SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૬ જિન શાસનનાં - પૂજ્યશ્રીએ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધનામાં શ્રીસંઘને આગળ વધવા પ્રેરણા આપી હતી. તેઓના ઉપદેશથી પ્રભાવક શ્રી વાસુપૂજય ભ.નું દેરાસર તથા મહાપ્રભાવક શ્રી માણિભદ્ર યક્ષરાજનું દેરાસર કાંદિવલી (આનંદનગર), પોતાના પૂ. ગુરુદેવની સ્મૃતિમાં શ્રી જગવલ્લભ પાર્શ્વનાથ દેરાસર કુકરેજા-ભાંડુપ સુપ્રસિદ્ધિને પામ્યાં છે. પાઠશાળાના વિકાસ, શિક્ષક-શિક્ષિકાઓ માટે ટીચિંગ કોર્સ, ઓપનબુક પરીક્ષા દ્વારા અભ્યાસીઓને ઉત્તેજન, સારાં પુસ્તકોના પ્રકાશન માટે ત્રણ ટ્રસ્ટોએ તેઓની ભાવનાને વેગ આપ્યો છે. હજી બીજાં ટ્રસ્ટો આગળ આવે અને શ્રતગંગાને ગામડેગામડે ઘેર ઘેર પહોંચાડે એ જ અભ્યર્થના. ચાડ એ જ અભ્યર્થના. – સંપાદક ar છે. ક - we કરી છે કરવા સંસ્કારનો મહત્ત્વનો ફાળો આપે છે. ભરત-ઐરાવત ક્ષેત્રને આશ્રયી એક કાળચક્રમાં રત્નકુક્ષી માતાઓ જ (૪૮) તીર્થકર પરમાત્માઓને જન્મ આપે છે. એ જ રીતે મહાવિદેહક્ષેત્ર આદિ ત્રણે ક્ષેત્રને આશ્રયી ૨૬૮ દ્રવ્ય-ભાવરૂપે તીર્થકરો હોય છે. એક સ્થળે સંસ્કારનું દાન-જ્ઞાન આપનારી માતાઓ માટે કહ્યું છે, કે અધ્યાપક કરતા આચાર્ય (પ્રોફેસર) ૧૦ ગણો ઉપકાર કરે છે. એ જ રીતે આચાર્ય કરતા પિતા 100 ગણા ઉપકારી છે. જ્યારે માતા તો ૧૦00 ગણો ઉપકાર બાળક ઉપર કરે છે. જગતમાં “માં” શબ્દ આદરણીય-પૂજનીય માનવામાં આવે છે. સુખ-દુઃખમાં રોગી–નિરોગી અવસ્થામાં માનું વાત્સલ્ય અવર્ણનીય છે. આ એક સ્ત્રીમાં સંબંધી પ્રાથમિક ભૂમિકા થઈ. પ્રભુવીરે વૈશાખ સુદ-૧૧ના મંગળ દિને અપાપાપુરીમાં કેવળજ્ઞાન બાદ સર્વપ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. તેમાં હવે મુખ્ય વાતનો વિચાર કરીએ. સાધક એવા સાધુ અને શ્રાવકની જેમ સાધ્વીજી-શ્રમણીઓનું પુરુષની જેમ સ્ત્રીઓ વૈરાગ્યવાન થઈ આત્મકલ્યાણની માનભર્યું સ્થાન આરાધક આત્મા તરીકે આપ્યું. શ્રાવિકાઓને બુદ્ધિથી જન્મ-મરણના ફેરા ટાળવા પ્રભુવીરના શ્રમણી સંઘના પણ એ જ રીતે સ્થાન આપ્યું. સભ્ય બને છે. સંસારસાગરને પાર કરવા ચારિત્રરૂપી નૌકામાં બેસી પ્રવાસ આરંભે છે. રાઈ પ્રતિક્રમણમાં ચતુર્વિધ સંઘ ભરફેસરની સઝાયનું સ્મરણ અવશ્ય કરે છે. તેમાં પણ જ્ઞાની પુરષોએ પ૩ (૧) ત્રીજા આરામાં ભ. ઋષભદેવની માતા–મરૂદેવાએ મહાપુરુષોની સાથે ૪૭ સાધ્વી-શ્રાવિકાઓના નામોને પત્ર ભરત ચક્રીને એક નહીં અનેકવાર ઓળંબો આપી ગુણાનુરાગી બની ખાસ યાદ કર્યા છે. એનો અર્થ એ જ છે પુત્રના(ભ. ઋષભદેવના) સમાચાર મંગાવ્યા, પૂછડ્યા હતા. કે જૈનદર્શનમાં વ્યક્તિપૂજાને નહીં ગુણપૂજાને આવકારી છે. જયારે ભ. ઋષભદેવને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે દાદીમાને પિતાની ઋદ્ધિ-સિદ્ધિ સામર્થ્ય જોવા હાથીની અંબાડી ઉપર વંદનીય-પૂજનીય શ્રમણીસંઘને શ્રાવિકાઓ વિધિ સહિત નગરી બહાર લઈ ગયા. ત્યારે પુત્રની ઋદ્ધિ-સિદ્ધિ જોઈ ત્રિકાળ થોભવંદન કરી ચારિત્રરૂપી યાત્રાની સુખશાતા પૂછે છે, જ્યારે શ્રાવક સંઘ ફીટ્ટાવંદનરૂપે “મર્થીએણ વંદામિ’ શબ્દોચ્ચાર વૈરાગ્ય-વાસિત થયેલા એ માતાજી કેવળલક્ષ્મીના અધિકારી બન્યા. દ્વારા ઔચિત્ય સાચવે છે. વ્યવહારમાં સ્ત્રી એ માતા છે, આદરણીય પાત્ર છે, (૨) બ્રાહ્મી-સુંદરીએ ભ. ઋષભદેવના શ્રમણી સંધમાં સંસ્કારની સરિતા છે. પુત્રરત્નને જન્મ આપી તેના જીવનને ધન્ય જીવન અર્પણ કર્યું હતું. તેઓ પ્રભુની આજ્ઞાથી ભાઈબાહુબલીજીને પ્રતિબોધવા (સમજાવવા) તેઓ પાસે ગયા. ૧૨ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy