________________ 898 જિન શાસનનાં આચાર્ય પદ : માગસર સુદ છઠ્ઠ, તા. 30-11-1992 શંખેશ્વરજીમાં એમની યોગ્યતા જોતાં ચતુર્વિધ સંઘ સમક્ષ વિક્રમ પદયાત્રા વિહાર : લગભગ બે લાખ કિલોમીટર સંવત ૨૦૩૯ના વૈશાખ સુદ ત્રીજના દિને પંન્યાસ પદ પર બિરાજિત કરાયા. પૂનાના ચાતુર્માસના સમયે સંયમયાત્રા એક તપ : અનેક તપ કદમ વધુ આગળ વધી અને એમને વિક્રમ સંવત 2047 ધર્મકાર્યસ્થળ : મુખ્યતઃ માળવા ક્ષેત્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, વૈશાખ સુદ-૧૦ના દિવસે પૂના (મહારાષ્ટ્ર)માં ઉપાધ્યાયપદે રાજસ્થાન, મહારાષ્ટ્ર બિરાજમાન કરવામાં આવ્યા. દીક્ષા પર્યાય : 11 વર્ષ | મુંબઈના ભાયખલા ક્ષેત્રમાં આવેલા શ્રી આદીશ્વરદાદાના ભવ્ય જિનમંદિરમાં એક ભવ્ય ઘટના બની. પૂજય ગચ્છાધિપતિ માલવભૂષણ પદ : વિ.સં. 2045, વૈશાખ સુદિ પૂનમ, આચાર્ય ભગવંત શ્રી દર્શનરત્નસાગરજીનો અતિ આગ્રહ હતો ઉજ્જૈન (મ.પ્ર.) કે માલવભૂષણ ઉપાધ્યાયજી મુંબઈ આવે, પણ એમણે પૂજ્ય જીવનદર્શન ગચ્છાધિપતિને અત્યંત વિનમ્રતાપૂર્વક સંદેશો પહોંચાડ્યો કે માળવાનું રાજગઢ શહેર એમની જન્મભૂમિ. પિતાશ્રી સાહેબજી! હું મુંબઈ નહીં આવું અને મારે પદવી પણ નથી લાલચંદ્ર અને માતા શ્રીમતી મણિબહેનનો પુત્ર રતન વિક્રમ લેવી, પરંતુ ગચ્છાધિપતિજીના આદેશથી એમણે મુંબઈ વિહાર સંવત ૧૯૯૯ના ચૈત્ર વદિ-૩ને દિવસે કાલાંતરે નવરત્ન બન્યો. કર્યો. એ વખતે ગચ્છાધિપતિજીનું સ્વાસ્થ પણ સારું નહોતું આ ધરતીને ધન્ય કરનાર અને કદાચ માતાની કોખમાં જ એમના આગ્રહથી માગસર સુદ-૬ તા. ૩૦-૧૧-૮૨એ એક ધર્મના સંસ્કાર પ્રાપ્ત કરી લીધા હતા. તેથી જ તો વૈરાગ્ય અને ભવ્ય મહોત્સવમાં એમને આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું. સંયમના માર્ગના પથપ્રદર્શક બની એ સંયમનો સાગર બન્યો. આચાર્યશ્રી એક પુણ્યાત્માના રૂપમાં શાસનને સ્થાયિત્વ પ્રદાન | વિક્રમ સંવત ૨૦૧૧માં માગશર સુદિ-૬ના દિવસે 11 કરવા માટે પોતાના મૂલ્યવાન જીવન દ્વારા અભૂતપૂર્વ યોગદાન વર્ષમાં યૌવનનાં દ્વારને સ્પર્શવા માટે તત્પર રતનના જીવનમાં આપી રહ્યા છે. નિશ્ચિત રીતે આચાર્યશ્રી પોતાની જવાબદારી આવેલા ટર્નિંગ પોઇન્ટ જાણે સંપૂર્ણ જીવનની ગાથા જ બદલી સુપેરે સમજતા હોવાથી જિનશાસનની પ્રગતિ, વૃદ્ધિ અને નાખી! પરમ પૂજ્ય આચાર્ય ભગવંત માલવોદ્ધારક શ્રી સુરક્ષાની એક મોટી જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે. ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજાના વરદ્ હસ્તે પોતાના જ સમતાના સાગર : ગૃહનગરની માટીને પુણ્યની સંયમમાળાથી વિભૂષિત કરતાં પૂજ્ય આચાર્ય ભગવંતે નિર્મળ, અખંડ અને અપ્રમત્ત કરતાં ભગવતી પ્રવ્રજ્યા ગ્રહણ કરી પોતાના ગુરુદેવે આપેલા સંયમની આરાધના કરી પોતાને ધર્મસેવા, સંઘસેવા માટે નામને એમણે જૈનજગતમાં સાર્થક કરી બતાવ્યું. પોતાની સમર્પિત કરી જૈન જગતને કૃતાર્થ કર્યું છે. તેઓ આપણા માટે સંયમયાત્રાને સફળ બનાવવા માટે જ્ઞાન, તપ, જપ અને શુભવૃત્તિ અને પ્રવૃત્તિનું મંગલમય માર્ગદર્શન કરાવનાર એક ચારિત્રની સુંદરતમ આરાધનાથી ગુરુના અલ્પકાલીન સાંનિધ્યમાં એવા નરરત છે જેની સભામાં આજ આપણે પ્રકાશવાન થઈ પણ એવો ગુરુમંત્ર પ્રાપ્ત કરી લીધો કે આજ એમના ગુણોનાં સદા છીએ દર્શન આપણને માલવભૂષણમાં થાય છે. એમના સગુણોમાં સૌથી વધુ શોભાયમાન ગુણ કોઈ સંયમજીવનની યાત્રા : હોય તો એ છે એમની સમતા-સહજતા. એમની સતત જાગ્રત જિનશાસન પ્રત્યે પ્રેમ, શાસનની ભક્તિભાવથી પ્રભાવના સંયમસાધનાનાં આહલાદકારી દર્શન કરી અનેક લોકો નતમસ્તક કરતાં કરતાં મુનિશ્રી નવરત્નસાગરજી મ.સા.ને વિક્રમ સંવત થઈ જાય છે. સત્યતાથી ભરેલ ગંભીર જીવન જોઈને તીર્થકર ૨૦૩૬ના કારતક સુદિ-૫ના દિવસે અમદાવાદમાં ગણિપદ પર ભગવાનનો ઉપદેશ ‘સમય સમો દો'—સમતાથી જ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા. અહીંથી સંયમજીવનની યાત્રા શ્રમણ હોય છે અને ‘વરમHIRR] સામUM' ઉપશમ જ પ્રગતિશીલ બનવાની સાથે ઉત્તરદાયિત્વનો અહેસાસ કરાવનારી શ્રમણત્વનો સાર છે. શ્રમણજીવનની ખૂબીઓ અને મહિમાનું પણ બની, જેને એમણે ખૂબીપૂર્વક નિભાવી. જગપ્રસિદ્ધ વર્ણન કરનારી આ ઉક્તિઓ આચાર્યશ્રીના જીવનમાં ચરિતાર્થ હાજરાહજૂર દાદાશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના પ્રસિદ્ધ તીર્થ શ્રી થતી આપણને જોવા મળે છે. વિચાર, વાણી અને આચરણરૂપે Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org