________________
= !
સતી સીતા
પ્રજાજનો! હું જો શિયળવંતી હોઉ તો આ અગ્નિ મારા માટે પાણી સમાન થશે. માટે પંચદિવ્ય પ્રગટ કરી નગરીમાં પ્રવેશ કરીશ. સીતાના શીલપ્રભાવે અગ્નિનું પાણીમાં પરાવર્તન થયું રેખાંકન : સવજી છાયા, દ્વારકા
સતી સુભદ્રા
આંખમાનું તણખલું કાઢતાં કલંક લાગ્યું જ્યારે કલંકથી મુક્ત થવા ચાળણીની મદદથી પાણી કાઢી ચંપાનગરીના દ્વાર ઉપર છાંટી શિયળનો મહિમા વધાર્યાં. સુભદ્રાની દૃઢ ટેકથી ચંપાનગરીના ત્રણ દરવાજા સહજમાં ઉઘડી ગયા.
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org