SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો . 897 ગુરુભગવંતોના કારણે પાંચમા આરા સુધી ચાલવાનું છે. ખૂબ ૨૧-૪-૨૦૧૧ના સવારે 8=15 કલાકે સમાધિપૂર્વક કાળધર્મ લાંબા ગાળાનો વિહાર કરવો હોય ત્યારે ડોળીનો ઉપયોગ કર્યો પામ્યા. હતો. અનેક ગુણગરિમાથી ગરિષ્ઠ આ મહાપુરુષ જે રીતે પૂજ્યશ્રીની માર્ગાનુસારી વિચક્ષણ પ્રજ્ઞાની પહેચાન સંયમજીવન જીવીને નિજ આત્માનો ઉદ્ધાર કરી ગયા તેના ચતુર્વિધ શ્રીસંઘને તેમના અનુવાદિત, લેખિત, સંપાદિત ગ્રંથોના આદર્શ માત્ર પણ આપણી સમક્ષ રહે તેને સ્મૃતિમાં જાળવી સહારે થવા લાગી. તેથી તેમણે ક્યારેય પૂજ્યશ્રીને જોયા પણ રાખીએ તો પણ આરાધક ભાવ કેળવાયા વિના ન રહે. ન હોય તેવા તેવા મહાત્માઓ તેમની પાસેથી શાસ્ત્રીય જિનશાસન આવા ગૌરવવંતા ગુરુ ભગવંતોના સહારે ટકશે એ માર્ગદર્શન મેળવતા. અન્ય સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી નિઃશંક છે. ભગવંતોના હૈયે પણ પૂજયશ્રી સાહિત્યના સહારે વસેલા હતા. સૌજન્ય : સં. 2067 શ્રી શાશ્વતગિરિ ચાતુર્માસ આરાધના અન્ય ગચ્છના કેટલાય પૂ. સાધ્વજી ભગવંતો આલોચના દ્વારા સમિતિ કસ્તૂરધામ-નિલમવિહાર, તળેટી રોડ, પાલિતાણા શુદ્ધિ પૂજ્યશ્રી પાસે મેળવવાના આગ્રહી હતા. છેલ્લે છેલ્લે માનવીય ધરાતલ પર દૈવી વ્યક્તિત્વના સ્વામી, સાગર જ્યારે બન્ને આંખો નિસ્તેજ બની તે અવસરે પણ પૂજ્યશ્રી સાથે પત્ર વ્યવહારને બદલે રૂબરૂ શુદ્ધિ કરનારા પણ કેટલાક સમાન ગંભીર, ગુણસાગર, જિનશાસનઉદ્ધારક, આરાધકો હતા. અપરાધી જીવે છદ્મસ્થપણામાં સેવેલા માલવભૂષણ, તપસમ્રાટ, વર્ધમાન તપોનિષ્ઠ, આચાર્ય અપરાધની એવી કાળજીપૂર્વક શુદ્ધિ પૂજ્યશ્રી કરતા હતા કે ભગવંત જેથી આરાધક આત્મા નિઃશલ્ય બની જાય અને હિતશિક્ષાના શ્રીમદ નવરત્નસાગરસૂરીશ્વરજી મ.સા. માધ્યમે ફરી જીવનમાં અપરાધ સેવાઈ ન જાય તેવી જીવનરેખા કાળજીવાળા બનતા. જન્મ : વિક્રમ સંવત પૂજ્યશ્રી મુનિમાંથી ગણિ, પંન્યાસ અને આચાર્ય 1999, ચૈત્ર વદિ ત્રીજ પદારૂઢ થવા છતાં તેમણે પોતાના પૂ. ગુરુભગવંત પ્રત્યેનો સમર્પણભાવ જીવનની છેલ્લી ક્ષણો સુધી જાળવી રાખ્યો હતો. જન્મસ્થાન : રાજગઢ ધાર કોઈ દવા મંગાવવી હોય, કોઈ પત્રનું આંગડીયું કરવાનું હોય, (મ.પ્ર.). કોઈને અધ્યયન કરાવવું હોય તો પોતાના પૂ. ગુરુ જન્મ નામ-શ્રી રતનકુમાર ભગવંતશ્રીની અનુજ્ઞા મેળવી તેઓશ્રી તે તે કાર્ય કરતા. આ પિતાશ્રી : શ્રી લાલચંદ્રજી જ્વલંત પ્રેરણાત્મક જીવનનું પ્રતિબિંબ યોગ્ય શિષ્યો ઉપર માતુશ્રી : શ્રીમતી મણિબાઈ અવશ્ય ઝીલાયા વિના ન રહે. પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા તેના દસેક દિવસ પૂર્વે નૂતન દીક્ષાગ્રહણ : વિક્રમ સંવત ગચ્છાધિપતિ પૂ. આ.ભ. શ્રી પુણ્યપાલ સૂ. મહારાજાએ 2011, માગશર સુદિ છ8, રાજગઢ અમારા નવા આચાર્ય ભગવંતોને આપશ્રી છેદગ્રંથની વાચના દીક્ષા-નામ : મુનિશ્રી નવરત્નસાગરજી મ.સા. આપો તો ઉપકાર થશે' એવા ભાવની વિનંતી કરી. પૂજ્યશ્રીએ દીક્ષાદાતા ગુર : માલવોદ્ધારક, વ્યાકરણવિશારદ, આચાર્ય તે વખતે જણાવ્યું કે મારા પૂ. ગુરુ ભગવંતની અનુજ્ઞા મેળવી ભગવંત શ્રીમદ્ ચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા. તમને જણાવું છું.' તે વખતે પૂ. ગચ્છાધિપતિશ્રીને પણ આ ગણિ પદ : વિક્રમ સંવત 2036, કારતક સુદ પાંચમ મહાપુરુષની વાત હૃદયસ્પર્શી બની ગઈ. પૂજ્યશ્રીએ નિજ ગુરુ ભગવંત પાસેથી છેદગ્રંથની વાચનાની અનુજ્ઞા મેળવી લીધી. પંન્યાસ પદ : વિ.સં. 2039, વૈશાખ સુદ ત્રીજ, શંખેશ્વર, તદ્દનુસાર ચૈત્ર વદ-૫નો દિન નક્કી થયો પરંતુ કાળની અકળ આગમમંદિર, શંખેશ્વર (ગુજ.) ગતિને કળવાનું કામ છદ્મસ્થ જીવોનું ક્યાંથી હોય? પૂજ્યશ્રી ઉપાધ્યાય પદ : વિક્રમ સંવત 2047, વૈશાખ સુદ દશમ, પૂના તે નિર્ધારિત દિનના આગલે દિવસે ચૈત્ર વદ-૪ ગુરુવાર તા. (મહા.) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy