________________
૨૯૨
ધન્ય ધરાઃ
કે ત્યારે નવસારીમાં જૈન “ચેત્યાલયાયતન’, ‘વસહિકા' અને સેનાસંઘનું અસ્તિત્વ હતું.
હાલના બાંગ્લાદેશમાં પહાડપુર (જિ. રાજશાહી)ના ગુપ્ત સંવત ૧૫૯ (ઈ.સ. ૪૭૯)ના એક તામ્રપત્રમાંથી જાણવા મળે
છે કે વટગોહાલિ ખાતે એક બ્રાહ્મણે દાન કરેલી ભૂમિ પર જૈન વિહાર બાંધવામાં આવેલો, જેના વડા કાશીના પંચસ્તૂપનિકાય'ના શ્રમણાચાર્ય ગુહનંદિન હતા.
તા
.
Media GSERBS)
દલવાડાને અનુપમ દષ્ય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org