________________
૯૩૩
ઝળહળતાં નક્ષત્રો ઝઝુમી આખરે જીત મેળવી. “જ્ઞાનાભ્યાસ એ સાધુનો પ્રાણ ના થઈ. જામનગર મુકામે ઉપધાનની માળ હતી એની સાથે છે” એ વાક્ય એમના મનમાં એવું ઘર કરી ગયું કે છેલ્લી ઉંમર સાથે પદવી થયેલ. બાદ વિ.સં. ૨૦૬૧માં ભિવંડી શત્રુંજયધામે સુધી અવનવા ચૈત્યવંદન - સ્તુતિ આદિ કંઠસ્થ કરતાં ગયાં. જે.વ. પના ઉપાધ્યાય પદવી થયેલ. તેઓશ્રીના શિષ્ય મુ. શ્રી ડોળીમાં બેઠા બેઠા પણ અરિહંતપદનો જાપ કરતા. વાપતા પૂર્વે દિવેન્દ્ર વિ. મ. છે. સ્વ. ગુરુદેવ પૂ.આ.શ્રી જિનેન્દ્ર સૂરિજી મ.ની અરિહંતપદનો જાપ કરી પછી જ વાપરતા. કલ્પસૂત્ર ઉપર સં. તેઓએ ખૂબ સેવા કરી. હાલ સમુદાયના અધિપતિ બન્યા છે. લઘુટીકા, આવશ્યક નિર્યુક્તિ દીવિકા ભાષાંતર, શ્રાદ્ધવિધિનું બોટાદ મુકામે પ.પૂ.આ.શ્રી વિજય જિનેન્દ્રસૂરિજી મ.ના ભાષાંતર, પ્રબંધ પંચશતી આદિ ગ્રંથોનું કાર્ય કરેલ.
ઉપદેશથી થયેલ “શ્રી ચોવીશ જિનાલય શત્રુંજય ધામ તીર્થ”ના શત શત વંદન હો આવા મહાપુરુષ...
પ્રતિષ્ઠાપક પૂ. ઉપાધ્યાયજી મ. (હાલ આચાર્ય મ.) છે. મને એક વાત યાદ આવે છે કે જ્યારે ગૃહસ્થપણામાં
પૂજ્યશ્રીને હમણાં જ આચાર્યપદવીથી વિભૂષિત કરાયા હું એમની પાસે પાઠ કરવા જતો ત્યારે મારા કરતા પહેલાં છે. સરળતા અને ભદ્રિકતાના ગુણથી પૂજયશ્રી શોભાયમાન છે. આસન પાથરી બેસી જતાં.પોતાના જીવનના છેલ્લા દિવસ સુધી
સૌજન્ય : ગુરુભફતો તરફથી હ: પંકજભાઈ જ્ઞાનાભ્યાસ કરાવ્યો અને બીજા દિવસે સવારે ચંડીસરપાલનપુર વચ્ચે અકસ્માતથી ડોળી ફેંકાઈ ગઈ. ડોળવાળા પડી પૂ.આ.શ્રી પ્રભાકરસૂરિજી મ.સા. ગયા. અંતે પાલનપુર હોસ્પિટલમાં સ્વર્ગવાસી બન્યા.
જન્મ : વિ.સં. આવા અરિહંતનાં અણગાર...જિનશાસનનાં છે
૨૦૧૪, મહાસુદી ૧૧, શણગાર....કોટિ કોટિ વંદના...
અમદાવાદ (સાબરમતી) સૌજન્ય : પૂ. ઉપાધ્યાયક્ષ રત્નત્રયવિજયજી ગણિવરની પ્રેરણાથી
ગુજરાત. હિતેશકુમાર લાલચંદજી કેસરીમલજી તલેસરા પરિવાર
મૂળ વતન : થરા-(જિ. ભીનમાલ (રાજસ્થાન)
બનાસકાંઠા) પ.પૂ.આ.શ્રી યોગીન્દ્રસૂરિજી મ.સા.
માતા : શ્રીમતી પૂજ્યશ્રીનો જન્મ
મધુબેન જયંતીભાઈ શાહ જામનગર પાસે આવેલ
ગુરુદેવ : સંયમસંગ્રાટ લાખાબાવળ ગામમાં થયેલ. પિતા
પ.પૂ.આ.શ્રી દક્ષસૂરિશ્વરજી શ્રી નરશીભાઈ, માતા શ્રી
મ.સા. રાજલબેનની કૂખે વિ.સં. ૧૯૯૩,
દીક્ષા : વિ.સં. ૨૦૨૪, ફાગણ સુદી-૩ (બાલી શ્રા. સુ. ૧૦નો જન્મ થયેલ.
રાજસ્થાન) તેઓશ્રીનું નામ નેમચંદભાઈ પાડવામાં આવ્યું. પ.પૂ.
વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૪, વૈશાખ સુદી-૬, લુણાવા હાલારદેશોદ્ધારક આ.શ્રી વિજય
(રાજસ્થાન) અમૃતસૂરીશ્વરજી મ.ના પરિચયથી ધર્મ પામ્યા. વ્યાવહારિક ચાર ગણિપદ, પંન્યાસ પદ : વિ.સં. ૨૦૪૬, માગશર સુદીધોરણનો અભ્યાસ કરી મુંબઈ ગયા. બે વર્ષ નોકરી કરી ફરી ૪, અગાસી તીર્થ (મુંબઈ) લાખાબાવળ આવ્યા અને વૈરાગ્ય થતા જૂનાગઢ મુકામે વિ.સં.
પંન્યાસપદપ્રદાતા : પરમ ઉપકારી ગુરુદેવ પૂ.આ.શ્રી ૨૦૧૦માં વૈ.સુ. ૩ના દીક્ષા લીધી. વડી દીક્ષા લાખાબાવળ ગામે
| વિજય દક્ષસૂરિજી મ.સા. વિ.સં. ૨૦૧૧ પો.વ.-૧૧ના શુભદિવસે થઈ.
આચાર્યપદ : વિ.સં. ૨૦૪૨ વૈશાખ સુદી ૯, રાણકપુર તેઓએ સેવા-સ્વાધ્યાય અને સમર્પિતતાનો ગુણ બરાબર મહાતીર્થ (રાજસ્થાન) ખીલવ્યો છે. તેઓશ્રીની પ્રવર્તક પદવી વિ.સં. ૨૦૫૩માં મા.સુ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org