________________
શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ-રાજેન્દ્રસૂરિભ્યો નમઃ
કા કરતાં કરતા હો કે ડંકા જો
જોર બજાયા હો
તપસ્યા કરતાં કર
પ્રવર્તિની પ.પૂ. વસંતપ્રભાશ્રીજી મ.સા.નાં શિષ્યા વિવિધ તપસ્યાનાં આરાધિકા સાથ્વી પ.પૂ. ભવ્યગુણાશ્રીજી મ.સા.નાં |
બે માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણિતપ, ભદ્રતપ, વરસીતપ વીસ સ્થાનક તપદ્રકંડાભારત, ધર્મચક્ર તથા નવકાર મહામંત્રતપ ઉપરાંત અનેક છક-અટ્ટમ વગેરે તપધર્મની અનુમોદના.
-: અનુમોદક:શ્રી પ્રકાશભાઈ - રાજેશભાઈ લક્ષ્મીચંદ સંઘવી તથા હંસા પિકચર્સ પરિવાર - બેંગ્લોર.
સમાધિપ્રેરક પ.પૂ. જયદર્શન વિ.મ.સા.(નેમિપ્રેમી) જીવનમાં જે નવકાર વસી જાય,
મૃત્યુ પણ મહોત્સવ બની જાય. મહામંત્ર નવકારનાં આરાધિકા માતુશ્રી ચંપાબહેન ધીરજલાલ દોશીના|
સાગારિક અણસણ સાથેના સ્વર્ગવાસ નિમિત્તે. સૌ. જયલક્ષ્મી કીર્તિભાઈ દોશી તરફથી સ્વર્ગસ્થ માતા-પિતાને
સપરિવાર ભાવભરી શ્રદ્ધાંજલિ. દેવલોક દિવસઃ વિ.સં. ૨૦૬૩, ભાદરવા સુદ-૧૫ બુધવાર
તા. ૨૬-૯-૦૭, સવારે ૪:૧૫ કલાકે
-: સેંજન્યદાતાઃમે. જ્યોતિ ડાયમંડ કાં. - મદ્રાસ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org