________________
૯૨૮
જિન શાસનનાં
હૃદયસ્પર્શી પ્રવચનકાર, ધૃતરાં સંકલ્પશિલ્પી અપાવવાનું કબૂલ કર્યું. નવીનકુમાર આ વર્ષે જ દીક્ષા ગ્રહણના
નિર્ણયને વળગી રહ્યા. પરિવારજનો, માતા-પિતા આદિ પૂ. આ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય
શ્રી મુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજાને ૧ વર્ષ લંબાવવાનું યુગચન્દ્રસૂરીશ્વરજી મહારાજ
જણાવવા રૂબરુ આવ્યા. આચાર્ય ભગવંતે કહ્યું : આ વર્ષ બહુ સિદ્ધહસ્તલેખક પૂ. સારું છે. તમે કહો તો ૭00 કિ.મી.નો વિહાર કરીને દીક્ષા આ. શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્ર આપવા માટે વાસરડા આવવા તૈયાર છું. આવતા વર્ષનું કાંઈ સૂરીશ્વરજી મહારાજનાં નામ- કહેતો નથી. વચનસિદ્ધ મહાપુરુષની આજ્ઞા તહત્તિ કરી. કામથી જૈન જગતમાં કોણ વાસરડાના ઇતિહાસમાં પ્રથમવાર દીક્ષાનો ઉત્સવ મંડાણો. અજાણ હશે? કામણ-ગારી અઢારે આલમ હિલોળે ચઢી. વિ.સં. ૨૦૩૭ના વૈશાખ સુદ કલમના કસબી પૂ. છઠે દીક્ષા થઈ. પૂ. મુનિ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ.ના શિષ્ય આચાર્યશ્રીના પ્રથમ શિષ્યરત્ન તરીકે પૂ. મુનિશ્રી યુગચન્દ્રવિજયજી નામે જાહેર થયા. વૈશાખ બનવાનું સૌભાગ્ય જેમને વદ છષે ડીસા મુકામે પૂ.આ.શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મળ્યું, તેવા આચાર્ય શ્રી મ.ના સ્વહસ્તે વડી દીક્ષા સંપન્ન થઈ. જ્ઞાનમંદિર અમદાવાદનું
વિજય યુગચન્દ્રસૂરિજી પ્રથમ ચાતુર્માસ ગુરુ ત્રિપુટીના સાંનિધ્યમાં ગ્રહણ-આસેવન મહારાજની ટૂંકી-તવારીખ આ મુજબ છે : ઉત્તર ગુજરાત- શિક્ષાપૂર્વક પસાર થયું. ચાતુર્માસ બાદ રાંધેજાના ઉપધાનમાં બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના નાનકડા વાસરડા ગામમાં પૂ.આ.શ્રી મુક્તિચંદ્રસૂરિજી મ. કાળધર્મ પામ્યા. જો દીક્ષા એક રીખવચંદભાઈ અને સૂરજબેનના લાડકવાયા અંતિમ પુત્ર તરીકે વર્ષ લંબાઈ હોત તો તેઓશ્રીની નિશ્રા ન મળત! પૂ. મુનિરાજ જન્મ થયો. વાસરડાની ભૂમિમાં જ બાલ્યકાળ પ્રાથમિક શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ.ના ચરણમાં જ્ઞાન-ધ્યાન-સાધનામાં ધોરણના અભ્યાસમાં પૂર્ણ કર્યો. પરિવારના વડીલબંધુઓ ધંધાર્થે મગ્ન મુનિ શ્રી યુગચન્દ્રવિજયજી મ.ના પ્રારંભિક વર્ષો પ્રકરણ સુરત જઈને વસેલા હોવાથી એક દિવસ નવીનકુમારને પણ ગ્રંથ, ભાષ્ય, કર્મગ્રંથ, ચરિત્રગ્રંથો, સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, માધ્યમિક ધોરણના અભ્યાસ માટે સુરત જવાનું થયું. s.s.c. વ્યાકરણ, કાવ્ય, કોશ, આગમના અભ્યાસપૂર્વક પસાર થતાં સુધીનો અભ્યાસ પૂર્ણ થતાં હીરાબજારની હવા લાગતા ધીરે પૂ.આ.શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મ.ના આદેશથી વિ.સં. ૨૦૪૫નું ધીરે મોટાભાઈઓના માર્ગદર્શન હેઠળ હીરાબજારમાં જોડાયા. મુંબઈ-દાદર જ્ઞાનમંદિર ખાતે સૌ પ્રથમવાર પૂજ્ય ગુરુદેવશ્રીની ૬ મહિનામાં હીરાની પરખ કરવાનું આવડ્યું તો ખરું, પણ નિશ્રામાં શાસન પ્રભાવક ચાતુર્માસ થયું. પ્રવચનની અદ્ભુત હીરાને પથ્થર તરીકે ઓળખાવનાર એક અણમોલ રન- છટા, સરળ શૈલીમાં પદાર્થોને સમજાવવાની હથોટી, મિલનસાર ઝવેરીને તેઓ પરખી ગયા. એ ઝવેરી હતા સિંહગર્જનાના સ્વભાવ, સંઘ-શાસન અને સમુદાયના કાર્યોમાં સમયનો ભોગ સ્વામી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મુક્તિચન્દ્ર સૂરીશ્વરજી આપવાની ઉદાત્તવૃત્તિ વગેરેના કારણે સર્વજનપ્રિયતા પ્રાપ્ત કરી. મહારાજ. ૨૦૩૫ની સાલમાં એઓશ્રીનું સુરત-ગોપીપુરા- પરિચયમાં આવતા અનેક જીવોને પ્રતિબોધ પમાડી સંસારથી શીતલવાડી ઉપાશ્રયે ચાતુર્માસ થયું. યુવાનોને ધર્મના રંગે રંગી ઉગારી સંયમપંથે સાધના કરતા બનાવ્યા. પોતાના કુટુંબ દેનારી પ્રવચનમાળાએ નવીનકુમારનેય આકર્ષી લીધા. પરિવારના સ્વજનોમાંથી ૧0-૧0 પુણ્યાત્માઓને પરમાત્માના ચાતુર્માસમાં સાથે બિરાજમાન પૂ. મુનિરાજ ' શ્રી શાસનના અણગાર બનાવવાનો ભીખ પુરુષાર્થ કર્યો. પૂર્ણચન્દ્રવિજયજી મ.ના અંગત પરિચયમાં આવતાં વૈરાગ્યનો
વિ.સં. ૨૦૫૮માં પૂજ્ય વડીલો–ગુરુદેવો દ્વારા રંગ મજબૂત બન્યો. પરિવારજનોએ ભાવના વધાવી લીધી. સિદ્ધગિરિ તીર્થે પોષ વદ-૧ના શ્રી ભગવતીસૂત્રની અનુજ્ઞારૂપે ચાતુર્માસ બાદ નવીનકુમાર વિહારમાં જોડાતા ચારિત્રભાવના
ગણિપદવી પ્રદાન કરાઈ. વિ.સં. ૨૦૬૧માં પૂજ્ય ગુરુદેવ દઢ બની. સવા વર્ષની ચારિત્રધર્મની પ્રાપ્તિ માટેની ચૂસ્ત આચાર્ય શ્રી પર્ણચન્દ્રસૂરીશ્વરજી મ.ના સંયમસાધનાના ૫૦ વર્ષ તાલીમ મળતા દીક્ષા ગ્રહણ માટેની મુમુક્ષુની તત્પરતા જોઈ
સંયમ સુવર્ણ ઉત્સવની ઉજવણી સ્વરૂપે મુંબઈના અગ્રગણ્ય ૫૧ પૂજ્ય ગુરુદેવો તરફથી અનુમતિ મળી, પણ પરિવારજનોએ એક
| સંઘોમાં શ્રુતસન્માનયાત્રા અને ઓગસ્ટક્રાંતિ મેદાનમાં વિરાટ વર્ષની મુદત માંગી. ઠાઠ-માઠથી ભવ્ય ઉલ્લાસપૂર્વક દીક્ષા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org