SearchBrowseAboutContactDonate
Page Preview
Page 848
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮ ધન્ય ધરાઃ અનેક સંસ્થાઓમાં અગ્રેસર શ્રી ઉત્તમચંદ દેવીચંદજી ભંડારી બેંગ્લોર ખાતે લગભગ સો વર્ષથી રહેતા દેવીચંદજી જે દેવીચંદ મિશ્રીમલ એન્ડ કંપનીના નામથી પ્રતિષ્ઠા ધરાવે છે. આ પહેલાં ચોથમલજી નવલાજી એન્ડ નવલાજી માસિંગજીના નામે ફર્મ હતી. દેવીચંદજી બહુત સક્રિય કાર્યકર્તા હતા. જે શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર મંદિરમાં ૧૯૧૮થી જોડાયેલ છે. અન્ય સંસ્થામાં ટ્રસ્ટીની નિમણુંક ક્યાં કરેલ હતી ત્યાં દરેક જગ્યાએ શ્રી ઉત્તમચંદ ભંડારીની ટ્રસ્ટીપદની નિમણુક કરવામાં આવેલ. દેવીચંદજીના પરિવાર દ્વારા જાલોર ખાતે હોસ્પિટલમાં લાભ લીધો હતો. શ્રી લબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાના હોલના નામકરણનો ચઢાવો લઈ આદેશ મળેલ છે. જાલોરથી શ્રી નંદીશ્વર દ્વીપમાં પ્રમુખ હતા. અમારાં પરિવાર ઘણાં ટ્રસ્ટોમાં લાભ લઈ સક્રિય કાર્યકર્તા રૂપથી જોડાયેલ હતા. ઉત્તમચંદજી ભંડારી ૨૩ વર્ષથી શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી રૂપમાં હતા. ૨૦૦૫માં પહેલીવાર પ્રમુખ બનેલ અને ૨૦૦૭માં બીજી વાર પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. અનેક સંસ્થાઓમાં સંકળાયેલ, જેથી જવાબદારી વધારે રહે જે પોતે રાજીખુશીથી સંભાળેલ છે. એ તેમના હસમુખા ચહેરા દ્વારા જોવા મળે છે. - શ્રી રાજસ્થાન જેન જે. મૂર્તિપૂજક સંઘ, જવનગર ખાતે મેનેજિંગ ટ્રસ્ટી છે. * શ્રી સિદ્ધગિરિ બેંગ્લોર જૈન ટ્રસ્ટ (બેંગ્લોર ભવન)માં ઉપપ્રમુખનો હોદ્દો સંભાળી રહ્યા છે. શ્રી શ્રાવી તીર્થ (U.P.) મંત્રી તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે. શ્રી ભગવાન મહાવીર હોસ્પિટલમાં ટ્રસ્ટી શ્રી c. B. ભંડારી હાઇસ્કૂલમાં સહમંત્રી-ઉપપ્રમુખનો હોદ્દો સંભાળેલ. શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ–ચિકપેટની અંતર્ગત સંસ્થાઓ જેવી કે * શ્રી સંભવનાથ જૈન મંદિર વી. વી. પુરમ્ - શ્રી લબ્ધિસૂરી જૈન પાઠશાળા-ચિપેટ : શ્રી સી. બી. ભંડારી હાઇસ્કૂલ એન્ડ P.U. કોલેજ શ્રી લબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળા : શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતા : શ્રી જૈન ધર્મશાળા-શ્રી ભોજનશાળા આદિ % શ્રી આદર્શ વિદ્યાલયમાં સભ્ય છે. આટલી સંસ્થામાં પોતાની યોગ્ય કોઠાસૂઝબુઝમાં સંસ્થાનો વહીવટ સંભાળી રહ્યા છે તે બદલ અનુમોદનીય અનુકરણીય ધન્યવાદને પાત્ર ગણ્યા. સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ બેંગ્લોર નવયુવાન કાર્યકર શ્રી દિનેશભાઈ ચંદ્રકાંતભાઈ હકાણી પુણ્યસંયોગે બહુ સંપત્તિવાન નહીં પરંતુ ભાગ્યયોગે ઉચ્ચકુળમાં જન્મઆ સિદ્ધાંત અનુસાર ચંદ્રકાન્ત જમનાદાસ હકાણી ધર્મનિષ્ઠ પરિવારમાં માતુશ્રી નિર્મળાબહેનની કુક્ષીએ તા. ૩૦-૧૧-૧૯૪૯ના શુભ દિવસે બેંગ્લોરમાં સુપુત્રનો જન્મ થયો તેનું નામ પાડ્યું દિનેશભાઈ. નાનપણથી પુત્રનો ઉછેર સંસ્કારી ઘરમાં થયેલ. તેનું જીવન ધર્મમય જેવું બને તે રીતે સિંચન કરવા લાગ્યા. ઉત્તમ ધાર્મિક, વ્યાવહારિક, સંસ્કારો અને શ્રદ્ધા–સચ્ચાઈનો વારસો મળ્યો હતો. પ્રાથમિક અભ્યાસ ગુજરાતી બાલમંદિર અને ડી.વી.વી. ગુજરાતી શાળામાં અભ્યાસ કરી ઉચ્ચતર અભ્યાસ ચામારપેટની હાઇસ્કૂલમાં s.s.c... કરી અભ્યાસ પૂર્ણ થયા પછી સને ૧૯૬૬માં કાપડના ધંધામાં આવ્યા અને દિનેશ એન્ડ કંપનીમાં ચીમનલાલ જે તેમના દાદા પાસે ટ્રેઇનિંગ લીધી. ત્યારબાદ સને ૧૯૭૪માં ચીમનલાલ એન્ડ કંપનીની પેઢીમાં ધંધામાં જોડાયા. ધીરે ધીરે સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે, વ્યાવહારિક ક્ષેત્રમાં ફતેહચંદ કેશવલાલ વિનયચંદ ભાઈચંદ શાહના પ્રેરણાથી અને સહ્યોગથી દરેક કાર્યમાં જોડાવા લાગ્યા. સને ૧૯૮૪માં ગાંધીનગર દેરાસરમાં મેમ્બર હતા પછી તેમની કામ કરવાની ધગશ, મહેનત, હિંમત જોઈ સને dain Education Intermational Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy