________________
ઝળહળતાં નક્ષત્રો
૮૭૧ પ્રદેશોમાં વિચરી શાંતિ અને સમાધિના સંદેશવાહક સંઘ, સમાજ અને પરિવારના અનેક સંઘર્ષોના બની આત્મવિકાસની યાત્રામાં માર્ગ ભૂલેલાના પથદર્શક સમાધાનનું સોલ્યુશન શોધવામાં સુજ્ઞ, ભવ્યજીવોના હૃદયરૂપી પગદંડી બની...ભવસાગરમાં ભવ્યજીવોરૂપી નાવિકો માટે ધરતી ઉપર વીતરાગવાણીની વરસતી વાદળી જેવા, પૂ. સાધુદિશાસૂચક દીવાદાંડી બની રહ્યા.
સાધ્વીજી મ.ના સંયમજીવનની ક્યારીમાં ત્યાગ અને ગચ્છ, સમુદાય, થોય કે તિથિના ભેદથી પર રહી સર્વ આચારવારિનું સિંચન કરનારા, જિનાજ્ઞા અને ગુર્વાશાના કટ્ટર સાધુ-સાધ્વી મ. સાથે મૈત્રીપૂર્ણ વ્યવહારની આગવી અને અજોડ
પક્ષપાતી, કાર્યકુશળ, તીવ્રશક્તિ, તીક્ષ્ણ તર્કશક્તિવાળા એવા હે કલા આદિ અનેક લાક્ષણિક ખૂબીઓથી ઝળકતા જીવનને
પૂજ્યશ્રી! આપને પ્રભાવક આચાર્ય પરંપરાના પદાધિકારી જોઈને ગુરુદેવશ્રી પ.પૂ.આ.ભ. લબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ બનાવવા સૂપ,
શાએ બનાવવા સૂરિપદ સિંહાસને આરૂઢ કરવા પૂજ્યપાદ મહાનિશીથસૂત્રના યોગોદ્ધહન કરવાની ભાવના વ્યક્ત કરી.
તપાગચ્છાધિપતિએ પોતાની હાર્દિક મનોકામનાનો કળશ જ્યારે
આપના ઉપર ઢોળ્યો છે ત્યારે પ્રભુવીરની પાટ પરંપરામાં ૭૮મી માનવી વિચારે છે કંઈક અને કુદરત કરે છે કંઈક.
પાટે બિરાજમાન થઈ જિનશાસનના ગગનાગણિએ સહસ્રરશ્મિ ગુરુદેવશ્રીની અચાનક જ ચિર વિદાય થઈ. મનની મનમાં રહી
બનીને આપનું આગમન થઈ રહ્યું છે ત્યારે અમો આપશ્રીને ગઈ. અંતરીક્ષથી નિરંતર ગુરુદેવશ્રીના આશીર્વાદનું છત્ર ધારણ
આનંદના અક્ષતથી વધાવીએ છીએ. અંતરથી આવકારીએ કરી સતત પરોક્ષરૂપે સાંનિધ્ય અને દિવ્યકૃપાથી પ્રત્યેક
છીએ. જિનશાસનની મહાપુરાને નિજસ્કંધો પર ધારણ કરીને ચાતુર્માસમાં ભગીરથ શાસનકાર્યોની હારમાળાથી અદ્વિતીય
પ.પૂ.આ.ભ.શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના ઇતિહાસનું સર્જન કર્યું.
પ્રભાવશાળી વ્યક્તિત્વધારી બની....શાસન અને સમુદાયની તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રી પ્રેમસૂરીશ્વરજી યશપતાકા દશે-દિશામાં લહેરાવો...ગચ્છના સ્તંભ બની સફળ મહારાજાએ વિશિષ્ટ યોગ્યતા અને પાત્રતા જોઈને ગરિમાવંત કર્ણધાર બનો એ જ અંતરની શુભેચ્છા. ગણિપદ અને પુન્યવંત પંન્યાસ પ્રણાલિકાના પદાધિકારી
સૌજન્ય : પૂ. મુનિશ્રી ભવ્યરત્નવિજયની પ્રેરણાથી બનાવ્યા. સ્વ. ગુરુદેવશ્રીના શ્રી લબ્ધિધામતીર્થના અંતિમ
સતીશભાઈ કેશવલાલ માલદે, સ્વપ્નના કુશળ શિલ્પી બની તીર્થના સુંદર માર્ગદર્શન અને
યુગાન્ડા-કમ્પાલા તરફથી સૂત્રધાર બની....ગુરુદેવના નામને યાવચંદ્ર દિવાકરી અમરત્વ આપ્યું.
વિ.સં. ૨૦૬૫ની સાલમાં ૫.પૂ. જયદર્શન
વિ.મ.સા. (નેમિપ્રેમી) દ્વારા થયેલ મહામંત્ર નવકાર તપની ક્રિયાવિધિ સાથે પૂણહિતિ નિમિત્ત
નીકળેલા શોભાયાત્રાની એક
ઝલક – પૂનાઅહમદનગર હાઈવે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org