________________
ઝળહળતાં નક્ષત્રો
૭૬૭ રાજેન્દ્રવિજયજી મહારાજને કોલ્હાપુરમાં ૨૦૪૩ના વૈશાખ વાત્સલ્યથી ઊછરતા ગણેશમલને શૈશવકાળથી ઉત્તમ સુદ-૬ને દિવસે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. હાલ ધર્મસંસ્કાર મળ્યા. અંગ્રેજી માધ્યમમાં પોદ્દાર મારવાડી ૬૧ વર્ષનો દીક્ષાપર્યાય. આ સુદીર્ધ સંયમપર્યાયમાં પૂજ્યશ્રીની કોલેજમાં મેટ્રીક સુધીનો વ્યાવહારિક અભ્યાસ કર્યો. ચાર વર્ષ નિશ્રામાં શાસન-પ્રભાવનાના અનેકવિધ કાર્યો થયાં છે. સુધી ફિલ્મ સ્ટાર શશિકપુર પણ ગણેશભાઈ સાથે એક જ બેંચ જૈનદર્શનની સંક્ષેપમાં સમજ મળે માટે સચિત્ર જૈન તત્ત્વજ્ઞાન પર ભણતા હતા. ચિત્રાવલી ગુજરાતી-હિન્દી પુસ્તકનું પ્રકાશન થયું.
સિદ્ધાંત મહોદધિ પૂ.આ. દેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી આચારશુદ્ધિ-વિચારશુધિનો પાયો “આહારશુદ્ધિ' છે મહારાજ, ન્યાયવિશારદ આ.શ્રી ભુવનભાનુસૂરિજી મ. અને બાવીશ અભક્ષ્યના વર્ણન સાથે અનેકવિધ નવી અભક્ષ્ય ખાન- વડીલબંધુ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું ઉમદા અને પ્રેરક પાનની સમજૂતી સાથે આહારશુદ્ધિ પુસ્તક ગુજરાતી-હિન્દી- જીવન જોયા પછી ગણેશમલને પણ સંસારવાસ આકરો થઈ મરાઠીમાં પ્રકાશિત થયું હોમ કે હોસ્પિટલની અનેક આવૃત્તિ પડ્યો. વેવિશાળ થયેલ હોવા છતાં પૂર્વભવના પુણ્યોદયે પ્રકાશિત થઈ.
સદ્ગુરુઓનો સમાગમ પામી એકવાર પોર્તુગલરાજયના ધોળકા દિવ્યદર્શન ટ્રસ્ટ તરફથી પપૂ.આ.
દમનમાં ભાગી ગયા. મોહવશ પિતા પાછા લઈ ગયા. ઘુટો રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના માર્ગદર્શનનાનુસાર સચિત્ર
લઈ પિતા મારવા આવ્યા તોય મુમુક્ષુની એક જ વાત...મારે તત્ત્વજ્ઞાનના ચાર્ટો લેકસમાં તૈયાર થયા છે, જે દરેક સંઘોમાં
દીક્ષા જ લેવી છે. છેલ્લે પિતાની આજ્ઞા પામી પ્રવ્રજ્યા પાઠશાળામાં, શિબિરો ઉપયોગી છે.
અંગીકાર કરવા પરમ ભાગ્યશાળી બન્યા. સૌજન્ય : શ્રી આદિનાથ શ્વે.મૂ.પૂ. તપાગચ્છ જૈન સંધ.
સં. ૨૦૧૦ના મહા સુદ-૪ને દિવસે દાદર મુંબઈ આ.શ્રી વિજયનીતિસૂરિ આરાધનાભવન, કતારગામ-સૂરત મુકામે સં. મોટાભાઈ મુનિરાજ શ્રી જિતેન્દ્રવિજયજી મહારાજનું
શિષ્યત્વ સ્વીકારીને મુનિશ્રી ગુણરત્નવિજયજી બન્યા. ૧૪ વર્ષ યુવા જાગૃતિ પ્રેરક : વ્યાકરણવિશારદ
સુધી દાદા પ્રેમસૂરિજીની નિશ્રામાં છાયાની જેમ રહી ૨૭૫ દીક્ષાદાનેશ્વરી, સૂરિમંત્ર પંચપ્રસ્થન સમારાધક જ્ઞાનસંપાદન કરી તથા શુદ્ધ ક્રિયાનુષ્ઠાન આરાધી અનંત પુણ્ય પ.પૂ. આચાર્યશ્રી
ઉપાર્જન કરતા રહ્યા. પૂજયપાદશ્રીના વિશેષ કૃપાપાત્ર બની,
કર્મસાહિત્યના સર્જનના પાયાનું કામ હાથ પર લઈ, વિજયગુણરત્નસૂરીશ્વરજી મ.સા.
જ્ઞાનગંગાની ધૂણી ધખાવી અને ૬૦ હજાર શ્લોક પ્રમાણ વિનય-વિવેક જેવા
પ્રાકૃત, સંસ્કૃત વિરાટકાય ગ્રંથો લખ્યા, જેના વખાણ દેશ સદ્ગુણોથી સંપન અને
વિદેશમાં બર્લિનના પ્રો. કલાઉઝ બ્રુને ‘ગાગરમેં સાગર ભર જિનશાસન પાટપરંપરાને સમયે
દિયા’ના શબ્દોમાં કર્યા. પૂજયશ્રીએ આ ઉપરાંત, ‘જૈન સમયે જે ધર્મપ્રભાવક
મહાભારત', ‘રે! કર્મ, તારી ગતિ ન્યારી’. ‘જોજે કરમાએ ના’ મહાપુરુષોની ભેટ મળી છે
‘ટેન્શન ટુ પીસ', “એક થી રાજકુમારી' (મહાસતી અંજના) તેમાં તપાગચ્છીય શ્રી
સૌ ચાલો સિદ્ધગિરિ જઈએ’, ‘સચિત્ર જૈન રામાયણ’ અને વિજયપ્રેમસૂરીશ્વરજી
“સચિત્ર જૈન તત્ત્વજ્ઞાન’ આલ્બમ વગેરે હિન્દી, ગુજરાતી અને મહારાજના સમુદાયમાં પૂ.આ.
અંગ્રેજીમાં ઉત્તમ અને વિપુલ પ્રમાણમાં સાહિત્યસર્જન કર્યું છે. શ્રી ગુણરત્નસૂરિજી મહારાજ
પૂજ્ય સિદ્ધાંતમહોદધિ આ. શ્રી પ્રેમસૂરિજીના વિશિષ્ટ કૃપાપાત્ર એક વિરલ વિભૂતિ છે.
હતા માટે જ સ્તો (૧) છેલ્લું સમુદાય વ્યવસ્થાપત્રક પૂજયશ્રીનો જન્મ રાજસ્થાનમાં પાદરલી મુકામે સં. પૂજયશ્રીએ મુનિ ગુણરત્ન વિ. પાસે લખાવ્યું. (૨) પૂજ્ય ૧૯૮૯ના પોષ સુદિ–૪ને દિવસે ઉમદા, ધર્મસંપન્ન, સંસ્કારી પ્રેમસૂરિદાદાનો ઓઘો મુનિ ગુણરત્ન વિ.ને મળ્યો. (૩) પૂજ્ય પરિવારમાં થયો. પુત્રનું નામ ગણેશમલ રાખવામાં આવ્યું. દાદા પ્રેમસૂરિજીએ અંતિમ સમયે નિર્ધામણા માટે ખડે પગે પિતા હીરાચંદજી અને મમતાળુ માતા મનુબાઈના ઉછંગે સેવામાં રહેતા “ગુણરત્નને બોલાવો” એમ કહી યાદ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org