SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૪ જિન શાસનનાં સમાજ નીરોગી હોય, સશક્ત હોય, માનસિક રીતે સ્વસ્થ હોય મદદ કરી એ એમની પ્રાણીપ્રીતિ અને જીવદયાનું ભારે ઊજળું તો એ સમાજ દ્વારા જ રાષ્ટ્ર ખરા અર્થમાં વિકાસ-વિસ્તાર ઉદાહરણ છે. સાધીને રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડી શકે. આવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા ઉપરાંત પંખીઓ માટે ઉમદા વિચારથી તેમણે આરોગ્ય ક્ષેત્રે અનુદાન માટે જે ચણનું, પરબનું અને અવેડાનું તેમનું આયોજન અવિરતપણે આયોજન કર્યું તેમાંથી માનવમાત્ર માટેની તેમની ખેવના પ્રગટ ચાલે છે. કીડીને માટે કીડિયારાની વ્યવસ્થા, માછલાંને ખોરાક, થાય છે. કૂતરાને રોટલા મળી રહે એ માટેનું તેમનું આયોજન તેમની મધ્યપ્રદેશના ઇન્દોર-ઉજ્જૈન જેવાં મહાનગરોમાં ખરી–નરી જીવદયાપ્રીતિ અને ખરા જૈન શ્રાવક-શ્રેષ્ઠીની આરોગ્યધામો અને આરોગ્ય વિદ્યાલયો ઊભાં કરીને પોતે વ્યક્તિમત્તાનો પરિચય કરાવે છે. એકલા હાથે કરોડો રૂપિયાનું દાન આપીને એક અનોખું કતલખાને જતી ગાયોને બચાવવી, ગૌશાળામાં, - ઉદાહરણ પૂરું પાડ્યું છે. પાંજરાપોળમાં માંદા પડેલાં પશુઓની સાર-સંભાળ માટે માત્ર આરોગ્યક્ષેત્રે ભવનનિર્માણ અને વિદ્યાલય નિર્માણ તથા આપત્તિ અને દુષ્કાળ સમયે જ નહીં, પરંતુ પછી પણ તેઓ સંચાલન ઉપરાંત બ્લડબેન્કના નિર્માણ માટે તેમણે કરેલી મદદ અવિરતપણે મદદરૂપ થતા રહે છે. પણ મહત્ત્વની છે. પ્રાણી, પક્ષીઓ માટેની હોસ્પિટલનો ઉમદા પૂરપીડિતોને, વાવાઝોડાગ્રસ્ત અને ભૂકંપપીડિતોને પણ વિચાર તો આવા અનુકંપાશીલ હૃદય ધરાવતા દીપચંદભાઈને મોરબી, દક્ષિણ ગુજરાત, કચ્છ અને લાતુર કે ઓરિસ્સામાં જ આવે. તેમનું વ્યાપક દૃષ્ટિબિંદુ અહીં પણ દૃષ્ટિગોચર થાય તેઓ ભારે સહાયભૂત થયેલા. કચ્છના ભૂકંપ પછી ખૂબ છે. વિવિધ પ્રકારના નિદાનકેમ્પો, બ્લડડોનેશનના કેમ્પો, ખાસ ટૂંકાગાળામાં 800 શાળાઓ બાંધી આપેલી. તેમનું અનુદાન કરીને હાડકાં, પોલિયો, આંખ અને કેન્સર જેવા જનરલ આવી રીતે આપત્તિગ્રસ્તો માટે ભારે સમયસરનું, ભારે મેડિકલ કેમ્પોનું આયોજન ઉપરાંત અસાધ્ય રોગ ધરાવતાં આવશ્યકતાવાળું અને ખરા અર્થમાં પરિણામદાયી બની રહ્યું રોગીઓને ભારે મોટી રાહત તેઓ નિયમિત રૂપે અનેક જગ્યાએ પૂરી પાડે છે. ૨૫000થી પણ વધુ હૃદયરોગના, થેલેસેમિયાના અને કેન્સરના રોગથી પિડાતા દર્દીને પણ નિરાધારોના આધાર માટે અનુદાન : નિમયિતરૂપે તેઓ મદદ કરે છે. શિક્ષણ, આરોગ્ય અને આપત્તિગ્રસ્તો માટે દાનની આપત્તિગ્રસ્ત પીડિતો માટે અનુદાન : ગંગા વહેવડાવનારા દીપચંદભાઈ ગાર્ડે નિરાધારો માટે પણ ભારે સ્નેહથી, નર્યા નિઃસ્વાર્થ ભાવથી આધારરૂપ અને દાનવીર દીપચંદભાઈ ગાર્ડીના વ્યક્તિત્વની એક સહાયભૂત બની રહ્યા છે. તેમનું આ પગલું પણ તેમની વિશિષ્ટતા એ પણ છે કે, એમને ખ્યાલ આવે કે કુદરતી દાનશીલ વ્યક્તિમત્તાનું આગવું ઉદાહરણ છે. રાજકોટમાં આફતોનો સમાજે ભોગ બનેલ છે, તો તેઓ ત્યાં પણ ચૂપચાપ દીકરાનું ઘર” જેવા વૃદ્ધાશ્રમનું નિર્માણ તેમના મોટા પહોંચીને દાનગંગા વહેવડાવે છે. અનુદાનથી શક્ય બન્યું. બહેરાંમૂગાં શાળા કે અનાથાશ્રમના ઈ.સ. ૧૯૮૭માં સતત ત્રણ વર્ષ સુધી દુષ્કાળની નિર્માણમાં પણ તેઓનું ભારે મોટું અનુદાન રહેલું છે. આપત્તિ આવી પડેલ, ત્યારે તેમણે એક લાખ જેટલા વિધવા અને ત્યક્તા બહેનોને રોજગારી મળી રહે, ઢોરવાડાઓમાં ગાય, ભેંસ, બળદ, ઊંટ, ઘેટાં-બકરાં જેવાં સ્વમાનભેર તેઓ પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકે એ માટે પ્રાણીઓને સમગ્ર ગુજરાતમાં સાચવેલાં. આટલી મોટી તેઓ અનેકરીતે મદદરૂપ થતા રહે છે. સંખ્યામાં ગુજરાતને ગામડે-ગામડે ઢોરવાડામાં નીરણ, પાણી માટે તેમણે જે આયોજન કર્યું, ક્યાંય કોઈને તકલીફ ન પડે વિવિધ સેવાકીય સંસ્થાઓમાં સેવા પ્રદાન : અને મદદ માટે દોડધામ ન કરવી પડે તેવું વ્યવસ્થાતંત્ર તેમની દાનશીલવૃત્તિને કારણે અનેક સેવાકીય ગોઠવ્યું. પશુઓના પાલકોને ઢોરવાડામાં જ બધી મદદ મળી સંસ્થાઓનું અસ્તિત્વ શક્ય બન્યું છે. એવી બધી સંસ્થાઓમાં રહે એ માટે ખડેપગે રહીને ઉપરાઉપરી ત્રણ-ત્રણ વર્ષ સુધી આર્થિક અનુદાન ઉપરાંત તેમનું અનુભવપૂત માર્ગદર્શન પણ છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy