________________
સાંસ્કૃતિક સ’દ ગ્રન્થ ]
૭. સામનાથનુ સૂર્ય મંદિર :
એ મંદિર ત્રિવેણી સ`ગમ નજીક આવેલ છે. એ મદિર સંવતના દસમા સૈકામાં બંધાયુ હેવુ' જોઇએ. ૮. સામનાથનું હાલનું મંદિર.
૯. ઢહેાત્સગ :
એ જગ્યાએ ભગવાન શ્રીકૃષ્ણ જરાપારધિને હાથે મૃત્યુ
પામ્યા હતા
૧૦. દામેાદર લાલજીનુ' મંદિર :
“ગિરીતળાટીને કુંડઢામેાદર ત્યાં મહેતાજી નાવા જાય” નરસિંહ મહેતાની સાથે ત્રણાયેલે દામેાદર કુંડ ક્ષત્રિયકાળમાં બંધાયા હેાવાતુ' કહેવાય છે. ૧૧. ધરણીધર મહાદેવ :
વાંકાનેરથી મારખી જતાં સાત માઈલ દુર આવેલાં આ સ્થળ જામનગરના જામરાજાએ બધાવ્યું હોય તેમ કહેવાય છે. પણ હાલનું જડેશ્વરનું મંદિર ૨૦૦ વધારે પુરાણું નહીં હોય. ૧૨. માંડવરાયનુ` સૂર્યમંદિર :
વષઁથી
માંડવરાય એટલે મા`ડરાયનું અપભ્રંશ થયેલુ' નામ. માંડવરાયનું સૂર્ય મંદિર મૂળતા સેાળમા સૈકામાં બંધાયું હશે. પણ ત્યારપછી એ મંદિરના પુનરૂધ્ધાર થયેલા છે. આ મંદિર સંબંધી શ્રી ઝવેરચંદ મેધાણીએ એક વાર્તા લખી છે.
૧૩. દિવના કિલ્લા :
આ કિàા રાક્ષસરાય જાલ ધરને હાથે બધાયે હાવાનુ` કહેવાય છે. આ લિાના કેટલાંક ભેાંયરાં પુરાણા હાવાના સ ́ભવ છે. પણ હાલના કિલ્લે પાટુ ગીઝોએ સેાળમા સૈકામાં બધાન્યેા હાવા જોઇએ.
૧૪ મુરલી મનેાહુરનું મંદિર :
તે
ધોરાજીથી ઉપલેટા જતાં સુપેડી ગામ આવે છે. ગામના પાદરમાં સંવતના ૧૮મા સૈકાની શકસાલમાં આ મદિર અ'ધાયુ` હાવુ... જોઇએ.
૧૫. રાણકદેવીનુ` મ`દિર :
આ મંદિર વઢવાણુના કાટની રાંગે આવેલ છે. આ મદિર વઢવાણના પાંપરાઓના વખતમાં બંધાયુ" હાવાના સ'ભવ છે. દસમા સૈકામાં ખ ́ધાયેલું આ ખારમા સૈકામાં થઈ ગયેલ રાણકદેવીને નામે કેમ ચડી ગયું તે કહેવું મુશ્કેલ છે.
Jain Education International
૧૭. ખાલીએ :
વઢવાણુના રાજાના વડવાઓના પ્રીતિ મદિરા અને સૈનિકાની ખાંભીએ રાણકદેવીના ચાગાનમાં આવેલી છે. ૧૮. રાજવ’શીઓના સમાધી મંદિર :
જે રાણકદેવીના મંદિર પાસે આવેલ છે. ૧૯. બ્રહ્મકુંડ :
આ કુંડ પુરાણા શિહારમાં સાલ'કીરામ સિદ્ધરાજને હાથે બંધાયા હતા.
૨૦. જાનીના ચારા :
૧૧
આ ચારે સાલકીકાળમાં ખંધાયા હતા. શિહારના ગિરાસદાર જાની બ્રાહ્મણેાએ આ ચારા બધાન્યેા હશે. ૨૧. પથ્થર અન ગયે આખલા :
આ આખલા ખાવલું મારણીના રાજા લાખાજી રાવે મુકાવ્યું હતું. ૨૨. મણીમંદિર :
આ મંદિર મેારીના ઠાકેાર વાઘજીએ તેની પ્રેમિકાની યાદમાં મધાવ્યું હતું.
૨૩. વેલીંગ્વીન સેક્રેટરીએટ :
આ મકાન મણીમંદિરના એક ભાગ જ છે. ૨૪. માખીના ટાવર :
૨૫. ત્રણ મદિરા :
મુળ દ્વારકા, પારબ'દરથી ૧૨ માઇલ પશ્ચિમે આવેલ વિસવડા શહેરમાં થઈ ગયેલ વીસા ભગતના વખતમાં આ "દિશ 'ધાયા હતા ( સંવતના તેરમા સૈકામાં ) ૨૬. હરસિદ્ધિ માતાનું મંદિર :
આ મદિર સંવતના બારમા સૈકાના ઉત્તરાર્ધમાં અ'ધાવ્યુ' હતું..
૨૭. હરસિદ્ધનગર :
હરસિદ્ધ માતાનું' તીથ ધામ પારદરથી ૨૨ માઈલ દૂર પૂર્વ તરફ આવેલુ છે.
૨૮. સમળેશ્વર મહાદેષ :
આ મ`દિર પ`દરમા સૈકામાં હાલના ધ્રાંગધ્રાનગરના મહારાજાના વિલાના સમયમાં બંધાયું હતું. ૨૯ કંકાવટી :
ધ્રાંગધ્રાથી ૬ માઇલ પશ્ચિમ તરફ આવેલુ છે. ૩૦. ત્રિપુરા પંચાયતન મંદિર પરબડી :
૧૬. હવા મહેલ :
આ મંદિર સંવતના બારમા સૈકાના અંતમાં ખંધાયું
આશરે સા એક વર્ષ પહેલાં બાંધવાનુ શરૂ કરાવેલ હતું. આ મંદિર ચોટીલાથી મન'દપુર ભાડલા જતી સડક આ રાજજહેલ અધૂરા રહી જવા પામ્યા છે, ઉપર પશ્ચિમ કાંઠે પરખડી ગામ પાસે આવેલ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org