SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬૦ જિન શાસનનાં . પ.પૂ.આ.શ્રી જગવલ્લભસૂરીશ્વરજી મ.સા. મેળવ્યો એણે પાંચે ઉપર કાબુ મેળવ્યો. તો એ રસનાએ સત્યનિષ્ઠા, નિર્ભયતા, પરમાર્થવૃત્તિ, નમ્રતા, નિરહંકાર સૂરીશ્વરજી પાસે દાસીત્વ સ્વીકાર્યું છે અને એને જ કારણે આ પાંચેયનો સમન્વય, આ પાંચેયનું પ્રતિભાસ્થાન, આ ગુરુકૃપા તો ખરી સાથે સાથે સૂરીશ્વરજીએ પ્રભુકૃપા અને માણીભદ્ર યક્ષરાજની કૃપા પણ પ્રાપ્ત કરી છે અને એને જ પાંચેયની પ્રવહણરૂપી નહેર અને આ પાંચેયની ડોરના સ્વામી એટલે.. આ. વિજય જગવલ્લભસૂરીશ્વરજી. કારણે હજારો ગુરુભક્ત પરિવાર દ્વારા એમનો પડતો બોલ ઝીલાય અને તેથી સૂરિજીને પણ અનેકાનેક ધર્મપ્રભાવનાના જગવલ્લભસૂરિજી એટલે આદર્શોની ઈટોથી ચણાયેલી કાર્યો અને શાસનશોભાના કાર્યો કરવાની ફૂરણા થાય. ઇમારત જે કાળના તોફાનો વચ્ચે પણ અડગ, અડીખમ, અનેકાનેક ભાવકો ધર્મકાર્યમાં જોડાય, આ બધી સૂરિજીની અખંડિતપણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી સામેનાના મૂળભૂત શક્તિ છે. પરંતુ આ દરેક શક્તિને પ્રભાવીપણે પ્રેરણાપુંજ બને છે. એમની આંતરીક મનોભાવનાને જો કવિના પ્રવાહિત કરનાર સુરિજીની દરેક ઇચ્છાને એમણે ઇચ્છેલો શબ્દોમાં લખીએ તો આકાર આપનાર....એમની દરેક પ્રવૃત્તિને પ્રગતિ આપનાર, પ્રભુ પ્રત્યેની ભક્તિ અને જિનાજ્ઞા પ્રત્યે પ્રેમ એ એમના એમની દરેક આકાંક્ષાને ઓપ આપનાર જો કોઈપણ હોય તો શ્વાસોશ્વાસ છે. યાદ છે અમને પ્રભુ પાસે પહોંચે અને સૂરીશ્વર એક જ ને એક જ પ.પૂ. પં. ચારિત્રવલ્લભવિજયજી મ. છે. ક્યારેક બાળક બની રુદન કરવા લાગે અને ક્યારેક પ્રેમીના સૂરીશ્વરજી જો ગોળ છે તો પૂ. ચારિત્રવલ્લભવિ.મ. ગળપણ વિરહમાં પડેલી પ્રેમીકાને અંતર વલોપાતને કારણે જેમ મુખથી છે. સૂરીશ્વરજી જો ફૂલ છે તો ચારિત્રવલ્લભ વિ.મ. તેમાં ગીતો સરી પડે તેમ ગુરુદેવશ્રીને પણ પ્રભુ સામે આવે ને સહજ રહેલી ફોરમ છે. સૂરીશ્વરજી જો સાકર છે તો પૂ. શબ્દો સરી પડે અને કાવ્ય રચના થઈ જાય. ચારિત્રવલ્લભવિ. મ. તેમાં રહેલી મીઠાશ છે. ગુરુદેવની કાવ્યશક્તિ અને સી.એમ.ની ગાયનશક્તિ ગુરુદેવશ્રીના દરેક સ્વપ્નને સમ્યક્ઝકારે સાકાર કરવામાં બેઉનો સમન્વય કેટલાક ભાવકોને ભક્તિમાં ઓતપ્રોત કરી પૂ. ચારિત્રવલ્લભ મ.સા.નો એક અદ્વિતીય સહયોગ રહ્યો છે. દે. એમના કાવ્યોના અમૃત તો અમે પીધા જ છે...... સાથે ગુરુદેવનો પડતો બોલ ઝીલવો એ બોલનો ગુરુદેવ ઇચ્છિત ઘાટ સાથે સમેતશીખરજીના સમસ્ત વિહારમાં ૮૦-૮૦ સાધ્વીજી ઘડવો અને છતાં પણ પ્રોડ્યુસર(ક) તરીકે ક્યાંય પ્રસિદ્ધ ન ભ. ને તેમણે જિનવચનામૃત પાયું છે. એનો આસ્વાદ તો થવું એ એમની સહજ ઉદારતા છે. બુદ્ધિના સ્તરે જોવા જઈએ અનેક મહાત્માઓ આજે પણ અનુભવે છે. અનેક તો રીલાયન્સ અને ટાટાના મેનેજિંગ ડાયરેક્ટર પણ એમની મહાત્માઓને સંયમ જીવનના પહેલા પગથીયે સમજણરૂપી સામે પછાત પૂરવાર થાય. આટલી તીક્ષ્ણ બુદ્ધિ છતાં સથવારો મળ્યો. તેથી હજુ પણ આ સંયમયાત્રા સરળતાથી નિરભિમાન અને નિરહંકારપણું જાણે એમના લોહીમાં વણાયેલું વિકાસ સાધ્ય બની. સમેતશિખરના ઐતિહાસિક સંઘ સાથે છે. જ્યાં જશ લેવાનો વારો આવે ત્યાં ગુરુદેવનું નામ અને જ્યાં શાસનરક્ષા કાજે સમેતશિખરજી તીર્થે તથા શત્રુંજય તીર્થ ઉપર માનસિક અને શારીરિક સ્તરે મહેનત કરવાની આવે ત્યાં પોતાનું માણીભદ્ર યક્ષરાજની પ્રતિષ્ઠા, સિદ્ધવડનું અદ્વિતીય ચાતુર્માસ, કામ. કોઈપણ અટપટા કાર્યને ચપટીમાં સરળ બનાવી ઉકેલવાનું અનેક છરીપાલિત સંધ, ધર્મચક્ર તીર્થની ઐતિહાસિક પ્રતિષ્ઠા. એમના ડાબા હાથનું કામ, આટલી કાર્યકુશળતા, આટલા આવા અનેકાનેક શાસનપ્રભાવનાના કાર્યો કરી મહાત્માઓને વર્ષોનો દીક્ષાપર્યાય, આટલી બુદ્ધિની તીક્ષ્ણતા છતા પણ જ નહીં પણ પુષ્ય નક્ષત્રની સામાયિકના આલંબને સેંકડો- હરહંમેશ ગુરુચરણની રજ બનીને રહેલા પૂ. ચારિત્રવલ્લભ હજારો યુવાનોને જેમણે (ગુરુદેવશ્રીએ) દુર્ગતિમાં પડતા મ.સા. ગુરુદેવના દરેક ઠપકાને ઘીનો લપકો માનીને હસતા મુખે બચાવ્યા છે. અત્યારના આ વિષમયુગમાં વ્યસન, ફેશન અને ચાટી ગયા છે. ટેન્શન જે લોકોના પ્રાણ બની ગયા છે તેને આચાર્ય ભગવંતે ગુરુદેવના ગીતને સાંગોપાંગ સમજનાર પૂ. આ યુવાનોમાંથી સહજતાથી, સરળતાથી જડમૂળથી ઉખેડી ચારિત્રવલ્લભ મ.સા. ગુરુદેવની અસીમ કૃપા પામી નાંખ્યા છે.. આત્મકલ્યાણ અને શાસનપ્રભાવનાના અનેક કાર્યો નિરપેક્ષ રીતે કહેવાય છે. પાંચે ઈન્દ્રિયોમાંથી જેણે રસેન્દ્રિય પર કાબુ કરી કેટલાય અધર્મીલોકોને ધર્મ પમાડવામાં અને ધર્મ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy