________________
૯૩૪
જિન શાસનનાં આચાર્યપદ પ્રદાતા : ગચ્છાધિપતિ પૂ.પૂ.આ.શ્રી વિરલ વ્યક્તિત્વ, વિરાટ વ્યાપકતા, વિશિષ્ટ વર્ઝવતા સુશીલસૂરિજી મ.સા.
સ્વામી પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પૂર્વજન્મના કોઈ પુણ્યોદયપ્રભાવથી થરા ગામના રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત, ધર્મપ્રેમી અને સંસ્કારી પરિવારના માતુશ્રી મધુબેન તથા પિતાશ્રી
પૂજ્ય આચાર્યદેવ જયંતીભાઈ શાહના કોહિનૂર હીરા પુત્રરત્ન પંકજે નવ વર્ષની
શ્રીમદ્ વિજય જિનદર્શનસૂરીશ્વરજી મહારાજ બાલ્યવયમાં જ દશહજાર ભાવિકોની હાજરીમાં સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. પંકજમાંથી બાલમુનિ પ્રભાકરવિજયજી બન્યા.
બાલદીક્ષા-સંરક્ષક, પૂજ્ય ગુરુદેવની મમતા અને પ્યારથી બાલમુનિના
તપાગચ્છાધિપતિ, પૂજ્યપાદ જીવનવિકાસમાં ઘણી પ્રગતિ થઈ. ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ,
આચાર્યદેવ શ્રીમદ્ વિજય આગમ આદિ અલગ-અલગ વિષયમાં વિશાળ જ્ઞાન સંપાદન
રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના કરી સરસ્વતીજીના સાધક બન્યા.
પવિત્ર વરદ્ હસ્તે દીક્ષિત બની
તેઓ શ્રીમના શિષ્યત્વને બાલમુનિ પ્રભાકરવિજયજી જ્ઞાન, ધ્યાન, યોગ અને
પામવાનું પરમ સૌભાગ્ય પામનાર વૈરાગ્ય વગેરેમાં તૈયાર થઈ છવ્વીસ વર્ષ સુધી પૂજ્ય
જંબૂકુમારનો જન્મ મુંબઈ-માટુંગા ગુરુદેવશ્રીની છત્રછાયામાં ધર્મપ્રભાવના અને શાસનહિતના
મુકામે વિ.સં. ૨૦૨૧ ભાદરવા મહત્વના કાર્યોમાં સહભાગી બન્યા. મુનિશ્રી ઉપર દેવી
સુદ ૧૩ની શુભઘડીએ કચ્છ સરસ્વતીજી અને પદ્માવતીજીની કહે છે કે સતત કૃપા વરસતી માંડવીનિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રી દેવશીભાઈ દેવચંદભાઈ રહી. પૂજ્ય મુનિશ્રી દીર્ઘદૃષ્ટા, પ્રખર વ્યાખ્યાતા અને મજીઠીયાના સુપુત્ર શ્રી પ્રાણલાલભાઈના ગૃહે થયો. જન્મતા જ જિનશાનના સિદ્ધાન્તપ્રેમી તરીકે જાણીતા બન્યા. સમાજના પ્રબળ પુણ્યોદયે દેવ તરીકે ગૃહમંદિર-વિભૂષણ, દેવાધિદેવ શ્રી ઉત્કર્ષ માટે મધ્યમવર્ગના પરિવારો માટે નિવાસસ્થાનોના સીમંધરદાદા અને ગુરુ તરીકે પરમારાથ્યપાદ આચાર્યદેવ શ્રી આયોજનને પણ પ્રેરણા આપી.
વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાને મળ્યા. ભગવતીસૂત્ર આદિ મહાનયોગની આરાધના પછી દેવ-ગુરુના રૂડા પ્રતાપે, પૂજ્ય ઉપાધ્યાય શ્રી ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી મેરૂસૂરિદાદાના આશીર્વાદ અને ચારિત્રવિજયજી ગણિવર્યના માર્ગદર્શનાનુસાર સવા બે આજ્ઞા મુજબ પરમ ઉપકારી ધર્મપ્રભાવક પૂ. ગુરુદેવશ્રી આ. મહિનાના બાલકુંવર જંબૂને દાદીમા કંકુબા, પિતા દક્ષસૂરિજી મહારાજશ્રીએ સં. ૨૦૪૬ના માગશર સુદી અને પ્રાણલાલભાઈ, માતા હેમલત્તાબેને પૂજ્ય ગુરુદેવશ્રીને શનિવારના શુભ દિવસે આગાસી તીર્થધામમાં ગણિપદ અને
વહોરાવ્યો. જંબૂકુમાર હજી પાંચ મહિનાના થયા ન હતા ત્યાં જ પંન્યાસપદ પર બિરાજિત કર્યા.
અચાનક પૂર્વકૃત કર્મોદયે માતાનું શિરછત્ર ઝુંટવાઈ ગયું અને
બાળ જંબૂને ઉછેરવાની જવાબદારી દાદીમા શ્રીમતી કંકુબા તથા સં. ૨૦૧૪માં વૈશાખ સુદી-૯ના શુભ દિવસે ભારતના
બન્ને ફઈ કુ. હીરાલક્ષ્મીબેન અને જયલક્ષ્મીબેનના શિરે આવી. મુકુટ સમાન શ્રી રાણકપુર મહાતીર્થ-સાદડી રાજસ્થાનમાં ગચ્છાધિપતિ આ.શ્રી વિજયદેવસૂરિજી મ.સા.ની આજ્ઞા અને
- પૂજ્ય ગુરુદેવોના હૈયામાં જંબૂકુમારનો વાસ એવો હતો
કે પૂજ્ય મુનિ ભગવંત શ્રી મંગળવિજયજી મ. જંબૂને કાયમ આશીર્વાદથી પૂજ્યશ્રીના વડીલ ગુરુભાઈ રાજસ્થાનદીષક પ.પૂ.આ.શ્રી વિજય સુશીલસૂરીશ્વરજી મ.શ્રીએ આચાર્યપદ પર
આશીર્વાદ આપતા કે “મારા રામવિજયનો શિષ્ય બનજે.”
પૂજ્ય આ.દેવ શ્રી વિજયભેરુસૂરીશ્વરજી મહારાજા જંબૂ વંદન નૂતન આચાર્યશ્રી પ્રભાકરસૂરિજી તરીકે ઘોષિત કર્યા. ધરણાશા
કરવા આવે કે તરત બુશર્ટના બટન ઉતારતા અને દીક્ષા લેવાનું પોરવાલ નિર્મિત રાણકપુર તીર્થમાં ઇતિહાસમાં પૂજ્યશ્રીની
કહેતા. પૂ. મહોપાધ્યાય શ્રી ચારિત્રવિજયજી મહારાજે બે વખત સર્વપ્રથમ આચાર્યપદવી સુસંપન્ન બની. પૂજ્યશ્રીની
પરીક્ષા કરી પછી કહ્યું કે “આ છોકરો ગુરુદેવશ્રીના ચિંધ્યા માર્ગે પાવનનિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, અંજનશલાકા, ઉપધાન,
ચાલશે.” પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી છ'રીપાલક સંઘો આદિ અનેક ભવ્ય કાર્યક્રમો આજસુધી
મહારાજે ફક્ત ત્રણ કલાકમાં જંબૂને રમતા રમતા શ્રી સફળતાપૂર્વક થતાં રહ્યાં છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org