SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૨ જિન શાસનનાં કલહનાં કારમે ખોરવાયેલા કાર્યોનો આરંભ કરાવવા રાત દિવસ ગિરિરાજની યાત્રા માટે પાલિતાણા આવક એક સુશ્રાવકની તનની અપેક્ષા રાખ્યા વિના મહેનત કરેલ. લગભગ દરેક ઠેકાણે સલાહમાત્રથી માત્ર ધાર્મિક અભ્યાસનો લક્ષ્ય બનાવી આજ થી સફળતા પ્રાપ્ત કરેલ. ૭૦ વર્ષ પહેલાં મહેસાણા સંસ્કૃત પાઠશાળામાં ૧૯ વર્ષની સત્યપુર તીર્થ (સાંચોર)માં જે મહાવીર સ્વામીનું ઉંમરે રતનચંદભાઈએ પ્રવેશ કર્યો. ભાવમાં શુભ ઉદય થવાનો જિનાલય છે. જેના નામે આ નગર તીર્થની ઉપમા પામેલ છે. હોય ત્યારે જ શુભ સ્થળે જવાનું મન થાય. ધાર્મિક અભ્યાસ “જયઉવીર સચ્ચઉરિ મંડણ” એવા તેનાં જીર્ણોદ્ધાર માટે ૧૭- કરતાં-કરતાં પોતાનું દિલ વૈરાગ્યવાસિત બન્યું. બળજબરીથી ઘેર ૧૭ વર્ષથી પડેલો ઝઘડો અનેક આચાર્યો આવવા છતાં સફળતા લાવવા છતાં પોતાનો સમય ધાર્મિક અભ્યાસ કરાવવામાં પસાર મેળવી ન શક્યા. પણ પૂજ્યશ્રીએ દરેક વ્યક્તિ ઉપર સમભાવ કરવા લાગ્યા. માત્ર એક જ વખત ભોજન કરીને સંતોષ માનીને રાખી દરેકની વાત સાંભળી દરેક વ્યક્તિને સાથે લઈ મૌન રાખતા. આવી શુદ્ધ અને કઠોર સાધઆ દેખી જીર્ણોદ્ધારનો નિર્ણય કર્યો ત્યારકે સમસ્ત સાંચોર સંઘ પરિવારજનોને ઝૂકવું પડ્યું. પરંતુ મોહનાં કારણે રજા નહિ હર્ષોલ્લાસનાં વાતવારણથી ગુંજી ઉઠ્યો. આપી. ત્યારે પોતાનાં મામા (આ. રત્નાકરસૂરિનાં દાદા) પાસે ભાડુ લઈ મહેસાણા પહોંચ્યા. ભાવના સારી હોય તો સદ્ગુરુનો બીજુ મુખ્ય કામ અતિ પ્રાચીન જીરાવલા તીર્થનાં સંયોગ મળી જાય. મુનિતિલકવિજયજી (ભાભરસમુદાયનાં)નો જીર્ણોદ્ધાર માટે કોઈ આચાર્ય આગળ ન વધતાં પૂજયશ્રીએ સંયોગ મળ્યો. એમની પાસે સંયમ સ્વીકાર્યો. ત્યાગી ગુરુને સાહસિકતાપૂર્વક પ્રાચીન મૂલનાયકને ઉત્થાપન કરાવ્યાં. તે જોઈ પ્રાપ્ત કરી મન મોરલો નાચી ઉઠ્યો. પરંતુ કુદરતને આ મંજૂર કે. પી. સંઘવી, તારાચંદભાઈ વિ. પણ આશ્ચર્યમાં ગરકાવ કરી ન હતું. માત્ર પાંચ વર્ષના પર્યાયમાં ગુરુનું છત્ર ખોવું પડ્યું. ત્રણ ગયા. આવી અનેક દુર્લભ ઘટનાઓ પૂજ્યશ્રીનાં જીવનમાં રત્નની ત્રણ કરણ વડે સાધના કરતા સંયમ જીવનમાં ઓતપ્રોત આવતી રહે છે. પ્રબલ પુણ્યોદયથી શાસનની પ્રભાવનામાં નિમિત્ત બને છે. બન્યાં. ગચ્છનાયક આ. શાંતિચંદ્રસૂરિજીનાં હસ્તે વિ.સં. ૨૦૧૫માં ભાભરનગરમાં પંન્યાસપદથી વિભૂષિત બન્યા અને શાસનદેવોથી એક જ પ્રાર્થના આવાં શાસનપ્રભાવક નવાક્ષેત્રમાં શાસન પ્રભાવનાનાં કારણે ગુજરાત છોડી વિભૂતિને શતાયું અર્પે અને શાસન કાર્યમાં સહાયક બને એ જ મહારાષ્ટ્રમાં અનેકવિધ કષ્ટો સહન કરી શાસનનાં કાર્યો કરાવ્યા. અભ્યર્થના. વિશિષ્ટ યોગ્યતા મળી સામેથી આજ્ઞા આપી વિ.સં. ૨૦૨૯માં સૌજન્ય : ૫. ઉપાધ્યાયશ્રી રત્નત્રયવિજયજી ગણિવરની પ્રેરણાથી સાંગલી મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરાવ્યા. વ્યક્તિનો શા બાબુલાલજી વીરચંદજી પુત્ર સંજયકુમાર બરડ પરિવાર ચારે બાજુથી શુભોદય જાગે ત્યારે ક્યાંકથી અશુભોદય જાગે. સાંચોર (રાજસ્થાન) (કર્ણાટક) બીજાપુરમાં ચાતુર્માસ મધ્યે મ.સા.ની બિમારી થતાં મહિમાવંતી તીર્થોથી મંડિત મરુધરભૂમિમાં સંયમની ડોકટરોને બતાવતા કેસરની બિમારી નીકળી. ડોકટરોએ કહ્યું કે ખાણ સમાન માલવાડા નગરને જન્મથી પાવન તાત્કાલિક મુંબઈ લઈ જવા પડશે અને ઓપરેશન કરાવવું પડશે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જીવનાં કરનારા સુણતર સમાજનાં પ્રથમ આચાર્ય ભગવંત ચારિત્રાચારને ભાર આપી શ્રાવકગણની આજીજીને નકારી શ્રીમદ્ વિજય કાઢી. કોઈપણ પ્રકારના યંત્રનો ઉપયોગ કર્યા વિના વડીલોની રત્નશેખરસૂરીશ્વરજી આજ્ઞા મંગાવી ડોળીનો ઉપયોગ કરી મીરજ મુકામે ગયા. મ.સા. ડોક્ટરોએ પમ ઓપરેશન કરી સફળતા મેળવી. ચાતુર્માસ પૂર્ણ કરી મુંબઈ આવ્યા ત્યારે હાર્ટનો હુમલો થયો. વારંવાર વ્યાધિ લેખક : મુનિશ્રી આવવા છતાં સમતા રાખી સંયમ જીવનમાં અડગ રહેતા હતાં. રત્નજ્યોતવિજય જી મ.સા. હાર્ટના હુમલા વખતે ભક્તવર્ગ એમ્યુલન્સ લાવી ખડેપગે હાજર જ્યારે પુણ્યનો ઉદય જાગે ન હોવા છતાં હાથના ઇશારાથી ના પાડી દીધી. ઉપાશ્રયમાં જ ત્યારે જ નાની ઉંમરમાં દિલ બધી વ્યવસ્થા કરાવી ચારિત્રાચારનાં ભાવથી જીવલેણ વિરાગ્યવાસિત બને. શાશ્વત , બિમારીથી ઉગરી ગયા. વ્યાધિની સામે વૈરાગ્યનાં શસ્ત્રથી Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy