________________
૪૪૪
આસપાસ અઢીદ્વીપ પાસે ‘ગુરુ રામ પ્રવેશદ્વાર' નિર્માણનું આયોજન તથા શ્રી શંખેશ્વર તીર્થમાં ગુરુ રામ પ્રવેશદ્વાર (હાઈવે પર બન્ને સાઈડ) આયોજન.
ધાનેરા જૈનસમાજ-નવસારી દ્વારા નવસારીમાં પ્રવેશ કરતાં “ગુરુ રામ પ્રવેશદ્વાર”નું ભવ્ય આયોજન.
સુરત શુભમંગલ ફાઉન્ડેશન ગુરુરામ પાવનભૂમિ (અગ્નિ સંસ્કાર સ્થળ)માં પણ કાયમી સાધર્મિક ભક્તિ મંડપનું આયોજન.
અડાલજ જૈન સંઘના ઉપક્રમે અડાલજથી કલોલ જતા હાઈવે પર શેરથા ગામે ગુરુ રામ વિહારધામનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં જિનાલય અને ઉપાશ્રયનું પણ આયોજન.
ધંધુકાથી બરવાળા જતાં તગડીથી છ કિ.મી.ના અંતરે પોલારપુર ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈવે ટચ અભય ફાઉન્ડેશન અમદાવાદના ઉપક્રમે ગુરુરામ છ'રિપાલિત સંઘ વિહાર ધામનુ આયોજન.
ધન્ય ધરાઃ
તા. ૨૧-૧-૦૭ ભાયંદરમાં શ્રી રામસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટ દ્વારા ચાલતી આચાર્યશ્રી સુરેન્દ્રસૂરિ પાઠશાળાના રજત જયંતી વર્ષની ભવ્ય ઉજવણીનું આયોજન.
Jain Education International.
મુંબઈ ગોવાલીયા ટેંક-નાના ચોક પાસે શ્રીપતિ આર્કેડમાં કંકુતારા ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમે શિખબંધી ભવ્ય જિનાલયમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન.
ભાયંદરમાં શ્રી રામસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટના ઉપક્રમે રેલ્વે સ્ટેશન સામે શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયનો ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અને તેનું આયોજન, ત્યાર બાદ સુરતમાં ગુરુરામ પાવનભૂમિ ખાતે દીક્ષા મહોત્સવનો પ્રસંગ, ત્યારબાદ હાલોલ અમદાવાદ, બનાસકાંઠા, ઔરંગાબાદ આદિ ક્ષેત્રોની વિવિધ યોજનાઓનું આયોજન.
સૌજન્ય : * શ્રી શત્રુંજય ચાતુર્માસ (મંડાર) આયોજક સમિતિ મુંબઈ, સાંચોરી ભુવન, પાલિતાણા.
કાલિકાયાર્યસૂરિ
સાધ્વી સરસ્વતીજીનું ગર્દભિલ્લ રાજાએ હરણ કર્યું. આ વાત જ્યારે કાલિકાચાર્યજી (ત્રીજા)ને ખબર પડી ત્યારે તેઓએ રાજાને સમજાવ્યો પણ તે ન માન્યો એટલે આયાર્યશ્રીએ શક રાજાઓને પ્રતિબોધિ ગર્દભિલ્લ રાજા ઉપર ચડાઈ કરાવી સાધ્વીજીને મુક્ત કરી જિનશાસનની પ્રભાવના કરી.
For Private & Personal Use Only
www.jainelibrary.org