SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ-૪ ૯. આઠમા દેવલોકમાંથી મરુભૂતિનો જીવ કિરણવેગ રાજા બન્યો. Gl ૧૦. રાજા કિરણવેગે સુરગુરુ પાસે દીક્ષા લીધી. ભવ-૫ ૧૨. કિરણવેગ મુનિ દેવલોકમાં દેવ થયા. ૧૧. નરકમાં કમઠનો જીવ આયુષ્ય પૂર્ણ કરી કાલદારુણ સર્પ બન્યો અને કિરણવેગ મુનિને ભયંકર દંશ દઈ તેમનો પ્રાણ લીધો. ૧૩. કાલદારુણ સર્પ નરકમાં ગયો. ભવ-૬ ૧૪. બારમા દેવલોકમાં મરુભૂતિનો જીવ વજનાભ રાજા બન્યો અને પોતાના પુત્રને રાજગાદી સોંપી. ત્રા ૧૬, કમઠનો જીવ કુરંગ, નામે ભીલ થયો. જંગલમાં વજનાભ મુનિને જોઈ પૂર્વભવનું વેર યાદ આવતાં તીર મારીને કેમકે મુનિના પ્રાણ લીધા. ૧૫. વજનાભ રાજાએ ગુરુ ક્ષેમંકર પાસે દીક્ષા લીધી અને ‘એકલવિહાર’ રહેવાની આજ્ઞા માગી. સૌજન્ય : શ્રી તાકોડાજી તીથપેઢી Only www.jainelibra 31
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy