________________
૭૨૬
જિન શાસનનાં કિસ્તુરચંદજી, ૩. પુખરાજજી કિસ્તુરચંદજી, પુત્રી-૧.
ન્યાયવિશારદ સંતીબહેન, ૨. પંકુબહેન.
પ.પૂ. આ.શ્રી અજિતરત્નસૂરિજી મ.સા. પૂ. ગુરુદેવના ચાતુમસ સ્થળો
હિન્દીભાષી પ્રદેશને ધર્મઆભાથી આલોકિત કરનાર નાગૌર, માંડવલા, ચાંદરાઈ, મોકલસર, ગઢસિવાના રત્નદીપ! પિંડવાડાના શ્રી મહાવીરસ્વામી જિનપ્રાસાદ યુક્ત પિંડવાડા, તખતગઢ, ભંડાર, માંડવલા, પાલીમારવાડ, પાડીવ, પિંડવાડાનગરીમાં કાલિદાસભાઈ અને કમળાબહેનના પાવન પાડીવ, ખમનોર, કોશીથલ, સનવાડ, ઇંદોર, રતલામ, મુંબઈ,
પ્રાંગણમાં વીરેન્દ્રકુમાર નામે એક કમળબીજ વિ.સં. ૨૦૧૪ના મુંડારા, સોલાપુર, રતલામ, દાંતરાઈ, વાપી, તખતગઢ, માગશર સુદ તેરશે ઊગ્યું, જે વિકસીને જિનશાસનને પોતાની સુરેન્દ્રનગર, ઉદયપુર, અમદાવાદ, પાલનપુર,
સુવાસથી સમગ્ર રાષ્ટ્રને સુરભિત કરવા લાગ્યું. સમ્યક સાદડી(રાણકપુર), ખેડબ્રહ્મા, સિરોહી, જોધપુર શ્રીપાલનગર
ચારિત્રના પર્યાય વિમલ, પૃથ્વી સમા ક્ષમાશીલ, ચંદ્ર જેવા મુંબઈ, ભાયંદર, પાલીતાણા પાટણ, વડોદરા, રાજકોટ સૌમ્ય, આકાશ જેવા દિવ્ય નક્ષત્રોથી અલંકૃત થઈને સંયમ (સૌરાષ્ટ), ભેસતારક ધામ અન્નાદરા વગેરે સ્થળોએ ચાતુર્માસ પાલનમાં વજસમાન દઢ જિનશાસન-સ્તંભ બની સરસ્વતીપુત્ર કરેલ છે.
અને પ્રાણીમિત્ર રૂપે શોભાયમાન થયા. માત્ર અગિયારવર્ષના સંયમની શુદ્ધ સાધનામાં વિપુલ જ્ઞાનનો અપૂર્વ સંગમ અલ્પાયુમાં વૈરાગ્યદીપક વડે આલોકિત મહાત્માને અમે સાદર એમના જીવનમાં મળે છે. એમનું જીવન સાદું પરંતુ સજ્ઞાન વંદન કરીએ છીએ. “પુત્રનાં લક્ષણ પારણામાં’—આ ન્યાયે અને ક્રિયાની પાંખો દ્વારા ઊડતું મોક્ષમાર્ગ તરફ ઉડ્ડયન કરી બાળકમાં સુસંસ્કારનાં દર્શન થવાં લાગ્યાં. રહ્યું છે. આપણે એમની અનુમોદના કરતાં અપાર ગૌરવની
પ્રાકૃત, સંસ્કૃત, ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, આગમઅનુભૂતિ કરીએ.
છેદ-ગ્રંથ-કમ્મપડિ, હિન્દી-ગુજરાતી ભાષા પર અધિકાર પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ધરાવનાર એમની કલમ “શ્રી સિદ્ધ હેમુલgવૃત્તિ પર ૫-૬-૭ કમલરત્નસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં સાબરમતી અધ્યાયની ગુણરત્નાવૃત્તિ રૂપે અવતરિત થઈ. તેઓ મોટા મોટા યાત્રિકભુવન પાલિતાણામાં વિક્રમ સંવત ૨૦૬૧માં ૨૫૦ ગ્રંથો સરળ ભાષામાં ભણાવે છે. એમણે ‘કમ્મપડિ’ની ભાઈબહેનો ચોમાસે રહેલ હતા. તેનું આયોજન મુંબઈના ગુજરાતી ટીકા પણ લખી છે. ભાઈઓ તરફથી હતું. વર્ધમાન સિદ્ધગિરિ ઉપધાન તપ મુંબઈ જૈનદર્શનમાં તપને કર્મોની નિર્જરાનું સર્વોત્તમ સાધન તરફથી આસો સુદ ૧૨ દિ. ૧૪-૧૦-૦૫થી ઉપધાન થયું હતું, માનવામાં આવે છે. એમનું સમગ્ર જીવન સ્વાધ્યાય રૂપી અને વિક્રમ સંવત કાર્તિક સુદ ૧૪ + ૧૫ દિ. ૧૫-૧૧- તપસાધનામાં લીન રહ્યું છે. શ્રી ભગવતીજી સુધીનાં યોગોહન, ૨00૫થી સંઘવી ધરમચંદજી પુખરાજ કિસ્તુરચંદજી વર્ષીતપ, ૭૭ વર્ધમાન તપની ઓળી, શ્રી સિદ્ધગિરિજીની હંસરાજજી પરિવાર, પિંડવાડા તરફથી નવ્વાણું યાત્રા થઈ હતી.
ચૌવિહાર છઠ્ઠપૂર્વક સાત યાત્રા, વર્ધમાન વિદ્યા સૂરિમંત્રની પાંચે એમના શિષ્યો પૂ.આ.વિ.દર્શનરત્નસૂરિજી મ.સા., પીઠની આરાધનાની સાધના સાથે દૈનિક પ્રત્યાખ્યાન તથા પૂ.આ. અજિતરત્નસૂરિજી મ.સા., મુનિશ્રી ખાંતિરત્ન વિ. પર્વતિથિની વિશેષ તપસ્યાઓની એમની નિયમિત આરાધના મ.સા., મુનિશ્રી ગણધરરત્ન વિ.મ.સા. પ્રશિષ્યો વગેરે ગણીને ચાલે છે. એમના તપ-પ્રભાવ, વિશુદ્ધ ચારિત્ર અને મંગળ લગભગ ૧૯ સાધુ સમુદાય છે.
પ્રવચનોથી જિનશાસન આલોકિત થઈ રહ્યું છે. ડીસા પાસે દાંતીવાડા કોલોની ગામે છોકરીઓની દીક્ષાઓ એમના શિષ્યો મુ. શ્રી પ્રાજ્ઞરતિવિજયજી મ., મુ.શ્રી ૨૦૬૨માં પૂ. ગુરુદેવોની નિશ્રામાં થયેલ. ચૈત્રી ઓળી દીપકરત્નવિજયજી મ., મુ.શ્રી તરુણરત્નવિજયજી મ., મુ.શ્રી
જીરાવલાજી મહાતીર્થ પાસેના દાંતરાઈ-નગરમાં પૂજ્યોની આનંદરત્નવિજયજી મ., મુ.શ્રી અભયરત્નવિજયજી મ., મુ. નિશ્રામાં ૧૧ દિવસીય મહોત્સવ સાથે થયેલું.
લઈ આગમરત્નવિજયજી મ., મુ.શ્રી યોગરત્નવિજયજી મ.
સૌજન્ય : રજત ઇન્ડસ્ટ્રીઝ
જામનગર
સૌજન્ય : રજત ઇન્ડસ્ટ્રીઝ
જામનગર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org