલ પશ્ચિમ તરફ આવેલુ છે. ૩૦. ત્રિપુરા પંચાયતન મંદિર પરબડી : ૧૬. હવા મહેલ : આ મંદિર સંવતના બારમા સૈકાના અંતમાં ખંધાયું આશરે સા એક વર્ષ પહેલાં બાંધવાનુ શરૂ કરાવેલ હતું. આ મંદિર ચોટીલાથી મન'દપુર ભાડલા જતી સડક આ રાજજહેલ અધૂરા રહી જવા પામ્યા છે, ઉપર પશ્ચિમ કાંઠે પરખડી ગામ પાસે આવેલ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy