SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૦ જિન શાસનનાં સંયમજીવનની તાલીમ લેવા માંડી. પ્રત્યેની સજાગતા, વડીલોના બહુમાન પ્રત્યેની સતર્કતા, વિરાગભાવની પુષ્ટિ, સંયમ જીવનની શુદ્ધિ, આશ્રિતવર્ગમાં જીવનઘડતર માટેની આતુરતા, વિજાતીય ગુરુપરતંત્ર્યભાવ, સરળતા, ભદ્રિકતા, નિખાલસતા, વિનય, પરિચય પ્રત્યેની કઠોરતા, કડક શિસ્તપાલન, ઇન્દ્રિયસંયમ, ભક્તિ, વડીલજનોની વૈયાવચ્ચ, પરાર્થભાવના, દાક્ષિણ્ય, પરોપકાર આદિ અનેક ગુણોને લીધે ૮૭ જેટલી બહેનોને દીક્ષાહૃદયની ઉદારતા નિઃસ્વાર્થભાવે ઉપકાર આદિ અનેક ગુણો પ્રદાન નિમિત્ત બનવા દ્વારા સાધ્વીવૃત્ત તથા ૨૦ જેટલા જીવનમાં આત્મસાત્ કર્યા. તેથી જ સહુથી નાનાં હોવા છતાં મુમુક્ષુના સાચા અર્થમાં ' નાના હોવા છતાં મુમુક્ષુનાં સાચા અર્થમાં વાત્સલ્યમયી “મા” બન્યા. અવધૂત યોગી પૂજ્યપાદ કનકસૂરીશ્વરજી મહારાજનાં કૃપાપાત્ર જે સમયે કચ્છ-વાગડમાં સંતોનું વિચરણ ક્વચિત્ જ બન્યા. ગુરુદેવ ચતુરશ્રીજી મહારાજને પણ એમના પ્રત્યે વિશેષ જોવા મળતું; લોકો ભદ્રિક છતાં અજ્ઞાનતા-જડતા વિશેષ જોવા સ્નેહભાવ રહેતો. તેથી જ માત્ર ૪ વર્ષના ટૂંકા દીક્ષાપર્યાયમાં મળતાં, તેવા સમયે વાગડના ગામડે ગામડે વિચરણ કરીને પૂ. પણ પોતાનાં ગુણીજી સાધ્વીજી રતનશ્રીજી મહારાજની સેવા ગુણીજી તથા દાદી ગુણીજીની ઇચ્છાનુસાર અનેક માટે મૂકી દીધાં અને પોતે પણ કોઈપણ જાતના ખચકાટ વિના આત્માઓના જીવનમાં સુસંસ્કારોનું સિંચન કરી, પાપમય જીવન ગુર્વાજ્ઞાન પ્રસન્નતાથી સ્વીકાર કર્યો. ભુલાવીને સન્માર્ગે વાળીને, સાચા શ્રાવક-શ્રાવિકા બનાવ્યા. સંસારી બહેન અંતિમ સમયની આરાધના માટે મોટી સર્વ પ્રત્યે અપાર વાત્સલ્ય-સમાનતા, કાર્ષક વ્યક્તિત્વ અને બહેન ગુરુણીજીની નિશ્રામાં ખાસ આવેલ, ત્યારે પણ પૂ. પ્રકૃષ્ટ પુણ્યોદયને કારણે ૮૯ શિષ્યાઓ પર જ નહી, પરંતુ આચાર્ય ભગવંતે તેમને અંજાર વિહાર કરવાની આજ્ઞા કરી કે કચ્છની સમગ્ર જનતા પર તેઓશ્રીનો પ્રભાવ આચાર્યતુલ્ય તરત સાંજે જ વિહાર કરી ગયા. તે જ રાત્રે બહેન પરલોક પથરાયેલો હતો. દીર્ઘદૃષ્ટિ, કાર્યની આગવી સૂઝ, નિઃસ્વાર્થભાવે સિધાવ્યાં. વિ.સં. ૨૦૦૬ના પૂ.આ.શ્રી કનકસૂરીશ્વરજી મહારાજ સાચું માર્ગદર્શન આદિ ગુણોને કારણે સ્વસમુદાયનાં શ્રમણી તેમજ બાપજી મહારાજની નિશ્રામાં ભણાવવા માટે પંડિતોની ભગવંતો આજે તેમની ખોટ યાદ કરે છે. તેઓશ્રીનો વાગડ ગોઠવણ કરવામાં આવેલ ત્યારે પણ ગુરુણીશ્રી રતનશ્રીજી સમુદાય અને કચ્છ-વાગડ સમાજ ઉપર અનહદ ઉપકાર શ્રેણી મહારાજની કચ્છમાં આવવાની આજ્ઞા થતાં વિલંબ કર્યા વગર છે. ગામડે-ગામડે અનેક ચાતુર્માસો કરી તેમના શિષ્યાએમનાં ચરણોમાં પહોંચી ગયા. પ્રશિષ્યાઓ કરીને અનેક આત્માઓને ધર્મસન્મુખ બનાવ્યા છે. ઉપધાનના પ્રસંગે પૂ. આચાર્યદેવે પ્રશ્ન કર્યો : કેટલા અનેક મુમુક્ષુઓની દીક્ષા માટે પ્રેરણાદાતા બન્યા છે. ઠાણાં રહેવાય? આધાકર્મીના દોષમાં પડવું છે?' અને પાલિતાણા તીર્થે પણ જેની અત્યંત જરૂર હતી તે માતુશ્રી પૂજયશ્રીના આશયને સમજીને શ્વાસની તકલીફમાં પણ ખીમઈબેન લખધીર શીવજી ગડા ધર્મશાળાનું નિર્માણ પણ તેઓશ્રીએ વિહાર કર્યો. સંસારી ભાઈ વચ્છરાજભાઈ કેવા તેમની જ કપા-પ્રેરણા-આશીર્વાદનું ફળ છે. સુપાત્રદાનની એમની પરોપકાર સહાયક થવાનાં પવિત્ર આશયથી જ પૂ. મુનિ પ્રેરણાથી જ આજે પણ પાલિતાણા ખીમઈબેન ધર્મશાળા ધર્મરક્ષવિજય થયાં. પૂ. જંબૂવિજયજી મહારાજ પાસે સંયમ આહારાદિ લાભ માટે પ્રસિદ્ધ છે. તેઓશ્રી જાત પ્રત્યે કઠોર, ગ્રહણ કરીને પૂ. મુનિશ્રી ધર્મચંદ્રવિજયજી મ.સા. બનીને જીવ પ્રત્યે કોમળ, આશ્રિતો પ્રત્યે વાત્સલ્યભાવ હતો. મોટા પ્રત્યે આજીવન પરમ ગુરુભક્ત બન્યા. સમર્પણભાવ અને નાના પ્રત્યેનો વાત્સલ્યભાવ અનોખો હતો. - ગુર્વાજ્ઞાપાલનને પોતાના જીવનનો પ્રાણ બનાવ્યો. પ્રાણના સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યભાવ એ તેમના જીવનની ભોગે, અંતરની લાગણીને અંતરમાં રાખીને, ગુર્વાજ્ઞાને શિરસા અમૂલ્ય મૂડી હતી. જેમ વાતસ્ય વગરની મા ન સંભવે, તેમ વંદ્ય કરી, શિષ્યાગણને આજ્ઞાપાલનના અનોખા પાઠ ભણાવ્યા. વાત્સલ્ય વિના ગુરુ પણ ન સંભવે. આશ્રિતો માટે વાત્સલ્યભાવ તેઓશ્રી લોકલાડિલા, પ્રશાંતસ્વભાવી, નિડર અને વાગડ પ્રાણવાયુ સમાન હોય છે. તેમના આ વાત્સલ્યભાવના કારણે સમુદાય પ્રત્યે સંપૂર્ણ વફાદાર હતા. સંયમજીવનના ૪૭ વર્ષમાં જ તેમના શિષ્યોએ શરીરની નાદુરસ્ત અવસ્થામાં છેલ્લા ૧૦ ત્રણ આચાર્ય ભગવંતો પૂજ્યપાદ કનકસૂરિજી મહારાજા. વર્ષ વિહારમાં પ્રાણપ્યારા ગુરુણીની ડોળી સ્વયં ઉપાડી જીવન પૂ.આ.શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજા, પૂ.આ.શ્રી કલાપૂર્ણસૂરિજી કતાર્થ કર્યા હતાં! ગિરિરાજ શ્રી શત્રુંજયની ૩વાર સ્વયં યાત્રા માની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કર્યું હતું. જિનાજ્ઞાપાલન કરાવીને લહાવો માણ્યો હતો. 4 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy