SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ S/ ૨. રાજા અરવિંદ પાસે મરુભૂતિએ ફરિયાદ કરી. (ભવ-૧ ૧. મરુભૂતિએ પોતાની પત્ની વસુંધરાની કમઠ સાથેની કામક્રીડા નિહાળી. ૩. રાજા અરવિંદના હુકમથી કમઠનો ગધેડા પર બેસાડી દેશનિકાલ. ૪. પશ્ચાત્તાપ થતાં મરુભૂતિએ કમઠ પાસે ક્ષમાયાચના કરી છતાં ક્રોધિત કમઠે શિલાનો પ્રહાર કરી તેને મારી નાખ્યો. ભવ-૨ ૫. મૃત્યુ બાદ મરુભૂતિ અને કમઠની પત્ની વરુણાનો બીજા | ભવમાં હાથી-હાથણીના રૂપે જન્મ. ક્રોધિત કમઠનો જીવ નરકમાં ૬. રાજા અરવિંદ મુનિ થયા અને હાથી-હાથણીને જાતિસ્મરણ કરાવ્યું. | નરકના કમઠે કર્કટ સર્પ બની હાથીને દંશ મારીને પ્રાણ લીધો. ૩ભવ-3) ૭, મરુભૂતિ આઠમા દેવલોકમાં દેવ થયા. ૮. કમઠના જીવે સર્પભવમાં મૃત્યુ પામીને નરકમાં યાતના ભોગવી.
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy