SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫૦ જિન શાસનનાં ધર્મોથાળમાં પુણ્ય પ્રતિભાઓ જીવનમાં સિદ્ધિ, સાર્થકતા અને સફળતા આપનાર જો કોઈ હોય તો તે માત્ર સમાજ પરત્વેની નિષ્ઠા અને સેવા. સમાજ પાસેથી જે કાંઈ મેળવ્યું હોય તેમાં સવાયું કરીને સમાજને પાછું આપવાની ઉદારતા ઘણામાં જોવા મળે છે. પોતાના વ્યવસાયમાંથી સમય મેળવીને વિવિધ સંસ્થાઓમાં માર્ગદર્શક બની રહેનારા, વિવિધક્ષેત્રે પુરુષાર્થની અનોખી ગાથા ઊભી કરનારા ઘરદીવડાઓના પ્રકાશમાન જીવનનું અત્રે અવલોકન કરીએ. કરુણાભાવથી ભરપૂર અને દીનદુઃખીઓના સાચા બેલી એવા ઘણા નરપુંગવોએ પોતાના જીવનને, કુળને, શહેરને, ધર્મને, શ્રીસંઘને અજવાળે તેવા સુંદર શુભકાર્યો કર્યા હોય છે. એવા એ ઉત્તમ સુકત્યોની હૈયાના ભાવથી આપણે અનુમોદના કરીએ. –સંપાદક શ્રી અનિલભાઈ ગાંધી, અમદાવાદ તેઓ આ ઉપરાંત અનેકવિધ સંસ્થાઓમાં જેવી કે મૂળ લીંબડી નિવાસી, મહાવીર જૈન વિદ્યાલય, વાસુપૂજ્ય દેરાસર જૈન સંઘ, પ્રાકૃત ટેક્સ સોસાયટી, જૈના (Jaina) તેમ જ બિલ્ડર્સ એન્જિનિયર્સની હાલ અમદાવાદમાં સ્થિર થયેલ શ્રી અનિલભાઈ શાંતિલાલ સંસ્થામાં જવાબદારી નિભાવી રહેલ છે. ગાંધીનો અભ્યાસ સિવિલ તેઓ અનેક સામાજિક સંસ્થાઓ મહાવીર હાર્ટ એન્જિનિયરીંગનો છે. B.E. ફાઉન્ડેશન, જૈન સોશ્યલ ગ્રુપ, પ્રાકૃત વિકાસ (Ph.D.) માટેની Civil થઈ પોતાના વ્યવસાયમાં સંસ્થામાં સક્રિય છે. બિલ્ડીંગ લાઇનમાં અનેક તેઓના અંગત જીવનમાં તેઓ મારફત અનેક જૈન કાય સીમાચિહ્નો મેળવેલ. ઝાલાવાડી થયેલ છે.સાધર્મિક જૈનોને ૧૨00 મકાન યોજના, માવજતના વિશાશ્રીમાળી જૈન મૂર્તિપૂજક સામાન, એજ્યુકેશન વગેરે દવા તથા ઓપરેશન વગેરેમાં સંઘમાં વર્ષો સુધીનાં પ્રમુખપદ સંભાળેલ છે અને ઝાલાવાડી સહાયક છે. અનેક જૈન પ્રવૃત્તિ જેવી કે ૭૫0 વ્યક્તિઓના જૈન સમાજમાં અનેક સમાજ ઉપયોગી સેવાઓ આપેલ છે અને જેસલમેર જૈન સંઘનાં સંઘપતિ રહી ચૂકેલ છે. ૫.પૂ. વિક્રમસૂરી સમાજની અનેક પ્રવૃત્તિમાં મુખ્ય દાતાશ્રી તથા સંચાલક છે. મહારાજશ્રી હસ્તકમાં ૨૪000 સમૂહ સામાયિક તથા પ.પૂ. પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય ચંદ્રોદયસુરીશ્વરજી ભુવનભાનું પ્રતિષ્ઠા પ્રસંગે ૧,૦૮,000 સમૂહ સામાયિક મહારાજનાં પરિચયમાં આવતાં તેમની સંસ્થા શ્રી ૧૦૮ જૈન ભક્તિ સાધર્મિક સાથે આયોજિત કરેલ છે. આ. ૫.પૂ. ગુરુ તીર્થ દર્શન ભવન ટ્રસ્ટ’ના વર્ષોથી મેનેજિંગ ટ્રસ્ટી પદ સંભાળેલ મહારાજ ચંદ્રોદયસૂરિજીની સ્મૃતિમાં બનેલ. છે અને ૧૦૮ તીર્થ હસ્તકની અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે છેલ્લે રનવાટિકા લોગસ્સ ચંદ્રોદય તીર્થધામનું ૨૪ દેરાસરોનું સંચાલન, જીર્ણોદ્ધાર, નવું નિર્માણ જેવી પ્રવૃત્તિમાં જિનાલય નવગ્રહ મંદિર તથા પાંચ પ્રસ્થાપનનું સર્વ પ્રથમ મંદિર યોગ્ય દાન આપેલ છે. “૧૦૮ હસ્તક જૈન પ્રકાશન બૃહદ્ જૈન આશરે ૧૩000 ચો.ફૂટ ૫.પૂ. ગુરુદેવની સ્મૃતિમાં સ્વદ્રવ્યથી ઇતિહાસ’ આશરે ૧ અગિયાર ભાગમાં વિવિધ સંપાદક હસ્તક નિર્માણ કરેલ છે. હજી આ તીર્થમાં અનેકવિધ પ્રવૃત્તિઓ આશરે ૬000 પેજનું પ્રકાશન અદ્વિતીય કરેલ છે. તેમ જ કીર્તિસ્તંભ વગેરે નિર્માણ આધીન છે. ૧૦૮ તીર્થ દર્શનાવલી’, ‘ગ્લોરી ઓફ જૈનીઝમ” તથા અંગૂઠે આ રીતે અનિલભાઈ ગાંધીનું યોગદાન ધર્મ વિષયક અમૃત વસે' જેવી ખૂબ જ ઉપયોગી પ્રકાશન પણ તેમનાં હસ્તક આરોગ્યલક્ષી, સમાજલક્ષી, જ્ઞાનપ્રચાર, પ્રકાશન વગેરે બહુમુખી થયેલ છે. આયામી પ્રવૃત્તિ કરી રહેલ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy