________________ ઝળહળતાં નક્ષત્રો 899 પ્રગટ થતા સમગ્ર જીવનવ્યવહારને અહિંસા, સંયમ, તથા તપ, જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે એ આ યુગની એક મહાન ધાર્મિક જપ અને સત્યના પ્રકાશને આલોકિત કરતા આવા સમતાધારી ઘટના છે. એટલું જ નહીં, 1008 પાર્શ્વનાથ તીર્થોમાં શામેલ સંત વર્તમાન જૈન જગતના શ્રમણ સમુદાયમાં ચારેબાજુ ઓછા પ્રાચીન તીર્થશ્રી અમીઝરાનો ગત દિવસોમાં ઝડપથી જે જોવા મળે છે. તીર્થવિકાસ આપના આશીર્વાદથી થયો છે એના લીધે આ તીર્થ તપ-સાધનાના અજોડ આરાધકઃ ફરીથી મહિમાવંતું થયું છે. ઉઘરોજમાં શ્રી મણિભદ્રદાદાનું તીર્થ ઉત્કૃષ્ટ અને વિમલ સંયમ સાધનાના પર્યાય સમ પણ ઝડપથી વિકસિત થવાની સાથે પ્રસિદ્ધિ પામી રહ્યું છે. આચાર્યશ્રીની અજોડ તપસ્યા, સાધનાએ ભગવાન શ્રી આવા તીર્થ અને શાસનરક્ષક આચાર્ય ભગવંતને પામીને મહાવીરસ્વામીજીની શ્રમણ પરંપરાને મજબૂત આધાર પૂરો જિનશાસન ધન્ય બની ગયું છે. પાડ્યો છે. સંવર અને નિર્જરા તત્ત્વસૂચક સૂરીશ્વરપદધારી, નમ્રતા અને વિવેકશીલતાના અવતાર સમા આ સૂરિમંત્ર આરાધક આચાર્યદેવેશે વર્ધમાન તપ ઓળીની 160 મહાપુરુષના પુણ્યાત્માનું સાંનિધ્ય આપણા સૌનાં જીવનનો ઓળીની આરાધના સાથે વીશસ્થાનક તપ જેવી અનેક ઉદ્ધાર કરે અને આવા શ્રમણ સંઘનાયકના આશીર્વાદ આપણા આરાધના દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે. નવકાર સૌ ઉપર વરસ્યા કરે એ જ શુભેચ્છા. મહામંત્રના ત્રીજા પદ પર આરૂઢ આચાર્યશ્રી નિરંતર જાપમાં સૌજન્ય : નવરત્ન પરિવાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, રહે છે. ચર્યા અને ચારિત્રની મૌલિકતા-સજ્જ જીવન જીવી પવન સુરાણા : રાષ્ટ્રીય અધ્યક્ષ, રાકેશ મારવાડી : રાષ્ટ્રીય પ્રવક્તા રહ્યા છે. ‘મવારો પ્રથમ: ઘર્ષ:'ના દિગ્દર્શક, “નદી વિવથા ન અગણિત જિનાલયોનાં નિર્માણમાં પ્રેરક અને pષીય રે ના ઉદ્દઘોષક તપ, જપી આચાર્યનું નામ જૈન જગતમાં પ્રથમ પંક્તિના અગ્રસ્થાને શોભી રહ્યું છે. માર્ગદર્શક, ગોડવાડ કેસરી' વાત્સલ્ય અને સાધર્મિક ભક્તિનું જીવંત દષ્ટાંત ગુરુદેવ પ.પૂ.આ.શ્રી વિજય પદ્મસૂરિજી મ.સા. આચાર્યશ્રીની વાત્સલ્યભરી સાધુતાનો પ્રભાવ જૈન-જૈનેતર લોકો વીરોની ભૂમિ શ્રી પર સહજ રીતે અનુભવી શકાય છે. એમના સ્વાભાવિક, સરળ રાજસ્થાનની અમાનત પર અને સૌમ્ય સ્મિત અને વાણીથી અપાર શાંતિ પ્રાપ્ત કરી ભક્ત વસેલા શ્રી વીરવાડા (શ્રી સ્વાભાવિક જ આશીર્વાદ પામી જાય છે. એમના મુખથી બામણવાડા જૈન તીર્થ) નીકળતા–“એ ભાઈ! સાંભળો ભાઈ! ભાગ્યશાળી જુઓ નગરમાં વિ.સં. ૧૯૮૯ના ભાઈ!''ના સંબોધન અને એની પાછળ રહેલ આત્મીયતાસભર શ્રાવણ વદ-૧૩ના શુભ પ્રેમની ભાવના ભક્તોના હૃદયમાં એમના પ્રત્યેના આદરમાં અધિક વધારો કરી દે છે. વિજયપધસૂરિજી મ.સા.નો પોતાના ગુરુનું ઋણ ચૂકવવા માટે એમણે માળવા જ જન્મ થયો હતો. તેઓ નહીં, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં જે જે ધર્મપ્રચારનું કામ વિ.સં. 2012, ચૈત્ર સુદકર્યું છે તે અદ્ભુત છે. દીન-દુઃખી, સાધર્મિક અને ઈતરજનો 4 અને શનિવારના દિવસે પ્રત્યે એમના હૃદયમાં જે વાત્સલ્યભાવ છે તે એમના દીક્ષિત થયા હતા. વ્યક્તિત્વની યશગાથાનો જ પરિચાયક છે. . આવા જૈનાચાર્ય શ્રીમદ્ વિજયપધસૂરીશ્વરજી મ.સા., તીર્થોદ્ધારક આચાર્યશ્રી : વિજય નીતિહર્ષ-સૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર સૌજન્યમૂર્તિ, “તિર્થીયર સમોસૂરિ' આચાર્યશ્રીએ લીધેલી આજીવન વિદ્યાનુરાગી મહાન વિભૂતિ શ્રી જિતેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય છે, જેમણે પોતાના જીવનમાં અનેક શાસન પ્રભાવક કાર્યો સામાયિકની પ્રતિજ્ઞાના બળે જિનશાસન-પ્રભાવનાનાં જે કાર્ય કર્યા છે એના કારણે જૈનત્વને નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે. કરેલાં છે. એમની નિશ્રામાં શ્રી શાંતિનાથ પ્રભુના મહાતીર્થ ભોપાવરનો જે એમની નિશ્રામાં અને એમના વરદ્ હસ્તે 311 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org