________________
9૬૮
જિન શાસનનાં કર્યા...તુરંત આવી જ્ઞાનસાર, વિવેકાષ્ટક તથા ઝાંઝરીયા ઓળી પ્રેરક :- શ્રી જીરાવલા તીર્થમાં ૩૨00 આરાધકોની ઋષિની સઝાય સંભળાવીને અંતિમ નિર્ધામણા કરાવી.
ઐતિહાસિક ચેત્રી ઓળી જેનું નામ ગિનેશ બુક ઓફ છેલ્લાં ઘણાં વર્ષોથી રાજસ્થાન-ગુજરાતમાં જ વિચારી
જૈનાજમાં અંકિત થયેલ છે. રહ્યા છે. રાજસ્થાનમાંની પૂજ્યશ્રીની શાસનપ્રભાવના અદ્ભુત સંઘ પ્રેરક :- ૨૭૦૦ યાત્રિક માલગાંવ-પાલિતાણા, ૪000
અને વિશિષ્ટ કોટીની છે. યુવાવર્ગને ધર્મમાર્ગે વાળવામાં યાત્રિક પાલિતાણા. ગિરનાર, ૫000 યાત્રિક માલગાંવતેઓશ્રીનો ફાળો નોંધપાત્ર છે. તેઓશ્રીની નિશ્રામાં યુવાનો માટે રાણપુર આદિ પપ છરી પાલક સંધો. ૫૫ જેટલી જ્ઞાનશિબિરો યોજાઈ છે અને તેમાં લગભગ 10 દીક્ષા પ્રેરક :-સુરતમાં ૨૮ દીક્ષા, પાલિતાણામાં ૩૮ દીક્ષા હજાર યુવાનોએ ધર્મબોધ પ્રાપ્ત કર્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી
આદિ. ૨૮૧ યુવક-યુવતિઓની દીક્ષા. કુલ ૯૧ શિષ્ય‘ઓપન બુક્સ એક્ઝામ” અખિલ ભારતીય સ્તરે લેવામાં આવે
પ્રશિપ્યો. ૨૩૩ સાધ્વી ભગવંતના ગણાધિપતિ. છે. પૂજયશ્રીની પ્રવચનશેલી મીઠી-મધુર અને તલસ્પર્શી છે.
તપ પ્રેરક :- સુરતમાં ૧૩૫૫+૧૫૦૦+૨000 અઠ્ઠાઈ તથા જૈન રામાયણ ઉપર તેઓશ્રીનાં જાહેર પ્રવચનોમાં જૈન-જૈનેતરો
અમદાવાદમાં ૩૫૮ તથા સુરતમાં ૬૫૦ સમૂહ ભાગ લે છે. તે પૂજ્યશ્રીનો ખાસ વિષય છે. એવી જ રીતે,
સિદ્ધતપના પ્રેરણાદાતા. સાધના-આરાધનાના ક્ષેત્રે પણ પૂજ્યશ્રી અપ્રમત્તભાવે અવિરામ અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવતા રહ્યા છે. સરિમંત્રની પાંચેય શિબિર પ્રેરક :--દર વેકેશનમાં યુવા શિબિરો, ચાતુર્માસમાં પીઠિકાની તેમણે આરાધના કરી છે પૂજ્યશ્રી નિર્દોષ ગોચરીના
રવિવારીય શિબિરો (કુલ ૫૫) દ્વારા ૫૦ હજારથી વધુ આગ્રહી છે. તેઓશ્રીએ વર્ધમાન તપની ૬૯ ઓળી, અનેક
યુવાનોમાં જીવન પરિવર્તન. અટ્ટાઈ-અટ્ટમ અને નિત્ય એકાસણાં સાથે ૧૦ વર્ષ અને ૧૦ ઉપધાન પ્રેરક :-શ્રી શંખેશ્વર તીર્થમાં ૨૧મી સદીનું ઐતિહાસિક મહિના સુધીનો દૂધ વિગઇનો ત્યાગ કર્યો હતો. પૂજ્યશ્રીની ૧૭00 આરાધકોનું ભવ્યાતિભવ્ય ઉપધાન (કુલ ૩૬ નિશ્રામાં ૩૫ જેટલાં યાદગાર ઉપધાન તપ થયાં છે. ૭૨ જેટલી ઉપધાન) જીરાવલા મહાતીર્થમાં વરીષ્ઠ માર્ગદર્શન, ઐતિહાસિક પ્રતિષ્ઠાઓ થઈ છે.
દયાલશા કિલા, જેસલમેર, વરમાણ, મુંગથલા, સિદ્ધવડ, તેજસ્વી તવારીખ
સાતસણ. જન્મ :-સં. ૧૯૮૯ પો.સુ. ૪ પાદરલી (રાજસ્થાન)
તીર્થ પ્રેરક :-અભિનવ મહાવીરધામજ્ઞાન તીર્થ (સુમેરપુર)માં
વિશ્વની સૌથી ઉંચી ૨૯.૫ ફૂટની સપરિકર પદ્માસન દીક્ષાદાતા -સિદ્ધાંત મહોદધિ આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.
પ્રભુ મહાવીરની પ્રતિમા અને અજોડ આર્ટ ગેલેરીનું દીક્ષા :-સં. ૨૦૧૦ મહા સુદ-૪, મુંબઈ, દાદર
નિર્માણ, શ્રી પાવાપુરી તીર્થ જીવ મૈત્રીધામ, સંઘવી વડી દીક્ષા :-સં. ૨૦૧૦ ફાગણ વદ-૭, મુંબઈ
ભેરુતારક ધામ, શ્રી શંખેશ્વર સુખધામ (પોસાલિયા), શ્રી ગણી પદવી :-સં. ૨૦૧૪ માગશર સુદ-૧૧, હાજા પટેલની
મહાવીર વિહારધામ (નેતા) પોળ, અમદાવાદ
જ્ઞાનપ્રેરક :-શ્રી નાકોડા તીર્થ સંચાલિત વિશ્વ પ્રકાશ પત્રાચાર પંન્યાસ પદવી :-સં. ૨૦૪૪ મહા સુદ-૧૪, જાલોર, રાજસ્થાન પાઠ્ય પુસ્તક (ત્રણ વર્ષીય બી.જે.કોર્સ)માં ઘેર બેઠા એક
લાખથી વધુ વિદ્યાર્થીઓએ જૈનધર્મનું વિના મૂલ્ય જ્ઞાન આચાર્ય પદવી :-સં. ૨૦૪૪ દ્રિ. જે.સુદ-૧૦ પાદરલી
મેળવ્યું છે અને મેળવી રહ્યાં છે. (રાજસ્થાન) પરિવાર દીક્ષિત :-આ. શ્રી જિતેન્દ્રસરીશ્વરજી મ. સા. નવાણું પ્રેરક :-શ્રી સિદ્ધવડ ઘેટીયાગ તીર્થોદ્ધાર, શત્રુંજય (મોટાભાઈ), આ.શ્રી રસિમરત્નસૂર.મ.સા. (સાં.
મહાપુરમ્ (સિદ્ધવડ)ની કાયમી રચના સાથે ૨૨ ૧૭ ભાણેજ), સા.શ્રી પુષ્પલતાશ્રીજી (સાં.ભાભી) પ્રવર્તની
આરાધકોની ઐતિહાસિક નવ્વાણું યાત્રા. સા.શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા., મનીષારેખાશ્રીજી ચૌવિહાર છઠ્ઠ પ્રેરક : ૧૧00 યુવાનો દ્વારા એકીસાથે (સાં.ભત્રીજી)
ચૌવિહાર છઠ્ઠ સાત યાત્રાનો રેકોર્ડ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org