________________
ઝળહળતાં નક્ષત્રો
૬૮૯ ‘પ્રજ્ઞાપનાસૂત્ર' વિશ્વને સ્પર્શતા પ્રાણીવિજ્ઞાન, પદાર્થવિજ્ઞાન,
પરવતી જૈન-કથા સાહિત્ય શરીરવિજ્ઞાન, મનોવિજ્ઞાન કર્મશાસ્ત્રનો અભ્યાસ–રાશિ છે. વર્તમાન વિજ્ઞાનોના “જ્ઞાતાઓ એમાં ડોકિયું જ કરે તો પણ
જૈન સાહિત્ય ચાર અનુયોગમાં વિભક્ત છે. દ્રવ્ય,
ગણિત, ચરણકરણ અને કથાનુયોગ. આ ચારેય અનુયોગની આશ્ચર્યચકિત થયા વગર ન રહે. પોતાની અલ્પતાનો અહેસાસ
સમૃદ્ધિ, ઊંડાણ તથા સત્ત્વશીલતા વિશ્વસાહિત્યમાં સ્થાન પણ જરૂર થાય.
પામવા અધિકારી છે. વૈવિધ્યસભરતા, સાહિત્યિક ગુણવત્તા, ‘તંદુલવેયાલિ પન્ના સૂત્ર—આ સૂત્ર અત્યંત આધુનિક સર્જક પ્રતિભાનો સ્પર્શ, ભાષા સૌષ્ઠવ, ઉદ્દેશ આ બધું યુનિવર્સિટીઓના ગર્ભ અંગેના ડૉક્ટરી જ્ઞાન કરતાં અત્યંત ઉચ્ચકોટિનું છે. સાહિત્યના પ્રત્યેક સ્વરૂપની ચર્ચાને સ્થાન નથી. આગળ અને પૂર્ણશાસ્ત્રીયતાથી ભર્યુંભર્યું છે. બાળકના શરીરના પરંતુ જૈન કથા-વાર્તા સાહિત્યસ્વરૂપ અનેક રીતે વિચારણીય અંગો વિશે, તેનો આહાર, શીરા ધમની , રોગ આદિના સ્વરૂપ છે. ઉદ્દભવ-વિકાસની વાતો તો ઠીક પરંતુ ગર્ભસ્થ જીવની શુભ
કથાસાહિત્ય તીર્થકરોના જીવનચરિત્રો, મહાપુરુષચરિત્રો અશુભ ગતિનું સૂમ નિરૂપણ જોઈન : ૧ની આ શાખા ધરાવતી
જીવનનું પ્રેરક બળ બની રહે તેમ છે. આવા ગ્રંથો પણ ઉત્તમ યુનિવર્સિટીઓ એનો અભ્યાસ કરે તો નવી દૃષ્ટિ મળે. છેવટમાં
કક્ષાની સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે. મુખ્ય ગ્રંથોમાં પણ ટૂંકી, આ સૂત્ર બાહ્ય ભૌતિકતા છોડી વૈરાગ્યવાસિત થવાની વાત કરે
ટૂચકા જેવી ઘટનાઓ, દષ્ટાંતો બોધકથાઓ િ 1ષ્ટ કથયિતવ્યને છે. તીર્થકર કથિત લોકકલ્યાણમયી વાણીનો અહીં પડઘો છે.
લીધે રોચક બને છે. “દો હજાર વર્ષ પુરાની કહાનિયાં' ડૉ. (‘મનમંદિર : આગમદીવો' પૂ.આ. મિત્રાનંદસૂરિ ઉપર
જગદીશચંદ્ર જૈનનું સંપાદન દષ્ટાંતરૂપ છે કે હા ૧રો વર્ષ પૂર્વે આધારિત)
જૈન સાહિત્યમાં વાર્તાઓ લોકપ્રિય હતી; તો કથાઓ આ ઉપરાંત વિશ્વનું પ્રાચીન વિજ્ઞાન ખગોળશાસ્ત્ર પણ જીવનઘડતરમાં ધર્મોપદેશ સાધન તરીકે ઉપયુક્ત હતી. હમણાં સુધી ઓછું ખેડાયું હતું. ૧૯મી સદી સુધી તદ્દન
જૈનકથા સાહિત્ય ઇ.સ. પૂર્વે રજી સદીર્થ પ્રારંભીને મંદગતિમાં હતું. પરંતુ જૈન આગમગ્રંથાદિમાં એના વિશે ઘણું
૧૧-૧રમી સદી સુધી સર્જાતું રહ્યું છે. પ્રદ્ધિ વિદ્વાન જ્ઞાન છે. વિખ્યાત વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનનો મત છે કે
અગરચંદ નાહટાએ એક અંગતપત્રમાં લખ્યું હતું કે, છેક ૧૬“મનુષ્યનું ભૂગોળ-ખગોળનું જ્ઞાન અપૂર્ણ છે, સાપેક્ષ છે;” જ્યારે જૈનદર્શનમાં તો સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, ત્રિલોકસાર,
૧૭મી સદી સુધી ચાતુર્માસ વખતે ગુજરાતનાં નાના-મોટાં
નગરોમાં આવું સાહિત્ય સર્જાતું રહ્યું છે. એ જ એની બૃહક્ષેત્રસમાસ, શ્રીલોકપ્રકાશ, શ્રીમંડલ પ્રકાશ, બૃહત્સંગ્રહણી
લોકપ્રિયતાનો પુરાવો છે. એક માન્યતા પ્રમાણે સાડાત્રણ જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ-ક્ષેત્રસમાસ, જ્યોતિષકરંડક વગેરે ગ્રંથો છે.
કરોડ કથાઓ અને એટલી જ ઉપકથાઓ લખાઈ હતી. સૂર્યપ્રજ્ઞપ્તિને ડૉ. વિન્ટરનિટ્ઝ વૈજ્ઞાનિક ગ્રંથ ગણે છે.
વળી કથાના ભેદ પ્રભેદોની ય ચર્ચા-શાસ્ત્રીય પ્રકારની ડૉ. સુબ્રીંગ જેવા જર્મન વિદ્વાને પણ સૂર્યપ્રજ્ઞપ્તિ વગર ભારતીય
છે; અને તે પણ ધર્મગ્રંથોમાં. દશવૈકાલિક નિર્યુકિતમાં કથાભેદ, જ્યોતિષ વિજ્ઞાન ન સમજી શકાય એમ કહ્યું છે. આમ છેક
અર્થકથા, કામકથા, ધર્મકથા અને મિશ્રકથા એવા વિભાગો પ્રાચીનકાળથી જૈનદર્શનમાં ભૂગોળ–ખગોળ જેવા વિષયો પર
નોંધાયા છે. હરિભદ્રસૂરિએ ચાર પ્રકારની કથા કહી છે. અર્થ, પણ વિસ્તૃત ગ્રંથો ઉપલબ્ધ છે.
કામ, ધર્મ અને સંકીર્ણકથા. જિનસેનાચાર્યે “મહાપુરાણ”માં પશ્ચિમમાં વિજ્ઞાનનો જરાકે વિકાસ નહોતો થયો ત્યારે
આક્ષેપિણી, વિક્ષેપિણી, સંવેગિની અને નિર્વેદિની કથાઓ કરી ખગોળ વિશે જરાય જ્ઞાન ન હતું. તે સમયે ભારતીય સંસ્કૃતિમાં ખાસ જૈન પરંપરામાં આચાર્યોએ ખગોળભૂગોળ વિશે વિસ્તૃત
આ રીતે જૈન કથા સાહિત્યમાં ખૂબ ઊંડાણપૂર્વક ઝીણવટભરી માહિતી આપી છે. તે જ માહિતી પછીના
અવલોકન કરવું સ્થળસંકોચને કારણે શક્ય નથી; તેથી જૈનાચાર્યોએ પ્રકરણ-ટીકાગ્રંથોમાં સંગ્રહિત કરી છે.
અણસારરૂપે અપૂર્વ વૈભવ, વૈવિધ્ય, જીવનસ્પર્શ અને જૈનદર્શન વૈજ્ઞાનિક દૃષ્ટિએ' પર
જીવનકલ્યાણની ભાવનામયી તત્ત્વોની રીતે જૈન કથાસાહિત્યની આધારિત પૂ.આ. નંદિઘોષસૂરિકૃતસાભાર વિચારણા પ્રસ્તુત કરી છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org