________________
૧૨૦
[મૃહદ ગુજરાતની અસ્મિતા
ગરબીઓમાં પાવાગઢના મહાકાલીને છંદ ઉત્સાહપૂર્ણ આવેલું છે. અત્રે આવતા માર્ગમાં બડવાનીથી રાજઘાટ અને આવેશથી ગવાતો સાંભળવા મળે છે.
સુધી પાકી સડક છે. રાજઘાટથી શૂલપાણિનું વન શરૂ થાય મહીનદી :
છે તેથી આગળને તમામ માર્ગ નર્મદાને કિનારે કિનારે માળવાના પહાડોમાંથી નીકળી મહાનદી ખંભાત પાસે
5 પગે ચાલીને જવાય છે. રસ્તામાં ગીચ ઝાડીઓમાંથી જવું ખંભાતના અખાતમાં સમુદ્રને જઈને મળે છે. એ નદીના
પડે છે, અને પર્વતેમાં પણ કઠિન માર્ગ આવે છે. કાર્તિક કિનારા ઉપર નવનાથ અને ચોર્યાસી સિદ્ધો રહે છે તેમ
સ્વામીએ અહીં તપશ્ચર્યા કરી હતી તેવું આ સ્થાનનું કહેવાય છે. એને અનુસરીને (૧) વાસદ ગામમાં “વિશ્વનાથ” “હું (૨) વેરામાં “ધારાનાથ', (૩) સારસામાં વૈજનાથ અને હતની સંગમ : “વારિનાથ', (૪) ભાદરવામાં “ભૂતનાથ” અને “સોમનાથ
કતખેડા ઘાટથી ૩ માઈલ દૂર નર્મદાના ઉત્તર તટપર (૫) ખાનપુરમાં “કામનાથ” (૬) વાંકાનેરમાં “ચંબકનાથ
હતની નદીને સંગમ થાય છે. અહીં વૈજનાથનું મંદિર છે. તથા શીલીમાં “સિદ્ધનાથ” એ રીતે નવ શિવમંદિર છે
અહીં પાંડવોએ તથા ઋષિઓએ યજ્ઞ કર્યો હતે. એ ઉપરાંત ભાદરવાની પાસે ઋષિધર મહાદેવ અને વાંકા નેરમાં નંદિકેશ્વર મહાદેવના સ્થાને છે. એની આજુબાજુમાં હાપર : ઘણી દેવીઓના સ્થાનકે છે. જેમાં શત્રુદનીમાતાનું સ્થાન હતની સંગમથી ૨૨ માઈલ નર્મદાના ઉત્તર તટપર ઘણું અલૌલિક મનાય છે. એની આજુબાજુમાં બબ્બે એક પર્વત પર હાપેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિર માઈલમાં કોઈ ગામ વસેલાં નથી. નદીને કિનારે કરાડ પર ઘણું વિશાળ છે. અહીં વરૂણદેવે તપ કર્યું હતું એમ કહેઆ મંદિર આવેલું છે. “ધારનાથથી શત્રુદનીમાતા સુધીના વાય છે. માગ જંગલ અને પહાડોથી આચ્છાદિત છે. સ્થાનને ગુપ્તતીર્થ કહે છે. મહીનદીમાં રવિવારને દિવસે રસ્તામાં પહાડી ગામે આવે છે. આ સ્થાનને હંસતીર્થ સ્નાન કરવાનું ઘણું મહામ્ય છે. શ્રાવણ માસમાં અને કહેવામાં આવે છે. શિવરાત્રીને દિવસે મેળો જામે છે અને હજારો યાત્રિકે આ
દેવલી: સ્થાને ભેળાં થાય છે. દરેક સ્થાનનું મહાસ્ય જુદું જુદું છે. મહીસાગર ચારે યુગના દેવી મનાય છે. શત્રુદની હાપેશ્વરથી ૪ માઈલ દૂર ઉત્તર તટપર અહીં બાણગંગા માતાના મંદિરની પાસે મહીસાગરના પાણી ઊડા રહે છે. નદીનો સંગમ થાય છે, આ સ્થળે સંગમસ્નાનનો મહિમા અને ત્યાં મગર દેખાય છે એટલે સ્નાન કરતી વેળા ઘણે