SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ઘટાટોપમાં ગરક થઈ જાય છે. આ થડ વચ્ચેથી સહેજ ઉપર તરફ ઊપસીને ઉપર બનેલા ચૈત્યવૃક્ષની ઝાંખી કરાવે છે. શ્રી તીર્થકરો જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન પામે છે તે વૃક્ષની ગોદમાં આસમાન તરફ ઉપર ઊગેલું હોય છે. દૂરથી સમવસરણને નિહાળતાં અશોકવૃક્ષનો ભરચક ઘટાટોપ અને તેની ઉપર આ નાનું અલાયદું વૃક્ષ એમ બંને અત્યંત સુઘડ રીતે આકૃતિબદ્ધ થયેલાં દેખાશે. | બાર પર્ષદા - પ્રભુની દક્ષિણ-પૂર્વ દિશામાં સાધુભગવંતો, વૈમાનિક દેવીઓ અને શ્રમણી ભગવંતો હોય છે. પ્રભુની પશ્ચિમ-દક્ષિણ દિશામાં ભવનપતિદેવીઓ, વ્યંતરદેવીઓ અને જ્યોતિષ્કદેવીઓ હોય છે. પ્રભુની ઉત્તર-પશ્ચિમ દિશામાં ભવનપતિદેવો – વ્યંતરદેવો અને જયોતિષ્ક દેવો હોય છે. પ્રભુની ઉત્તર-પૂર્વ દિશામાં વૈમાનિક દેવો, મનુષ્યો અને સ્ત્રીઓ હોય છે. આમ, એક-એક વિદિશામાં ત્રણ પ્રકારના અને ચાર વિદિશાના ગણીને બાર પ્રકારના શ્રોતા હોય છે. આ રીતે બાર પર્ષદાબને છે. સ્તુતિ વીરઃ સર્વસુરાસુરેન્દ્ર માહિતો, વીરે બુથT: સંમ્રિતા:, વીરેખાસિયતઃ સ્વકર્મ નિચયો, વીરાય નિત્ય નમઃ | वीरातीर्थभिष्ट प्रवृत्तभतुल, वीरस्य धोरं तपो, वीरे श्रीधुति डीर्तिडांति निययः श्री वीर लद्रं हिशः॥ [૨૦] Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy