________________
શાશ્વત સૌરભ ભાગ-૧
જૈન વિધિકાર વિજયભાઈ પ્રતાપરાય મહેતા
૪૮ વર્ષની ઉંમર ધરાવતા અને ભાવનગરના હાઇકોર્ટ રોડ પર “શારદા સાયકલ સ્ટોર'નો વ્યવસાય ધરાવતા શ્રી વિજયભાઈ મહેતા છેલ્લાં ૩૦ વર્ષથી વિધિકાર તરીકે સેવા આપે છે અને દરેક પ્રકારનાં પૂજનોમાં વિધિકારક તરીકે સેવા આપવા જાય છે. તેમનું સરનામું : ટી. સી. બ્રધર્સની ખડકી, ગોડીજી જૈન દેરાસર પાસે,. વોરાબજાર, ભાવનગર૩૬૪ ૦૦૧ છે. ફોન નં. દુકાન-૦૨૭૮-૨૫૧૬૮૧૯ તથા ઘર : ૦૨૭૮-૨૫૨૦૦૫૦ છે.
૦૬૩ - ક્રિયાકારક-વિધિકાર મનીષકુમાર રસિકલાલ મહેતા
| (વલ્લભીપુરવાળા)
જૈન ક્વેલર્સ' નામે ભાવનગરના શેરડીપીઠના ડેલામાં વ્યવસાય ધરાવતા શ્રી મનીષકુમાર રસિકલાલ મહેતા છેલ્લાં પચીસ વર્ષથી પૂજન ભણાવે છે અને વિધિકારક્રિયાકારક તરીકે સેવા આપે છે. આ ઉપરાંત શ્રી વૃદ્ધિચંદ્રજી જૈન પાઠશાળા તથા સામાયિક શાળામાં સેવા આપે છે. દર રવિવારે શ્રી નવખંડા પાર્શ્વનાથ સામાયિક મંડળમાં ૬૦૦ થી ૭00 બાળકોને સમૂહ સામાયિકનું આયોજન અને શિબિર-પ્રવાસ વગેરેનું સંચાલન પણ કરે છે. તેમનું સરનામું છે : ૧૦૧/એ, શાલિભદ્ર એપાર્ટમેન્ટ, દાદાસાહેબ દેરાસરની
સામે, કાળાનાળા, ભાવનગર-૩૬૪ ૦૦૧ ફોન : ૦૨૭૮-૩૦૧૪૨૬૯ અને મોબાઇલ : ૯૪૨૬૯૬૨૫૭૨ છે.
- કોઈ ધામિર્ક ઉત્સવ વેળા પૂ. શ્રમણભગવંતોની પાવતનિશ્રામાં સંગીતમય ભક્તિરસ પીરસતા
સંગીતકાર
જૈન સંગીતકારો ]
૪.
૧. હાર્દિક શાહ
B/5 રાજગૃહી ફ્લેટ, નવરકાર ફ્લેટની બાજુમાં, વાસણા-અમદાવાદ-૭ મો. ૯૮૨૫૫૯૯૩૬૨ ૦૭૯-૨૬૬૧૪૯૯૩ શૈલેન્દ્ર જૈન
કાલિન્દ્રી જિ. શિરોહી (રાજસ્થાન) ૩. સુશીલ શાહ
ખીમાણા તા. કાંકરેજ જિ. બનાસકાંઠા
નરેશભાઈ સેવંતીલાલ શાહ જૈન દેરાસર પાસે, ઊંઝા જિ. મહેસાણા અશોક ગેમાવત ચેમ્બુર-મુંબઈ અનિલ ગેમાવત ભાયંદર-મુંબઈ વિનીત ગુમાવત ચેમ્બુર-મુંબઈ નૈનેશ શાહ પાટણ
૯. અંકુર શાહ એન્ડ પાર્ટી ૧૦. મેઘકુમાર શાહ
બોરીવલી-મુંબઈ સતીશ શાહ બોરીવલી-મુંબઈ નીલેશ રાણાવત સરીગામ
સ્ટે. વલસાડ રાણાવત ભવન,
સ્વામિનારાયણ ગુરુકુળ સામે, જિ. વલસાડ-૩૯૬ ૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org