છે. દેવલીથી ૨૪ માઈલ દૂર નર્મદાના દક્ષિણ તટપર ધ્યાન રાખવું પડે છે. શત્રુદની માતાના સ્થાનમાં બાળકોના ભૃગુ પર્વત પર શૂલપાણિ-શૂરપાણેશ્વરનું તીર્થ આવેલું છે. ચૌલ-સંસ્કાર કરાવવા અનેક લોકો આવે છે. શત્રુદની અહીં શૂલપાણિ શિવજીનું પ્રાચીન મંદિર આવેલું છે. માતાની સ્થાપના મયુરધ્વજ રાજાએ કરી હતી એમ કહે. મંદિરની ઉત્તરે કમલેશ્વર તથા દક્ષિણે રાજરાજેશ્વરનું વાય છે. વડોદરા જીલ્લાના સાવલી સ્ટેશનથી અહીં જવાય મંદિર છે. મંદિરના પાછળના ભાગે પાંડનું નાનું સરખુ છે. સ્ટેશનથી આ સ્થાન લગભગ ૫ માઈલ દૂર છે. ત્રણેક મંદિર છે. કમલેશ્વર મંદિરની દક્ષિણે સપ્તર્ષિઓના સાત માઈલ સુધી તે રસ્તે સારો છે પણ આગળ ઉપર ઊંચી મંદિર કહેવાય છે કે ભગવાન શંકરે અહીંયા પર્વત પર નીચી કંદરાઓ પર થઈને જવું પડે છે.
ઘા કરીને સરસ્વતી ગંગા પ્રકટ કરી હતી, કે જે નર્મદામાં નર્મદા તટ પરના તીર્થસ્થાને અને દેવમંદિરે :
મળી જાય છે. જ્યાં ત્રિશુલ લાગ્યું હતું ત્યાં કુંડ થઈ
ગયે હતો. જેને ચક્રતીર્થ કહે છે. આ કુંડ સહાય નમ: શૂલપાણિ-શૂરપાણેશ્વર :
દામાં જ રહે છે. એ કુંડ પર બ્રહ્માજીએ સ્થાપેલું - નર્મદા તટ પર શૂલપાણિ યાને શૂરપાણેશ્વર ઘણું જ
શ્વરલિંગ છે. તેની દક્ષિણે શેષશાયી ભગવાન સ્થિત થયેલાં છે. પ્રખ્યાત તીર્થસ્થાન છે. પરંતુ આ સ્થાન ઘેર જગલમાં
અહી એક લક્ષમણ લોટેશ્વર શિલા છે કે જ્યાં દીર્ઘતમા આવેલું છે. ચાણોદથી નૌકાદ્વારા અહીં જવાય છે. બીજો દિલ
ઋષિને કુળ સહિત ઉદ્ધાર થયો હતો અને કાશીરાજ ચિત્રમાગે છે. પણ તે અતિવિકટ માગે છે. મધ્યભારતમાં આવેલાં
સેનને અહીં ભગવાન શંકરની કૃપાથી તેના ગણનું પદ માંડવગઢની બાજુમાં નર્મદાનો પટ બહુ જ સાંકડો થઈ
પ્રાપ્ત થયું હતું. શૂલપાણિ મંદિરની દક્ષિણે ભૂતુંગ જાય છે. આ સ્થાનને હરણફાળ કહેવાય છે. આ હરણફાળથી
પર્વત આવે છે. તેની પરિક્રમા કરી દેવાંગા થઈને પગરસ્તે પણ શૂલપાણિ જવાય છે. હરણફાળથી પગરસ્તે
રૂકુંડ અવાય છે. રૂદ્રકુંડની પાસે માર્કડેયની ગુફા છે. શૂલપાણિ આવતા માર્ગમાં નર્મદા તટના બીજા દેવમંદિરે
જ્યાં મહર્ષિ માકડેયે તપશ્ચર્યા કરી હતી. શૂલપાણિથી આવે છે જેમાં –
૧ માઈલ દૂર નર્મદાના દક્ષિણ તટ પર રણછોડજીનું તખેડા ઘાટ :
પ્રાચીન મંદિર છે. રણછોડજીની તેમાં વિશાળ મૂર્તિ છે. I હરણફાળથી ૧૨ માઈલ દૂર નર્મદાના ઉત્તર કિનારે પરંતુ મંદિર તત્વન જીણું થઈ ગયેલું છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org