SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૬ જિન શાસનનાં નવનિર્માણ દક્ષિણકેશરી પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા અને સ્વહસ્તે કરાવી. દક્ષિણભારતને પાલિતાણાની યાદ અપાવે એવું શિલ્પકલામનીષી પૂજ્ય આચાર્યભગવંતના માર્ગદર્શનથી મહાન તીર્થ અર્પણ કર્યું. ગજાવલી, હંસાવલી, સર્પાવલીથી આકર્ષિત થંભાવલી * અંતિમ વિદાય : વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ-૧૩, નક્કાશીયુક્ત મંડોવરમાં ભવ્ય કોણી દ્વારા આરસપાષાણમાં ગુરુવાર, તા. ૧૨-૬-૨૦૦૩ના પ્રાતઃ ૧૧-૦૫ મિનિટે શ્રી ભવ્ય જિનાલય બની રહ્યું છે. નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્ર* ૪૫ જિનાલયના પ્રતિષ્ઠાચાર્ય. :-બેંગલોર અને ધામમાં જ સર્વને નિરાધાર છોડી વિદાય થયા. પૂજ્યશ્રીના દક્ષિણ ભારતમાં પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા અને પ્રકૃષ્ટ પાર્થિવદેહનાં અંતિમદર્શન હેતુ બેંગલોર, કર્ણાટક, તમિલનાડુ, પુણ્યપ્રભાવથી ૪૫ જિનાલયોની અંજનશલાકા- પ્રતિષ્ઠા સહ આધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત આદિ અનેક શ્રી સંઘોના મહામહોત્સવ મહાન શાસનપ્રભાવના પૂર્વક પૂજયશ્રીનાં હજારો ગુરભક્તોએ પધારી અશ્નપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કરકમલો દ્વારા થઈ. પૂજ્ય ગુરુદેવશ્રીની અંતિમ ક્રિયા સમયે હજારો ગુરુભક્તોનાં * શ્રી ચંદ્રપ્રભુલબ્ધિધામ વિક્રમ સ્થૂલભદ્ર વિહાર : નયનોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. સમાધિસ્થલ પર અમદાવાદથી ૨૮ કિ.મી. અને અંબાજી–હિંમતનગર હાઇવે ભવ્ય સ્મૃતિ મંદિરના નિર્માણ સહ તીર્થનું નિર્માણ કાર્ય પૂજ્ય પર ચિલોડા ચોકડીથી ૫ કિ.મી. ધણપ ગામમાં ૮૪ ગુરુદેવશ્રીની દિવ્યકૃપાથી આજીવન અંતેવાસી શિષ્ય જિનાલયયુક્ત નવનિધિમંદિર, નવગ્રહમંદિર સહ શ્રી દક્ષિણ ભારતતીર્થપ્રભાવક પૂ.આ.શ્રી વિ. ચન્દ્રયશસૂરીશ્વરજી ચંદ્રપ્રભુલબ્ધિધામની સ્થાપના પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણાથી થઈ. મ.સા.ની નિશ્રામાં પૂજ્યશ્રીની નિર્દેશનાનુસાર ભવ્યતાથી થઈ તીર્થધામમાં શ્રી મહેન્દ્રભાઈ પોપટલાલ મહેતા (ઇડરવાળા)ની રહ્યું છે, જે ભારતવર્ષનું બેનમૂન તીર્થ બનશે. દિવ્ય શક્તિના પ્રમુખ ઉદારતા અને અનેક દાનવીરો, સંઘો તેમ જ ગુરુભક્તોની ધની સૂરિદેવ સદા આશિષ વરસાવો. * ઉદારતાથી વિશાલ તીર્થધામનું નિર્માણ થઈ ગયું છે. ધર્મશાળા સૌજન્ય : પ.પૂ.આ.શ્રી ચંદ્રયશસૂરિજીની પ્રેરણાથી ભોજનશાળાની સુંદર સુવિધા છે. જેની પ્રતિષ્ઠા સ્થૂલભદ્ર ગોકુલનગર-નજરાના જૈન છે. મૂ. સંઘ, ભિવંડી ગુરુકૃપા પ્રાપ્ત પૂ.આ.શ્રી ચંદ્રયશસૂરિજી મ.સા.ની નિશ્રામાં ૨૦૬૧માં સંપન્ન થઈ. કલ્યાણમિત્ર બનીને અનેકને આનંદની લખલૂટ * જીર્ણોદ્ધાર : ગુજરાતમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી ઈડર લહાણી કરી જાણનારા બાવન જિનાલય અને નાના પોશીનાં તીર્થોના જિર્ણોદ્ધારનું કાર્ય પ.પૂ. આ.શ્રીમદ્ વિજયમિત્રાનંદસૂરિજી મ. ચાલુ છે. * શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામમાં તનમાં ઉગ્ર વ્યાધિ હોય છતાં મન સંપૂર્ણ સમાધિમગ્ન મુખ્યમંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા : મહાનતીર્થસ્થાપક, જોવા મળ્યું હોય, જીવનમાં જાણે વ્યાધિ અને સમાધિ વચ્ચે સૂરિમંત્ર તમારાધક, દક્ષિણકેશરી પૂજય ગુરુદેવશ્રીના શરીરમાં સ્પર્ધાત્મક હોડ-દોડ મચી હોય અને આમાં વ્યાધિને પાછળ અંતિમ સમયમાં ભયંકર વ્યાધિ હોવા છતાં દાદાની મુખ્ય ટૂંક મૂકીને વિજેતા તરીકે સમાધિ આગળ વધી જતી જોવા મળતી નિર્માણ કરવાની ભવ્યતમ ભાવનાની અભિવ્યક્તિ આજીવન હોય, તો ચોક્કસ અનુમાન કરી લેવું જ રહ્યું કે, આવા જીવનના અંતેવાસી પૂ.આ.શ્રી ચન્દ્રયશસૂરીશ્વરજી મ.સા. સમ્મુખ રાખતાં સ્વામી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી પૂ. ગુરુદેવશ્રીની ભવ્યતમ ભાવના પૂરી કરવા શિષ્ય મહારાજા જ હોવા જોઈએ! કલ્યાણ-મિત્ર બનીને અનેકને મુખ્યમંદિરનાં નિર્માણનાં કાર્યનો દઢ સંકલ્પ કરી દાદા શ્રી આનંદની લખલૂટ લહાણી કરાવી જનારા તેઓશ્રીના જીવનની શંખેશ્વર તીર્થ પેઢીના અપૂર્વ સહયોગથી ટ્રસ્ટમંડળના સહયોગથી વિરલ વિશેષતા એ હતી કે, તેઓનું તન જેમ વધુ ને વધુ વ્યાધિ અને ગુરુભક્ત શ્રી મહેન્દ્રભાઈ પી. મહેતાની સખત મહેનતથી ગ્રસ્ત બનતું ગયું એમ મન વધુ ને વધુ પ્રમાણમાં સમાધિ-મસ્ત વિજ્ઞાનયુગને આશ્ચર્ય થાય તેવી મહાનચમત્કાર સ્વરૂપ શ્લોક રહેવામાં સફળતા હાંસલ કરતું રહ્યું! બોલીને પૂજ્ય ગુરુદેવશ્રીએ અંજનશલાકા કરાવી. વિ.સં. * વ્યાધિની કુંકાતી આંધીમાં પૂજ્યશ્રી જે રીતે સમાધિની ૨૦૫૯, જેઠ સુદ-૩ના વ્યાધિગ્રસ્ત શરીરે પણ જ્યોતને જ્વલંત રાખી શક્યા અને એના દ્વારા ભાવિકોને જે અતિપ્રસન્નતાપૂર્વક દાદા આદિનાથની મુખ્યમંદિરમાં પ્રતિષ્ઠા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy