SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૦૩૧ દોશી પૂનમચંદ બાલુભાઈ ત્યાગી, તપસ્વી, શાસનના અનુરાગી કચ્છદેશમાં વિજય શેઠ, વિજયા શેઠાણી હતા. પરંતુ શ્રાવિકારત્ન કોકીલાબેન સોરઠમાં (ઉન્નતપુર) ઉનામાં દોશી પૂનમચંદ બાલુભાઈ તેમની કાઠીયાવાડનું જેતપુર શહેર. પોરવાડ જ્ઞાતિ. બે ભાઈનું સહચારી પત્ની વિજયાબેન-દાંપત્ય જીવનમાં બંને શ્રાવકાચાર કુટુંબ. મોટાભાઈ વલ્લભદાસ ફૂલચંદ, નાનાભાઈ ઈશ્વરલાલ પ્રતિક્રમણ, પૂજા, સામાયિક, પરમાત્માની ભક્તિ, સાધુની સેવા, ફૂલચંદ તેને બે પુત્રો, બે પુત્રીઓમાં મોટા કોકીલાબેન. સંસ્કારસુપાત્રદાન, જીવદયા, સાધર્મિક ભક્તિ, શ્રાવકના કર્તવ્યનું સંપથી બંને કુટુંબ સમૃદ્ધ. ગળથુથીના સંસ્કાર, બાલ્યકાળથી પરીપૂર્ણ પાલન કરી રહ્યા છે. પ્રભુ પ્રત્યે, શાસનપ્રત્યે અવિહડ દર્શન-પૂજા-સામાયિક-પ્રતિક્રમણથી જીવન. વ્યાવહારિક અભ્યાસ રાગ તો ગુરુ પ્રત્યે. સાધુપદ પ્રત્યે તો કાલા-ઘેલા થઈ જાય છે! એફ.વાય. બી.એ. સુધી કરેલ. ધાર્મિક અભ્યાસ ચાર પ્રકરણ, પૂ. સા. પાયશાશ્રીજી મ. (માસી મ. થાય)ની પ્રેરણાથી ત્રણ ભાષ્ય, કર્મગ્રંથાદિ કરેલ. જેતપુરની જૈન પાઠશાળામાં વગર જીવનમાં રગ-રગમાં ધર્મભાવનાની જ્યોત જલી રહી છે. આ વેતને બાવીસ વરસ સુધી બાળક-બાલિકાને ભણાવેલ. પૂ. સાધુદંપતીનું ચતુર્થપાલનમાં આગવું સ્થાન છે. શ્રી અજાહરા તીર્થમાં સાધ્વીજી મહારાજના સંપર્કમાં આવ્યા, સંયમ લેવાની ભાવના દરેક સંસ્થામાં-પાલિતાણામાં અભૂતપૂર્વ યોગદાન છે. જાગી, ઘરના વડીલોની સંમતિ ન મળતાં ઘીનો ત્યાગ કરેલ છે. ડૉ. નીતિલાલભાઈ કોઈ પૂર્વકર્મના સંયોગો એવા ઊભા થયા કે ચારિત્ર લઈ શક્યા શ્રી અંતરિક્ષ તીર્થ માટે ઝઝુમ્યા છે. ત્રીસ-ત્રીસ વરસ નથી. આજીવન બ્રહ્મચર્યવ્રતધારી છે. શાસન પ્રત્યે દાઝ, સંઘમાં સુધી ટ્રસ્ટી તરીકે રહેનાર શાહ પ્રેમચંદ વિઠ્ઠલભાઈનો પરિવાર જરાપણ ખોટું ન ચલાવે. શ્રી નવપદની ઓળી, વર્ધમાન તપ, ડૉ. નીતીલાલભાઈ. તેમના ધર્મપત્ની ઇંદુમતીબેન, અનેક સાધુ- વીશસ્થાનક તપ, વરસીતપ, ત્રણ ઉપધાન, નાના-મોટા તપ વગેરે સાધ્વીજી મ. તેમજ પૂ. પં. ચન્દ્રશેખર વિ.મ., પૂ.આ. આચાર્ય કર્યા છે. ૫. સાધ્વીજી પદ્મયશાશ્રીજી મહારાજની કાયમ સેવા કરી રત્નસુંદરસૂરિ મ.સા.ના પ્રતિબોધથી ધર્મ પામ્યા છે. કચ્છ, રહ્યા છે શાસનરૂપી આંબાવૃક્ષના કોકીલાબેન શાસનગૌરવ છે. કાઠીયાવાડ, સૌરાષ્ટ્ર, સોરઠ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, ભારતભરના તીર્થોની સ્પર્શના કરી છે. આકોલામાં દેરાસરમાં - પરમપદના એ પથિકોને વંદન | પ્રભુજીની પ્રતિષ્ઠા, આલીશાન ઉપાશ્રયમાં યોગદાન સારું શાસન માટે, ધર્મરક્ષા માટે, સંઘ માટે જેણે આપેલ છે. પરિવાર ધર્મનિષ્ઠ છે. મોટા પુત્રી-જમાઈ ડૉક્ટર છે. દેહની આહુતી આપી છે, ઉપસર્ગપરિષહ સહ્યા છે. સાતેય ક્ષેત્રમાં વિપુલ ધનનો વ્યય કરે છે. પૂ. સાધ્વીજી એવા કેટ-કેટલાય એવા મહાત્માઓ છે. પોતપોતાની પદ્મયશાશ્રીજી મ.સા. (માસી મ. થાય) તેમની પ્રેરણાથી સાધના-આરાધના-તપ-જપ દ્વારા પરમપદે પહોંચ્યા છે. પરમાત્મભક્તિ ગુરુસેવા–ધર્મારાધના અત્યુત્તમ કરે છે. ભારતભૂમિ એટલે સંતો, મહંતો, ધર્મપ્રભાવકો, શ્રી ઉષાબેન રમેશકુમાર મહેતા ત્યાગી, તપસ્વી, જ્ઞાની, ધ્યાની એવા શાસન| ઉગતી ઉષા જેમ ધરા પર કિરણો પાથરે છે એવા આ પ્રભાવશાલીની ખાણ છે, ' ઝળકતા--તેજસ્વી રત્નો છે ઉષાબેન રમેશકુમાર મહેતા, કલકત્તા. એક પુત્ર છે, પુત્રવધૂ પાક્યા છે. એ મહાત્માઓને વંદન કરીએ! પ્રપુત્ર-પ્રપૌત્રી. ઉષાબેનના નણંદે દીક્ષા લીધેલ. ઉષાબેન પણ ધગધગતી શીલા પર સંથારો કર્યો! દાન ધર્મમાં આગળ, સુપાત્રદાન, સાધર્મિક ભક્તિ પણ જોરદાર. નાની-મોટી અનેક તપશ્ચર્યા, વર્ધમાન તપ, વીશ મસ્તક પર વાધર વીંટાણી! - આખા શરીરની સ્થાન, તપ, વરસીતપ, ૫00 આયંબિલ તપ વગેરે કલકત્તામાં, ચામડી ચડ-ચડ ઉતારી! જ શરીર ભાલાથી પાલિતાણામાં પ્રભુ પધરાવેલ. શ્રાવકાચારનું પાલન, નિરંતર વિંધાણું! - મસ્તક પર સગડી મૂકાણી! - કડવ પરમાત્માની પૂજા, સામાયિક પ્રતિક્રમણ, પ્રભાવના સાતેય શાક વાપરી ગયા! * પશુએ આખા શરીરે બચકા ક્ષેત્રોમાં સારો ધન વ્યય કરે છે. ભારતભરના જૈન તીર્થની ભરી ભક્ષણ કર્યું! * ૫૦૦ શિષ્યને ઘાણી પીલ્યા! સ્પર્શના કરી છે. પૂ. સાધ્વી પદ્મયશાશ્રીજી મ.સા. (માસી મ.) રજૂઆત : પૂ. સા.શ્રી પદ્મયશાશ્રીજી મ.સા. ની અત્યુત્તમ ભક્તિ કરે છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy