________________
મનમેં હી વૈશગી : ભરતેશ્વર
ESSીકો
I
જાપા-૨
2
જ હિ
થી
પાદરા :
કરણ - Wજ
ALTS/PTI
રત્નમયમુદ્રા જો મારા નશ્વર શરીરની શોભામાં ખામી બતાડતી હોય તો અમર આત્માની કિંમત શી? આ અલંકાર જ ન જોઈએ. વીટીનો ત્યાગ કરતાં સમ્યક પ્રકારે વિચારતાં વિચારતાં ક્ષપકશ્રેણીમાં આરુઢ થઈ શુકલધ્યાન પામતાં સર્વઘાતી કર્મ ક્ષય થવાથી કેવળજ્ઞાન પામ્યા. રેખાંકનઃ સવજી છાયા, દ્વારકા)
નિશ્ચલધમાં પરમાહતી : સુલશા શ્રાવિકા
====
TE, LESS
D=
A
“સુલસ અધિકાને ધર્મલાભ કહેજો.” ભગવાન મહાવીર
અંબડ પરીવ્રાજકે શ્રાવિકાની સમકિતની પરીક્ષા કરી અંતે પ્રભુવીરનો સંદેશ સંભળાવી શ્રદ્ધાની અનુમોદના કરી, આ ભરતખંડમાં આવતી ચોવીસીએ નિર્મમ નામના પંદરમાં તીર્થંકર થઈ મોક્ષપદને પામશે સુલસા.
રેખાંકન : સવજી છાયા, દ્વારકા,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org