________________
ઝળહળતાં નક્ષત્રો.
૯99 ૧૨ મહિના સુધી કાઉસગ્ગ ધ્યાનમાં આરૂઢ થયેલા ભાઈને બે ઉદયવાલા અર્ણિકાચાર્ય ગુરુની વિવેકપૂર્વક નિર્દોષ ગોચરીશબ્દ “વીરા મોરા ગજ થકી ઉતરો” કહ્યા. પરિણામે પાણીની ભક્તિ કરતા હતા. ફળ સ્વરૂપે સેવા ભાવના-ભક્તિના બાહુબલી તરત સત્ય સમજી ગયા ને કાઉસગ્ગ પારી વંદન પ્રભાવે એ આર્યા કેવળજ્ઞાની થયા. કરવા પગ ઉપાડતા કેવળી પણ થયા.
(૯) સાધ્વી કુબેરદત્તા એક દિવસ કુબેરસેનાના ઘરે (૩) ૧૯મા તીર્થપતિ મલ્લિકુમારીની સામે લગ્નનો પારણામાં ઝૂલતા બાળકને ઉદેશી હાલરડું ગાવા લાગ્યા. એટલું પ્રસ્તાવ મૂકવા આવેલા યુવરાજને સુવર્ણકુમારી (સ્ટેટુ) દ્વારા જ નહીં એ હાલરડામાં સંસારના ૧૮ નાતરાને જોડી અસાર નાશવંત શરીરનો પરિચય કરાવી રાગદશામાંથી સૌને વૈરાગી સંસારના નાટકને સ્પષ્ટ કર્યું. જે સાંભળતા ચેતી ગયેલી બનાવ્યા.
કુબેરસેના સંસાર ઘટાડવા પ્રભુવીરના પંથે નીકળી ગઈ. (૪) ૨૨મા બાળબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભ.ના (૧૦) સાધ્વીઓ નિત્ય દેવસી પ્રતિક્રમણ કર્યા પછી એક શાસનકાળમાં રહનેમિ મુનિ થયા હતા. એક દિવસ તેઓ પહોર શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા હતા. ઉપાશ્રયમાં એક શ્રાવિકા ગુફામાં અંદર છે તે જાણતા ન હોવાથી રાજીમતિ સાધ્વી એક બાળક વજસ્વામીનું પારણું ઝુલાવતા હતા. સાધ્વીજીના પોતાના વસ્ત્ર સુકાવવા લાગ્યા. તે અવસરે મુનિ ભાન ભૂલ્યા, સ્વાધ્યાયને બાળક શાંત ચિત્તે શ્રવણ કરતા ત્રણ વર્ષની નાની અયોગ્ય વિચારો વ્યક્ત કર્યા પણ જાગ્રત એવા રાજીમતિજીએ ઉંમરે અગિયાર અંગના જ્ઞાતા થયા. પૂર્વભવમાં પ્રાપ્ત કરેલું રહનેમિના જીવનરથને પાછો સંયમમાં સ્થિર કર્યો. પ્રભુ પાસે જ્ઞાન આ નિમિત્તે ફરીથી ઉપસ્થિતિમાં આવ્યું. પ્રાયશ્ચિત્ત લઈ તેઓ શુદ્ધ થયા-ધન્ય થયા.
(૧૧) સુવ્રતા સાધ્વી ત્યાગી-વૈરાગી તરીકે સુપ્રસિદ્ધ આ વાતો તો ઘણી જૂની થઈ. હવે આવો પ્રભુ વીરના હતા. એક દિવસ પ્રભંજના જે કોડભરી કન્યા લગ્ન કરવા જઈ શાસનને ઉજ્વળ કરનાર સુવિશુદ્ધ સંયમી જીવન જીવનાર રહી હતી તેઓને મંગળિક સંભળાવતા સાધ્વીજીએ લગ્નને શ્રમણી મહાસતીઓનો પરિચય કરીએ.
સંસાર વધારનારી પ્રવૃત્તિ સમજાવી અને ત્યાગ-વૈરાગ્ય (૫) યાકિનીમહત્તરા એ શ્રમણીનું નામ. હરિભદ્ર ભવભ્રમણ ઘટાડનારું દર્શાવ્યું. પરિણામે હળુકર્મી જીવે બ્રાહ્મણ ચૌદ વિદ્યાના પારગામી હતા અને મારા જેવા કોઈ લગ્નમંડપે ન જતાં સંયમનું દાન સાધ્વીજી પાસે પ્રાપ્ત કર્યું. વિદ્વાન નથી”—એવો વિશ્વાસ હતો, છતાં જો કોઈનું વચન (૧૨) માતા–સાધ્વી આજે પોતાના વ્હાલા સંયમી પુત્ર (શ્લોક) ન સમજાય તો શિષ્ય થવાની તૈયારી રાખનાર એ અરણિકને શોધવા ગલીએ ગલીએ ફરી રહ્યા છે. પુત્ર પંડિતજીએ એક દિવસ ઉપાશ્રયમાં સ્વાધ્યાય કરતા પૂર્વભવના અંતરાયના કારણે માર્ગ ભૂલ્યો છે. તેને શોધી સાધ્વીજીઓના મુખેથી એક શ્લોક સાંભળ્યો પણ અર્થ ન સન્માર્ગે સ્થિર કરવાની જ તેમની પ્રવૃત્તિ હતી. અચાનક સમજાયો. સત્ય ગવેષક પંડિતજીએ સાધ્વીજીના સમાગમે વેશ્યાના આવાસમાં નિવાસ કરતાં પુત્રને માતાનો વાત્સલ્યભર્યો ગુરુની પાસે સંયમ લીધું. આમ તેઓ ઉપકારી તરીકે સાધ્વીજીને અવાજ સંભળાયો. માતાની દયામય પરિસ્થિતિને જોઈ એનો ગુરુ અને તારક......... ગુરુના શિષ્ય બન્યા.
આત્મા જાગી ગયો. પોતાની ભૂલ સમજાઈ ગઈ. તરત આવાસ (૯) રાજા દધિવાહન અને પત્ર કરડ વચ્ચે યુદ્ધ સંગ્રામ ત્યજી માતાના ચરણે પડી ક્ષમા માંગી પોતાનું જીવન સુધારી ખેલાયો હતો તેમાં સાધ્વી (માતા) પદ્માવતીજીએ મધ્યસ્થી કરી લીધુ. યુદ્ધવિરામ કરાવ્યો.
આવા અનેકાનેક ઉદાહરણો શાસ્ત્રોમાં શ્રમણીઓના (૭) સાધ્વીજી સુવ્રતાશ્રીજીને સમાચાર મળ્યા કે નજીવા
વાંચવા મળે છે. તે જ રીતે ભદ્રા માતા, જયંતિ શ્રાવિકા, કારણે પિતા-પુત્ર યુદ્ધભૂમિ ઉપર બાહુબળ દર્શાવવાના નિરર્થક અનુપમાં દેવી, સુલસા શ્રાવિકા જેવી અનેક વંદનીય પ્રયત્ન કરી રહ્યા છે. તરત નિમિરાજાને ચંદ્રયશા વચ્ચેની સન્નારીઓએ ચતુર્વિધ સંઘની સેવા-સુશ્રુષા કરવામાં પોતાના અણસમજ સાધ્વીજીએ દૂર કરી શાંત કર્યા. યુદ્ધ અટકી ગયું. તન-મનને સમર્પિત કર્યા હતા. (૮) પુખભદ્રનગરીના રાણી પુષ્પગુલાએ સંયમનો
પ્રાચીન કાળની એ કથાઓ જાણ્યા પછી ચાલો હવે સ્વીકાર કર્યો. હવે તેઓ પરવશ અશાતા વેદનીયકર્મના
તો તેટલીના
અવી અર્વાચીન શ્રમણીઓના આદર્શ જીવનને તપાસીએ. બહુરત્ના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org