SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. ૧૦૩૩ - પછી “બાર એટ લો'ની પદવી મેળવવા માટે ઇંગ્લેન્ડ ગયેલા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રૂપિયા સો કરોડના દાનથી અદ્યતન બાલ્યાવસ્થામાં મૂળી (જિલ્લો-સુરેન્દ્રનગર)ના પ્રખ્યાત સુવિધા ધરાવતી મેડિકલ કોલેજ અને એ સાથે હોસ્પિટલનું માંડવરાયજીના મંદિરે દર્શન કરીને તેમણે પ્રાર્થના કરેલી છે. નિર્માણ તથા સાથે-સાથે પેરામેડિકલ અભ્યાસક્રમો અને “હે પરમાત્મા! મને નિત્ય હજારેક રૂપિયાનું દાન કરી શકું સંશોધન માટેનું તેમનું ઊંડી સૂઝપૂર્વકનું આયોજન સમગ્ર એવો ધનવાન બનાવજે,” પણ પરમકૃપાળુ પરમાત્મા ભારતને સ્વનિર્ભર વિદ્યાધામ કેવું માનવકેન્દ્રી અને સેવાકેન્દ્રી માંડવરાયજીએ એમને એવા અને એટલા ધનવાન બનાવ્યા છે હોય એનું આદર્શ માળખું પ્રત્યક્ષ ઉદાહરણરૂપે પૂરું પાડે છે. તેઓ હવે હજારનું નહીં પણ દરરોજ લાખો રૂપિયાનું દાન કરે ઉત્તમ વિદ્યાભવનોના નિર્માણ ઉપરાંત વિદ્યાર્થીઓના છે અને ભવિષ્યમાં દરરોજ કરોડો રૂપિયાનું દાન કરવાની નિવાસ માટે છાત્રાલય-હોસ્ટેલ નિર્માણ માટે પણ તેઓ પૂરા . ઇચ્છા ધરાવે છે. તેમની આવી ઉદાર સખાવતને કારણે ૫00 પ્રોત્સાહક રહ્યા છે. કડીનું કન્યા છાત્રાલય, બક્ષીપંચનાં જેટલાં વિદ્યાધામોનું નિર્માણ તેમના દ્વારા શક્ય બન્યું છે. છાત્રાલયો, વનવાસી વિદ્યાર્થી માટેનાં એમના વિસ્તારમાંનાં નાનામાં નાનું ગામડું હોય, જ્યાંના માણસોને કોઈ મોટા છાત્રાલયો, યશોવિજયજી ગુરુકુળ-પાલિતાણા, બોયઝ ગજાના માણસ સાથે ઓળખાણ ન હોય, પણ દીપચંદભાઈનો હોસ્ટેલ–સોનગઢ જેવાં અનેક સુવિધાપૂર્ણ છાત્રાલયોનાં નિર્માણ સંપર્ક કરે અને એમની નિરાશા ટળી જાય. જે ગામ સાથે, માટે પણ પૂરા પ્રોત્સાહક રહ્યા. અનેક યુવાનોની કારકિર્દીના જે પ્રજા સાથે દીપચંદભાઈને કંઈ પણ સંબંધ નથી, જ્યાં ઘડવૈયા બનીને, ભારતના તેજસ્વી વિદ્યાર્થીને વિકાસની તક ક્યારેય એમને જવાનું નથી ત્યાં પણ નિ:સ્વાર્થ ભાવથી, નરી પૂરી પાડીને તેમણે મોટી રાષ્ટ્રસેવા કરી છે. શિક્ષણ પ્રીતિથી અને માનવતાવાદી દષ્ટિબિંદુથી તેઓ પોતાની વિદ્યાભવનનિર્માણ, છાત્રાલયનિર્માણ ઉપરાંત વિદ્યાકીય સિદ્ધિલક્ષ્મીને વહાવે છે. ઉદાર અનુદાન કરે છે અને સંસ્થા ઉપકરણોની સહાય પણ તેઓ કરતા રહ્યા છે. સૌરાષ્ટ્ર સાથે પોતાનું નહીં પણ પુત્રો, પૌત્ર, પૌત્રી, પત્ની અને યુનિવર્સિટીમાં કયૂટર, સેમિનાર હોલ, પીએચ.ડી. લેબોરેટરી, પુત્રવધૂઓને દાન આપવાની સતત પ્રેરણા આપવાના હેતુથી રીડિંગ રૂમ અને ગ્રંથાલય કે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ તેઓનાં નામ જોડીને એક વિદ્યાલયનું નિર્માણ થાય એ માટે અંગે પણ અનુદાન ફાળવતા, જરૂરિયાતમંદને જરૂરી વિદ્યાકીય નિર્મમભાવે સહાયભૂત થાય છે. ભારતીય સંસ્કૃતિના ઉદાર સાધનસામગ્રી પૂરી પાડનારા દાતા તરીકે તેઓ હંમેશાં યાદ દાતાઓના, આવા કારણે, તેઓ ખરા અર્થમાં તેજસ્વી રહેશે. ઉપરાંત વિકલાંગ કે શારીરિક ખોડખાંપણવાળા વારસદાર બન્યા છે. વિદ્યાર્થીઓ માટે પણ વિદ્યાકેન્દ્રોના તેઓ જનક રહ્યા છે. આ પ્રાથમિકથી માંડીને પોસ્ટગ્રેજ્યુએટ અને પીએચ.ડી. ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓને આર્થિક સહાય, વિદેશના ઉચ્ચ કક્ષા સુધીના શિક્ષણ માટે તેઓ અનુદાન આપતા રહ્યા છે, અભ્યાસ માટે મદદરૂપ થવા માટેની તેમની તત્પરતા તેમની ઉપરાંત આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ, કૃષિ, નરી વિદ્યાકીય પ્રવૃત્તિની પરિચાયક છે. સંશોધન માટે અનુદાન એન્જિનિયરિંગ, ફાર્મસી, આઈ.ટી.આઈ. અને પોલિટેક્નિક એ પણ તેમનો દાતા તરીકેનો એક અભિનવ અભિગમ રહ્યો જેવી વિદ્યાશાખાને આવરી લેતો તેમનો દાનપ્રવાહ ભારે વ્યાપક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતીભવનનું જૈન એકેડેમી છે. કોઈ પણ પ્રકારની જ્ઞાતિ, જાતિ અને ધર્મના ભેદભાવ રિસર્ચ સેન્ટર, ચેન્નાઈની અહિંસા રિસર્ચ ફાઉન્ડેશન, વગર સમગ્ર સમાજ માટે દાનનો પ્રવાહ વહેવડાવી રહેલ અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી જેવી દીપચંદભાઈ એ રીતે માનવસેવાના વ્રતધારી છે. તેમની વ્યાપક સંશોધન સંસ્થાઓ દ્વારા ઉચ્ચ પ્રકારનું સંશોધન થાય એ માટે ધર્મભાવના તેમને ખરા અર્થમાં આપણી ભવ્ય તેઓ મદદરૂપ થતા રહ્યા છે. મહાજનપરંપરાના ઉજ્જવળ અને તેજસ્વી વારસદાર તરીકે આરોગ્યક્ષેત્રે આયોજનપૂર્ણ અને ઉમદા અનુદાન : સ્થાપે છે. આસામ, બિહાર અને ગુજરાતનાં આ વિદ્યાલયો માટે તેમણે પૂરી અનુકંપા, સદ્ભાવ અને સમભાવથી જે રીતે ભારતની મોટી સમસ્યા આરોગ્ય વિષયક સુવિધા પ્રાપ્ત અનુદાન અર્પણ કરીને વનવાસી પ્રજાના વિકાસમાં યોગદાન કરવી તે છે. સરકારી સહાય કેટકેટલે સ્થાને પહોંચી શકે. આપ્યું એ તેમના સંવાદી વ્યક્તિત્વનું ઊજળું ઉદાહરણ છે. સમાજનો કેટલો બધો ભાગ સુવિધાથી વંચિત રહેતો હોય છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy