________________
૮૭૦
જિન શાસનનાં પાંજરાપોળને રૂ. ૫૧ હજાર, કંકાવટી પાંજરાપોળમાં રૂ. રહી સેવા કાર્ય કર્યું. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ૨૫ હજાર, દરેક પાંજરાપોળમાં છૂટક દાન દર વર્ષે તેમની કરા સ્વ. શ્રીમતી જશીબેન રાયસિંહ પરમાર (ક્ષત્રિય)ના સુપુત્રે પ્રેરણાથી મોકલાય છે.
માત્ર બાર વર્ષની નાની ઉંમરે છેલ્લી સાત પેઢીમાં પ્રથમ વખત સમ્યગુ જ્ઞાનરસિક : સમ્યજ્ઞાનના પ્રચારાર્થે (૧)
જ દીક્ષા લીધી. મહાભદ્રવિજયજી નામે જાહેર થયા. કરા શ્રી ચારિત્રવિજયજી જૈન પાઠશાળા (કાંદિવલી) (૨) શ્રી
ગામમાં જિનમંદિર, પાઠશાળા, ઉપાશ્રય થયેલ છે. પૂ. આચાર્ય મુક્તિ- વિજયજી જૈન પાઠશાળા (ભાયંદર-વેસ્ટ) (૩) શ્રી
મહારાજની અંતિમ ભાવનાઓને મુનિ મહાભદ્રવિજયજી ચારિત્ર વિજયજી જૈન પાઠશાળા (કરા-પંચમહાલ)ના સ્થાપક
અમલી બનાવી રહ્યા છે. અને શ્રી જગદ્ગુરુ હર સૂરીશ્વરજી સંસ્કૃત પાઠશાળા
સૌજન્ય : ગુરુભકતો તરફથી શ્રી યશોવિજય આરાધના
ટ્રસ્ટ, ગિરિરાજ સોસાયટી-પાલીતાણા (કૃષ્ણનગ૨)ના પ્રેરણાદાતા તેમ જ અનેક પાઠશાળામાં પ્રસંગોપાત ઇનામ-દાન અપાવેલ છે.
પ.પૂ.આ.ભ. શીલરત્નસૂરીશ્વરજી મ.સા. સાહિત્યસેવા : નવસ્મરણ ભાવાર્થ સહિત * આર્યવર્તની અલબેલી અવની ભાભરની ભવ્યભૂમિએ વાવણી કરી લો’ કે ‘દિન શુદ્ધ દીપિકા' (ઉદ્દઘાટક-માજી
સંસ્કારશીલ શકુબેનની કુક્ષીએ ધર્મપરાયણ પિતા બાબુભાઈના વડાપ્રધાન શ્રી મોરારજી દેસાઈ) કે “જૈન પરંપરાનો ઇતિહાસ
કુલાંગણે આજથી અર્ધશતાબ્દિ પૂર્વે શશીની કાંતિ સમાન ભા. ૪' (વિમોચન-શ્રી દીપચંદ ગાડ) કે “બાર પર્વની કથા’
પુત્રરત્નનો જન્મ થયો. બાળકનું અદ્ભુત રૂપ જોઈને યથાર્થનામ (પ્રત) * “જન્મ ફલાદેશના અમૂલ્ય સિદ્ધાંતો કે “જૈન
શશીકાંત પાડવામાં આવ્યું. પરંપરાનો ઇતિહાસ ભા. ૧” “જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૪’ ફરી વખત આવૃત્તિ બહાર પાડેલ છે. * “શ્રી
શશીકાંતનું બચપન રાધનપુરની રમ્યધરામાં વીત્યું. પાર્શ્વપદ્માવતી આદિ મહાપૂજન” (પ્રત) કે “અહમ્ સુન્દરમ્
લોહીના બુંદ-બુંદમાં માતાના ધર્મ-સંસ્કારથી સંસ્કારિત શશીકાંત માસિકના સંરક્ષક
શૈશવકાળની રમત-ગમતની સહજ પ્રવૃત્તિમાં મોહ ન પામ્યો.
જેમ સ્વાતી નક્ષત્રમાં વરસાદનું પાણી છીપમાં મોતીનું સ્વરૂપ પ્રતિષ્ઠા-સંસ્થા :
પામે છે તેમ જન્મદાત્રી માતા અને ગુરુદેવ પ.પૂ.આ.ભ. શ્રી * પાટણ કરંડિયા પાર્શ્વનાથ * પાલિતાણા-સંકટહર લબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રેરણાના પીયૂષે શશીકાંતના પાર્શ્વનાથ * શ્રી યશોવિજયજી આરાધના ભવન-પાલિતાણા- હૃદયરૂપી છીપમાં સંયમની મોતીનું સર્જન થયું. નિર્માણ કરાવેલ. તથા સાધ્વીજી ભગવંતો માટે દર્શન
સ્વજનોનો રાગ અને સંયમના અનુરાગ વચ્ચે હારમહાભદ્રગિરિ
જીતનો ખેલ રચાયો અને શશીકાંતના જ્વલંત વૈરાગ્યનો વિજય જીવનનું યાદગાર કાર્ય : પ્રવર્તક શ્રીની પ્રેરણાથી થયો. પૂર્વના ભવની અધૂરી સાધનાને પૂરી કરવા ૧૩ વર્ષની જન્મશતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી ચારિત્રવિજયજી મહારાજ બાલ્યવયે પ્રવજ્યાના પંથે પ્રયાણ કર્યું અને પ.પૂ.આ.ભ.શ્રી શ્રી એકસટર્નલ સ્કોલર યોજનાનું નિર્માણ થયેલ છે. આ લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિ શીલરત્નવિજય બન્યા. યોજના નીચે બહાર રહીને અભ્યાસ કરતાં ધો ૫ થી ૧૨
બાલ્યવયથી જ કુશાગ્રબુદ્ધિ, તેજસ્વી પ્રતિભાશાળી આદિ સુધીનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પ્રતિ વર્ષે રૂા. પ00
સાહજિક ગુણોથી સુશોભિત બાલમુનિ શીલરત્નવિજયે જ્ઞાનની સ્કોલરશિપ આપવામાં આવે છે. આ વર્ષે ૮૨૦ વિદ્યાર્થી
ધૂણી ધખાવી. સ્વાધ્યાયની વાટ અને વૈયાવચ્ચના ઘીથી સંયમની વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપ આપવામાં આવેલ છે. શ્રી શત્રુંજય
જ્યોતને પ્રકાશિત કરવા લાગ્યા. મહાતીર્થ જે. જૈન ગૃપની સ્થાપના કરી છે. જેના પ્રમુખ ભરતભાઈ કે. શાહ છે.
ગુરુ આજ્ઞા જેમની આરાધના હતી, ગુરુભક્તિ જેમની
ઉપાસના હતી, ગુરુસમર્પણ જેમની સાધના હતી જેનો ચારિત્રજીવનની આરાધનામાં સહાયક, પૂર્વે કરેલ સેવા
સરવાળો...અર્થાત્ ફલશ્રુતિ પૂજ્યશ્રીના અનન્ય ગુરુકૃપાપાત્ર ભાવના સ્વરૂપે વિનયી, સ્વાધ્યાયપ્રેમી, શિષ્યરત્ન પ.પૂ.
બની. પ્રવચન પટુતા અને પ્રચંડ પ્રભાવકતા પ્રાપ્ત કરી ગુજરાત, મહાભદ્રવિજયજી મ.સા. પ્રવર્તકશ્રીના કાર્યમાં ખડે પગે હાજર
મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર વિ. અનેક દેશો
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org