SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ વીરાયતના બ્રાહ્મી કલામંદિરમ્ સંપર્ક વીરાયતન, રાજગીર જિલ્લો - નાલંદા (૮૦૩૧ ૧૬) ફોન : ૦૬૧ ૧ ૨ - ૨૫૫૨૪૦ ૨પપર૪૯, ૨પપર૩૦, ૨૨૫૫૦૧ ૩ જાપાનીઝ મંદિર “નંદતીવો રીવ સર્ચ'' અર્થાત એક દીપ હજારો દીપને પ્રજ્વલિત કરે છે. અહીં ‘બ્રાહ્મી કલામંદિરમ” જોવાલાયક છે, જેમાં ચોવીસ તીર્થકરોના જીવન-ઉપદેશોને કંડારવામાં આવ્યા છે. રાષ્ટ્રસંત ઉપાધ્યાય શ્રી અમરમુનિ મહારાજના આશીર્વાદ અને આચાર્યા ચંદનાજીના માર્ગદર્શન હેઠળ, ઈ. સ. ૧૯૮૨માં આ અદ્ભુત કલા પ્રદર્શન વિશ્વમાં સ્થાન પામ્યું છે. પ્રભુ મહાવીરના અનુયાયીઓના સંસ્કારિત વાતાવરણમાં રાજગિરિમાં રોકાવા માટે પાંચમા પહાડની તળેટીમાં આવેલી આ શ્રેષ્ઠ જગ્યા છે. શાંતિ, સ્વચ્છતા, ભક્તિના સુંદર સુમેળ સાથે રહેવાની ઉત્તમ સગવડો વીરાયતન’ ધરાવે છે. “ગરીબ, પીડિત, પછાત અને દુઃખીને મદદ સાથે સાધનાના માર્ગે સહુનો વિકાસ’ એવીરાયતનનો મુખ્ય ઉદ્દેશ છે. quoalionerational
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy