________________
૧૧૦૬
જિન શાસનના સામાપરે તરીને, સંઘર્ષોની સામે ઝઝૂમીને પણ છે. જ્યારે દીકરી પિયા IT બ્રાંચમાં એન્જિનિયર બની બેંગલોર લક્ષ્યસિદ્ધ કરનાર એકલવીર
મુકામે સ્થાયી થયેલ છે. શ્રી મધુભાઈ મગનલાલ ખંધાર
પિતા ધાધલપુર સ્થાનકવાસી જૈન સંઘમાં પ્રમુખ હતા.
ધાર્મિક-સંસ્કારો તો ગળથૂથીમાંથી જ મળેલા એટલે મધુભાઈ ઝાલાવાડની
હંમેશા સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ તથા શાસન માટે કંઈક જાજરમાન ધરા પર જ્યાં મા
કરી છૂટવાની ભાવના ધરાવતા. આ જ બાબતે તેમને ચામુંડાના બેસણા છે તેવા
રાજકોટમાં એક સુંદર ઉપાશ્રયનું નિર્માણ કરાવવાની પ્રેરણા ચોટીલા તાલુકાના ધાધલપુર ગામમાં
આપી. ૨000ની સાલમાં મૂળ ઝાલાવાડના પણ હાલ શ્રી મગનલાલ
રાજકોટ મુકામે સ્થાયી થયેલા લીંબડી અજરામર સંપ્રદાયના લલુભાઈ ખંધાર અને
મોભીઓની એક સભા મળી જેમાં રાજકોટમાં એક લીંબડી કાંતાબેન નામના ધર્મપ્રેમી,
અજરામર સંપ્રદાયનું સ્થાનક સ્થપાય તેવી વાત આવી. આ વૈયાવચ્ચપ્રેમી, શાસનવત્સલ દંપતિનો વસવાટ. આ દંપતિ
માટે ગાદીપતિ પૂ. નરસિંહમુનિ મ.સા., પૂ. ભાવચંદ્રજી પ્રથમથી જ ઘણું ભાવિક અને
મ.સા., પૂ. ભાસ્કરમુનિ મ.સા., પૂ. પ્રકાશમુનિ, પૂ.
નિરંજનમુનિ આદિ સંતો સમક્ષ વાત મૂકવામાં આવી. વળી ધર્મમાં અડગ નિષ્ઠા ધરાવતું હતું. ઉભયકાળ પ્રતિક્રમણ,
આ સાથે જ મુંબઈના વરિષ્ટ મંડળના વડા છબીલભાઈ શેઠ, સામાયિક, સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ સહિતની
ભરતભાઈ શેઠ, ચાંપશીભાઈ નંદુ, ડી.ટી. નિસરસાહેબ, ધર્મક્રિયાઓમાં ઓતપ્રોત રહેતું. આ દંપતિને ત્યાં ૧-૧૧
રમણિકભાઈ છાડવા, વેલજીભાઈ ગડા, ભરતભાઈ ડેલીવાળા ૧૯૫૩ના રોજ શ્રી મધુભાઈનો જન્મ થયો. માતાના ગર્ભમાં
વગેરે પાસે વાત મૂકવામાં આવી. દરેકે આ પ્રસ્તાવ વધાવી આવ્યા ત્યારે ઘરની બહારના મોટા ચોગાનમાં, ઘરમાં વગેરે
લીધો. સ્થાનક બનાવવા માટેની બધી વ્યવસ્થા પણ થઈ. પણ ઘણી જગ્યાએ મધપૂડા થયેલ આથી તેમનું નામ મધુભાઈ
“સારા કાર્યમાં સો વિદન” કહેવતની જેમ આમાં પણ અડચણ પાડવામાં આવ્યું. મધપૂડા થયેલા તેથી સંતોએ પણ એ નામ
ઊભી થઈ. સૂચવેલ.
અન્ય સંપ્રદાયે વિરોધ ઊભો કર્યો કે આવું સ્થાનક ન મધુભાઈનું બાળપણ ધાધલપુરમાં જ વીત્યું.
થઈ શકે. તે માટે કોર્ટમાંથી “એ” લેવામાં આવ્યો. સ્થાનક બાલમંદિરથી s.s.c. સુધીનો અભ્યાસ વિંછીયા મુકામે કર્યો.
બનાવવાની શરૂઆત લગભગ ૨૦૦૧માં થઈ. કોર્ટ કાર્યવાહી હાઈસ્કૂલમાં પ્રિન્સીપાલ તરીકે શ્રી બળવંતરાય રાવળ હતા
ચારથી પાંચ વર્ષ ચાલી. ઉપાશ્રયના નિર્માણમાં જેઓ સતત જેમણે મધુભાઈને અભ્યાસ માટે ખૂબ જ પ્રોત્સાહિત કરેલા.
ખડે પગે તૈયાર રહેતા તેવા મધુભાઈ, નટુભાઈ તલસાણીયા, B.com.નો અભ્યાસ રાજકોટ P.D.M. કોલેજમાં અને
પ્રવીણભાઈ બોરડીયા, વિજયભાઈ શાહ વગેરેને સ્થાનક ન L.L.B.નો અભ્યાસ A.M.P. કોલેજમાં કર્યો. ચાર ભાઈ અને
નિર્માણ થાય તે માટે સતત સમજાવવામાં આવ્યા. મધુભાઈ છ બહેનોમાં મધુભાઈ ૯મા નંબરનું સંતાન. તેમનો L.L.B.નો
મુખ્ય હતા તેમને શામ-દામ-દંડ-ભેદ દ્વારા આ કાર્ય ન કરવા અભ્યાસ ચાલુ હતો ત્યારે જ માતા-પિતા સ્વર્ગે સંચર્યા. આર્થિક
ઘણું દબાણ કરવામાં આવ્યું, પરંતુ દેવ-ગુરુ-ધર્મમાં જેમને સ્થિતિ ઘણી સામાન્ય હતી. પોતે નોકરીની સાથે અભ્યાસ
અડગ શ્રદ્ધા હતી તેવા મધુભાઈ ટસના મસ ન થયા. કોઈ કરતાં-સંઘર્ષ કરીને આગળ આવ્યા.
નબળા મનનો માનવી આ જગ્યાએ હોત તો ખસી જાત પણ ૧૯૭૬માં ઇન્કમટેક્ષ-સેલટેક્ષના સલાહકાર તરીકે
મધુભાઈ હિંમત હાર્યા વિના શાસનની પ્રભાવના કરવા માટે કારકિર્દી જમાવી. ૧૯૭૯માં તરણેતરનિવાસી મનસુખલાલ
આગળ વધ્યા. ફળસ્વરૂપ ૨૦૦૪માં ખૂબ સુંદર ઉપાશ્રયનું પાનાચંદ શાહની પુત્રી સારિકાબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. નિર્માણ થઈ ગયું. દામ્પત્યજીવનના ફળસ્વરૂપ બે સંતાનોમાં મોટો પુત્ર ધવલ
નાનપણથી જ શાસનસેવા માટે તત્પર મધુભાઈ પિતાના પગલે એડવોકેટ બની તેમની સાથે કાર્યભાર સંભાળે
શ્રમજીવી જૈન સ્થાનકવાસી ટ્રસ્ટમાં ૧૯૯૩થી ટ્રસ્ટી છે, શ્રી
Jain Education Intemational
ation Intermational
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org