________________
૦૩૨
સુશ્રાવક શ્રી બાબુભાઈ મેઘજી છેડા (કચ્છકાંડાગરા હાલ દેવલાલી--મહારાષ્ટ્ર).
(૯) સ્વસ્થ હોવા છતાં આત્મસાધના માટે છેલ્લાં ૧૦ વર્ષ પોતાના મકાનથી આજીવન ભાર નવી જવાનો સંકલ્પ કરીને અઠ્ઠમના પારણે સાદાં ૫ દ્રવ્યોથી ઠામ ચોવિહાર એકાસણું કરનારા સુશ્રાવક શ્રી પ્રેમજીભાઈ (કચ્છ-કાંડાગરા/બીચકેન્ડી-મુંબઈ).
(૧૦) નવકાર મહામંત્રના પ્રભાવથી કેન્સરને ડેન્સવ કરાવનાર, વિશિષ્ટ પ્રભુભક્ત સુશ્રાવક શ્રી ધીરજલાલભાઈ ખીમજી ગંગર (કચ્છ-મેરાઉ/ પંતનગર-મુંબઈ).
(૫) ૧૧ કરોડ નવકાર જાપના આરાધક, અનેકવિધ આધિદૈવિક અનુભવો પ્રાપ્ત કરનાર સુશ્રાવક શ્રી પ્રાણલાલભાઈ લવજી શાહ (ઘાંગઘા જિ. સુરેન્દ્રનગર),
(૧૨) શ્રી ઋષિમંડલ સ્તોત્રને સિદ્ધ કરનાર, અનેકવિધ આધ્યાત્મિક તથા આધિદૈવિક અનુભૂતિઓથી સંપન્ન સુશ્રાવક શ્રી કાંતિલાલભાઈ કેશવલાલ સંઘવી (સુરેન્દ્રનગર).
(૧૩) વૈજ્ઞાનિક પરીક્ષણો હેઠળ રહીને સળંગ ૨૧૧ તથા ૪૧૧ ઉપવાસ કરનાર, મહાતપસ્વી હીરાચંદભાઈ
તનશી માણેક (કચ્છ સુજાપુર હાલ કલિકાકેરાળા).
(૧૪) ડૉક્ટરોથી અસાધ્ય એવા હજારો દર્દીઓને કુદરતી બક્ષિસ દ્વારા વિનામૂલ્યે અને વગર દવાએ સાજા કરનાર સેવાભાવી રતિલાલભાઈ પદમશી પનપારી (કચ્છ-નાગેશા)/હાલ વડોદરા. ફોન ઃ
૦૨૬૫-૨૬૩૫૮૮/૫૬૬૦૮૨
(૧૫) રોજ ૯ કલાક પદ્માસનમાં ૫૦ બાધી માળા દ્વારા નવકાર મહામંત્રનો જાપ કરનારા અપ્રમત્ત શ્રાવક શિરોમણિ' મહાતપસ્વી સુશ્રાવક શ્રી દલીચંદભાઈ ધર્માજી. [ખડકી (પૂના-મહારાષ્ટ્ર)]. (૧૬) રોજ પંચકલ્યાણકની ઉજવણી તથા પ૦ રૂા.નાં પુષ્પો વગેરે ઉત્કૃષ્ટ દ્રવ્યોથી ૫ કલાક સુધી અત્યદ્ભુત પ્રભુભક્તિ કરનારા
ગિરીશભાઈ
Jain Education International
ધન્ય ધરા
તારાચંદ મહેતા (કાલબાદેવી રોડ મુંબઈ. ફોન : ૨૦૬૦૫૭૯-૨૦૧૩૦૬૫).
(૧૭) રોજ પ૪ જિનાલયોમાં પૂજા કરનારા, દર મહિને ક તીર્થોની અચૂક થાત્રા કરનારા, સંઘવી સુશ્રાવક નવીનભાઈ ગાંધી (વિજયનગર-અમદાવાદ).
(૧૮) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને ૧૫ વર્ષમાં પંચાંગ પ્રણિપાત પૂર્વક ૧ કરોડ ખમાસમણ આપનારા, ૧ કરોડ નવકાર-જાપના આરાધકે, અનેકવિધ મોટી તપશ્ચર્યા કરનારા સુશ્રાવક શ્રી ભોગીલાલભાઈ માણેકચંદજી મહેતા (ગોધરા-કચ્છ).
(૧૯) ૧૦ વર્ષમાં ૫૫ હજાર કિ.મી.ના પ્રવાસ દ્વારા ભારતભરના પ્રાયઃ બધા જૈન તીર્થોની પદયાત્રા કરનારા શ્રી રામદયાલ નેમિચંદજી ન (ભરતપુર–રાજસ્થાન).
(૨૦) શ્રી સિદ્ધારાલજી મહાતીર્થની ૪૮ વાર ૯૯ યાત્રા,
તથા ૪૪ વાર તલેટીની ૯૯ યાત્રાઓ કરનાર સુશ્રાવક શ્રી રતિલાલભાઈ જીવરાજભાઈ શેઠ (ીભાઈની ધર્મશાળા-પાલિતાણા).
(૨૧) ૧૫ લાખ રૂા.ના હીરા તથા સોનાના ઉપકરણો આદિધી
વિશિષ્ટ પ્રભુભક્તિ તથા અપૂર્વ ગુરુભક્તિ કરીને સપરિવાર દીવા બળેલા વિમલભાઈ જીવરાજી સિંધી મીવંડી-મહારાષ્ટ્ર).
(૨૨) સામાયિક કે જિનપૂજા ન થાય તે દિવસે ૧૦
૧૦ હજાર રૂા. દેરાસરના ભંડારમાં નાખવાની પ્રતિજ્ઞા લેનારા, જીવદયાપ્રેમી શ્રાવકરત્ન ધીરુભાઈ ઝવેરી (અઠવા લાઇન્સ-સુરત ફોન : ૦૨૬૧૨૨૮૦૧૮/૨૨૮૦૭૮૪૧૭૩૫૦),
(૨૩) રોજ ત્રિકાલ ૩૪ર લોગસ્સનો કાઉસ્સગ્ગ તથા સિદ્ધચક્રની આરાધના કરનારા ઉત્કૃષ્ટ આરાધક શ્રાદ્ધવર્ય શ્રી હિંમતભાઈ બેડાવાલા (વાલકેશ્વર-મુંબઈ). (૨૪) રોજ સિદ્ધચક્ર પૂજન કરનારા તથા ૫ વાર
વર્ધમાન શક્રસ્તવનો સ્વાધ્યાય-જાપ કરનારા, સ્વાનુભૂતિ સંપન્ન શ્રાદ્ધવર્ય શ્રી બાબુભાઈ કડીવાલા (પાલડી--અમદાવાદ).
(૨૫) શ્રી સિદ્ધચક્ર મહાપૂજનમાં અજોડ વિધિકાર,
For Private & Personal Use Only
www.jainelibrary.org