SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૧૦૫ ન્યાલચંદભાઈ શિવામ્બુ ચિકિત્સા, એક્યુપ્રેશર, જ્યોતિષશાસ્ત્રમાં નિરપેક્ષ, નિઃસ્વાર્થ અને નિર્મળ પ્રવૃત્તિની જ્યોત ગમે ઊંડો રસ લેતા. શિવામ્બના પીઢ પ્રચારક અને ઉપાસક એવા તેવા પડકારો–પ્રતિકૂળતાઓ ઝીલવા છતાં ઝાંખી પડતી નથી, શ્રી ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના તો તેઓ પણ અંગત તેમ સાંસારિક ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવતા રહીને પણ સલાહકાર અને પ.પૂ. જનકમૂનિ મહારાજ સાહેબના અંગત પ્રવિણાબહેનની પ્રભુભક્તિનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો અને મિત્ર બની ગયા હતા. તેમની આવી અખંડ ઉપાસનાના પ્રતાપે શ્રી ન્યાલચંદભાઈ જેવા સિદ્ધિ-પ્રસિદ્ધિના પ્રલોભનથી સદા દૂર રહેતા દ કેતા ધર્માનુરાગી, પરોપકારી અને સેવાનિષ્ઠ પતિરૂપે તેમની મારાર ન્યાલચંદભાઈએ પોતાના સંપર્કમાં આવેલા દરેકને કરકસર, ભાવભક્તિસભર રચનાઓને અનરુ અનુમોદન મળ્યું. સાદગી, પ્રામાણિકતા અને શ્રેષ્ઠતાની દીક્ષા આપી હતી. શ્રી ન્યાલચંદભાઈ સાથે પ્રભુતામાં પગલા માંડ્યા પછી જિંદગીની પ્રત્યેક પળને સાર્થક કરનારા આ પુણ્યાત્માએ પ્રસનદામ્પત્યની કેડી પર સતત પ્રોત્સાહક પીઠબળ મળવાથી નવરાત્રિની આઠમના હવનના અને આયંબિલના પવિત્ર દિને પ્રવિણાબહેનને વર્ષોથી મોઘેરી મૂડીની જેમ સાચવી-સંઘરી ૭૮ વરસની ઉંમરે જીવનલીલા સંકેલી દીધી પણ તેમણે રાખેલાં છૂટાંછવાયાં કાગળિયાને ગ્રંથસ્થ કરવાનો સુયોગ પ્રગટાવેલી જ્ઞાનની જ્યોત અને સત્યનિષ્ઠાનો સમૃદ્ધ વારસો સાંપડ્યો, જેના ફળસ્વરૂપે “ભક્તિગુંજન : ભાગ ૧-૨' “ભાગ સદીઓ સુધી ભાવિ પેઢીઓને એક જ સંદેશ આપે છે કે – ૩-૪ શાસનદેવની પ્રસાદી' નામે પુસ્તકો પ્રગટ થયા. જીવતાં જો આવડે, તો જાહોજલાલી જિંદગી, તેમનાં ભજનો-સ્તવનોમાં પાને પાને પ્રભુ મહાવીર જીવતાં ના આવડે, તો પાયમાલી જિંદગી.” સ્વામી અને જૈન તીર્થકરો પ્રત્યેની અતૂટ–અખૂટ શ્રદ્ધા તેમ જ શ્રીમતી પ્રવિણાબહેન ન્યાલચંદભાઈ સદા તેમની નિશ્રામાં રહેવાની ઝંખના પ્રગટ થઈ હોવાથી તમામ ધર્મપ્રેમીઓ, ગીત-સંગીત રસિકો અને શ્રદ્ધાળુ જૈનોએ ગોપાણી આ પુસ્તકોને ઊમળકાભેર આવકાર્યા. કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ ! સુશીલ અને સમૃદ્ધ પિતા શ્રી શશીકાન્ત ત્રિભોવનદાસ સરોવરમાં રહીને મુખ ઊંચું રાખે છે સરોવરથી. શાહ (ચશ્માવાળા) અને વાત્સલ્યમૂર્તિ માતા શ્રીમતી ક્યા સ્થળે, ક્ય સમયે અને કઈ તારીખે જન્મ લેવો એ શાંતાબહેનનો સંસ્કારવારસો અને ભક્તિરત જીવનને અનુમોદન કોઈ પણ મનુષ્ય નક્કી કરી શકતો નથી. કેમ કે, જન્મ, જીવન આપનારા પતિ શ્રી ન્યાલચંદભાઈ. આ બંનેની પ્રેરણાના સુભગ ને મૃત્યુના ઘડી-પળમાં ઈશ્વરેચ્છાને આધીન છે. પરંતુ જન્મ સમન્વયને પરિણામે ગોપાણી-દંપતીના કુલદીપકો શ્રી ગૌરવ લીધા બાદ જિંદગીને સફળ, સાર્થક કરવાની સ્વતંત્રતા પ્રભુના અને શ્રી રાકેશને માતાની સર્જનક્ષમતાનો ગાઢ પરિચય થયો પ્રસાદરૂપે જેને મળે એ માનવી સદ્ભાગી કહેવાય અને આવી અને સંતાનોના આત્મીય અનુરોધને કારણે પ્રસ્તુત પુસ્તકો નસીબદાર વ્યક્તિ પોતાના આયુષ્યની ક્ષણેક્ષણ પ્રભુભક્તિમાં, પ્રકાશિત થયા. તેની સાધના-આરાધનામાં વિતાવે એ ખરેખર પુણ્યશાળી ભજનોના રંગમાં અને સ્તવનોના સંગમાં રંગાયેલા આત્મા ગણાય. શ્રીમતી પ્રવિણાબેન ન્યાલચંદભાઈ ગોપાણીની ગોપાણી પરિવારની ઊંડી ધર્મપ્રીતિનો પ્રાણવાન અને પુણ્યશીલ જીવનયાત્રા આવા જ એક ભાગ્યશાળી પુણ્યાત્માના સ્નેહ - વારસો પ્રવીણાબહેનની પુત્રવધૂઓ શ્રીમતી દર્શના અને શ્રીમતી સમર્પણની પ્રેરક-પ્રોત્સાહક સંસ્કાર-સમૃદ્ધ ભાવયાત્રા છે. સોનલમાં તેમ જ તેમનાં પૌત્ર-પૌત્રીઓ ચિ. દીપાલી–સલોની કુલીન કટુંબમાં જન્મેલા પ્રવીણાબહેને શિશુવયમાં જ અને ચિ. મિતાલી-દિવ્યેશની રગેરગમાં રણઝણી રહ્યો છે. જાણે પોતાના જીવનની દિશા નક્કી કરી લીધી હોય તેમ સમસ્ત જીવોના જીવનબાગ આવા વિરલ, પુણ્યશાળી, ભક્તિરસની ધારામાં પોતાના હૈયાને તરબોળ રાખ્યું. કશી પણ જિનશાસન-અનુરાગી પરિવારની સંસ્કાર-સૌરભથી અપેક્ષા વગર અને પારિવારિક જવાબદારીઓની ઉપેક્ષા કર્યા મઘમઘતા–મહેકતા રહે તેમ જ તેમનાં હૈયાં ભવોભવ ભક્તિવગર જળમાં કમળની જેમ ખીલતા રહીને કેવળ અંત:સ્ફરણા ગુંજનથી અને અહર્નિશ અરિહંતના રટણથી રણકી રહે એ જ અને અંતરસૂઝથી હૈયામાં ઉભરાતી ઊર્મિઓને કાગળ પર અભિલાષા સાથે જય જિનેન્દ્ર. ઉતારી ભજનો-સ્તવનોની સર્જનધારા વહેતી રાખી. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy