SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ એક જોવાલાયક સ્થળ નાલંદા (enkya mula) રાજગિરિથી કુંડલપુર જતાં રસ્તામાં નાલંદા આવે છે, જ્યાં એક મ્યુઝિયમ છે અને તેની બરાબર સામે | ૧૬૦૦વર્ષ પ્રાચીન વિશ્વવિદ્યાલયના જોવાલાયક અવશેષ આવેલા છે. ભગવાન મહાવીરે નાલંદામાં ૧૪ ચાતુર્માસ ગાળી કેટલાયે ભાવુકોને ધર્મમાર્ગે વાળ્યા હતા. ગણધર ગૌતમસ્વામીએ ‘સૂત્રકૃતાંગ’ નામના જૈન આગમ સૂત્રમાં આવતા ‘નાલંદીય અધ્યયન'ની રચના કરીને નાલંદાને વિશ્વવિદ્યુત બનાવ્યું હતું. ભગવાન બુદ્ધના મુખ્ય શિષ્ય સારિપુત્તનો જન્મ અને પરિનિર્વાણ આ જ સ્થળે થયાં હતાં. ‘નાલં” એટલે કમળનું ફૂલ અને ‘દા' એટલે આપવું. જેમ કાદવમાં કમળ થાય છે તેમ જ્ઞાન અંધકારને દૂર કરે છે. લગભગ ૧૩મી સદી સુધી આ વિદ્યાલય હયાત હતું. એ પછી બન્યાર ખિલજીએ તેનો નાશ કર્યો. ૧૯૧૫થી ૧૯૪૦ સુધી ખોદકામ કરતાં ૨૯ માઈલના આ વિશાળ ભગ્ન અવશેષ અહીં પ્રાપ્ત થયા છે. અત્યારે જે કંઈ ખોદકામ થયું છે તે કરતાંયે ભૂમિના વધુ સ્તરો જો ખોદી ભગવાન બુદ્ધની ધર્મચક્ર પરિવર્તન મુદ્રા, ભૂમિસ્પર્શ મુદ્રા, ધ્યાન મુદ્રા અને આશીર્વાદ મુદ્રાના અવશેષ ૧૭૧ www.jainelibrary.org Jain Education International For Ravale & R
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy