SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૦૦૯ જુના ડીસા (૧), પાલિતાણા (૬), ભાવનગર (૧), ઘોઘા આદર્શોની વિરલ વિભૂતિ, વાત્સલ્યવારિધિ (૧), ભાભર (૩), રાધનપુર (૪), જામનગર (૧), અમદાવાદ (૧૦), પાટણ (૧૧) પલાંસવા (૨), મહેસાણા (૧), હારીજ પૂ. સાધ્વીજી શ્રી ચંદ્રોદયાશ્રીજી (૧), વાવ (૨), પાલનપુર (૧), નવા ડીસા (૨૦). મહારાજ એમના કુલ આઠ શિષ્યાઓ હતાં : અનેક રીતે સમૃદ્ધિસભર કચ્છ પ્રદેશમાં વ્યાપાર| (૧) સા. મહોદયશ્રીજી, વાવ, દીક્ષા-૧૯૯૦, (૨) સા. વાણિજ્યથી ધમધમતું માંડવી બંદર છે, જ્યાં એક વખત દેશદર્શનશ્રીજી, વાવ, દીક્ષા-૧૯૯૦, (૩) સા. દમયંતીશ્રીજી, પરદેશના ૮૪-૮૪ બંદરના વાવટા ફરકતા હતા. આજેય ત્યાં વાવ, ૧૯૯૨, (૪) લબ્ધિશ્રીજી, પલાંસવા, (પ) ઊંચી ઊંચી મહેલાત, મોટી મોટી હવેલીઓ અને ઉત્તેગ દેવપ્રભાશ્રીજી, અમદાવાદ () નિત્યયશાશ્રીજી (આધોઈ). જિનાલયો એક વખતની સમૃદ્ધિના પ્રતીક સમાં શોભી રહ્યાં છે. (૭) નિત્યાનંદાશ્રીજી, રાધનપુર, (૮) હર્ષપૂર્ણાશ્રીજી, હારીજ નીતિ, સદાચાર, સાહસ, પરોપકાર આદિમાં પ્રતિષ્ઠિત અનેક આમાંથી અત્યારે કુલ ૪ વિદ્યમાન છે. સૌથી મોટા પ્રવર્તિની જૈન શ્રેષ્ઠિઓ આજે પણ સમાજમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. સા. દમયંતીશ્રીજી હાલ ૯૬ વર્ષના છે. શિષ્યા-પ્રશિષ્યાઓનો એવા આ સુરમ્ય માંડવી બંદના સૌભાગ્યશાળી શ્રેષ્ઠિ કુલ સમુદાય ૭૨નો છે. દામજીભાઈ મૂળજીભાઈનાં ધર્મપત્ની સુશ્રાવિકા કંકુબહેનની પૂ. જીતવિ., પૂ. હીરવિ., પૂ. કનકસૂરિજી, પૂ. પવિત્ર કુક્ષિએ વિ.સ. ૧૯૬૫ના ફાગણ સુદ પાંચમે એક દેવેન્દ્રસૂરિજી અને પૂ. કલાપૂર્ણસૂરિજી-એમ એમણે પાંચ-પાંચ પુત્રીરત્નનો જન્મ થયો. ચંદ્ર સમાન સૌમ્ય મુખાકૃતિને જોઈને માતા-પિતાએ પુત્રીનું નામ રાખ્યું ચાંદુ. ગુરુવર્યોની ક્રમશઃ નિશ્રા-આજ્ઞા સ્વીકારી પરમ કૃપા મેળવી હતી. વિ.સં. ૨૦૪૦નું પૂ. કલાપૂર્ણસૂરિજી મ.નું નવા ડીસામાં સહુ કોઈ ચંદ્રની જેમ સ્નેહ-પ્રસન્નતા ઉત્પન્ન કરતી ચાતુર્માસ ખાસ તેમની ભાવનાને લક્ષ્યમાં લઈને જ થયું હતું. બાલિકા ચાંદુના ભાવિના ગર્ભમાં શું છુપાયું હશે, તેની કોને આમ તેઓશ્રી ગુરુવર્યશ્રી કલાપૂર્ણસરિજી મ.ના હદયમાં પણ ખબર હતી? કે આ બાલિકા ભવિષ્યમાં રાજવૈભવ સમાં વસ્યા હતાં. સુખોને લાત મારીને સર્વ-સંગ-પરિત્યાગ કરશે! કોને ખબર છેલ્લા, સાત દિવસ અત્યંત પ્રસન્નતાપૂર્વક વેદના સહન હતી કે આ બાલિકા ૮૯ જેટલા સાધ્વીજી ભગવંતોની સાચા કરી વિ.સં. ૨૦૪૬, પોષ સુ. ૨, સોમવાર, તા. ૯-૧. અર્થમાં વાત્સલ્યમયી ગુરુમાતા બનશે? ૧૯૯૦ના દિવસે નવા ડીસામાં ચતુર્વિધ સંઘની હાજરીમાં બાળપણથી સુસંસ્કારોનું સિંચન થયું હતું. છતાં માતાનવકાર મંત્રનું સ્મરણ કરતા અત્યંત સમાધિપૂર્વક કાળધર્મ પિતાના સ્નેહ-રાગને કારણે કોચીન નિવાસી (કોચીનના રાજા પામ્યાં. પો.સુ. રના જન્મ ને તે જ દિવસે મૃત્યુ! કેવો ગણાતા) લાલન ગોરધમભાઈ ગોપાલજી સાથે સંસારપ્રવેશ યોગાનુયોગ! એમની પાલખી હાઈવે પાસે આવી ત્યારે સામેથી થયો. પરંતુ જાણે કે આત્મસાધના કરવા માટે અને અનેકોને એક ઘેટા-બકરા ભરેલી ટ્રક આવી રહી હતી, પણ અચાનક જગાડવા માટે સર્જાયેલી આ આભાનો સંસારવાસ કર્મસત્તાને જ તે બંધ પડી ગઈ. ડ્રાઈવર ચલાવવા ઘણી મહેનત કરતો પણ નામંજૂર હશે, તેમ માત્ર બે વર્ષના ટૂંકા ગાળામાં સંસારચક્ર હતો, પણ ચાલતી જ નહોતી. ત્યારે હાજર રહેલા શ્રાવકોએ તૂટી સંસારભાવનાનું ચિંતન કરતાં પોતાનો જીવનરાહ બદલ્યો! ત્યારે જ જીવદયાના ૧ લાખ રૂ!. ભેગા કરી ઘેટા-બકરાને ૭-૭ વર્ષ પર્યત ઘીનો મૂળથી ત્યાગ કરી, સ્વાધ્યાય દ્વારા છોડાવ્યા-નીચે ઉતાર્યા ને ટ્રક તરત જ ચાલુ થઈ ગઈ! શું સ્નેહીજનોની મોહદશા છોડી સંઘસ્થવિર પૂ.આ.શ્રી જીવોનું પુણ્ય કામ કરી ગયું? કે સ્વર્ગત થયેલા દિવ્યાત્માએ આ સિદ્ધિસૂરીશ્વરજી મ.સાના વરદ હસ્તે વિ.સં. ૧૯૯૬ના અષાઢ જીવોને બચાવી લીધા? ખરેખર આ તેમનો પ્રભાવ સુદ ૭ના શુભ દિવસે અમદાવાદમાં હઠીસિંહની વાડીમાં પરમ ડીસાવાસીઓના હૈયામાં વસી ગયો. વિદૂષી સાધ્વીજી ચતુરશ્રીજી મહારાજનાં શિષ્યા ચંદ્રોદયાશ્રીજી સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી પૂર્ણચંદ્રવિજયજી મ.સા.ની પ્રેરણાથી બન્યા. તથા કચ્છવાગડ દેશોદ્ધારક પૂ.આ.શ્રી કનકસૂરીશ્વરજી માતુશ્રી ખીમઈબેન લખીધર શીવજી ગડા જૈન ધર્મશાળા, મ.ની નિશ્રામાં રાધનપુર મુકામે વડીદીક્ષા ગ્રહણ કરી હતી. પાલિતાણા તેમના (સંસારી ફઈ) સાધ્વી શ્રી લાભશ્રીજીના સાંનિધ્યમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy