________________
૬૫૦
જિન શાસનનાં
ગ વગેરે
પ્રત્યેક
પર્ણ
દેવદ્રવ્યમાં
(૪) સ્નાત્રપૂજા કર્તવ્ય
(૫) દેવદ્રવ્યની વૃદ્ધિકર્તવ્ય સ્નાત્ર = સ્નાન. તીર્થકર ભગવંતોના જન્મ પછી જિનેશ્વરોએ જે સૂક્ષ્મ આરાધનાઓ-સાધનાઓ સાધી તરત મેરૂપર્વતના શિખરે જે જન્મોત્સવ ઉજવાય છે તે દેવતાઓ તેના પુણ્યપ્રભાવે તેમની પ્રત્યક્ષ ગેરહાજરીમાં પણ જનસમૂહને દ્વારા નિર્મિત હોય છે. તે જ સ્નાગમહોત્સવને દેવોની જેમ પોતાની પુણ્યલક્ષ્મીનો સદુપયોગ કરવા આપોઆપ ભાવનાઓ નિત્ય માનવલોકમાં અનુસરવામાં આવે છે તે સ્નાત્રપૂજાના થાય છે. દાનરુચિ શ્રાવકોને દેખી કૃપણો કે પરિસ્થિતિના નામે ઓળખાય છે.
લાચાર ભાવિકો પણ ધનવ્યય કરી પ્રભુજીના નિમિત્તના અનેક | સ્વયં પરમાત્માની સેવામાં હાજર રહી સ્નાત્ર ભણાવી પ્રકારી ચઢાવા બોલી લાભ લે છે. અને પરમાત્માની લાભ લેવાનું વિધાન છે. ફક્ત નકરો ભરી પુજારી કે અન્ય ભક્તિરૂપે આપેલ દાન, ભંડારોનું દ્રવ્ય, ચૌદ સ્વપ્નોની મારફત સ્નાત્ર કરાવવામાં સ્વયંની ભક્તિનો લાભ જતો રહે છે. ઉછામણીઓ, તીર્થમાળ, ઉપધાનમાળ, અંગરચનાઆજ સ્નાત્રમાંથી મહાસ્નાત્ર, મેરૂ અભિષેક, શાંતિસ્નાત્ર,
અલંકારો વગેરેની ઉપજ દેવદ્રવ્ય કહેવાય છે. તેના અષ્ટોત્તરી સ્નાત્ર, ૯૯ અભિષેકની પૂજા કે દહેરાસર શુદ્ધિ માટે
રક્ષણની જિમેદારી પ્રત્યેક શ્રાવકની છે. જે રક્ષક બને તે થતાં ૧૮ અભિષેક વગેરેનો વિસ્તાર થયેલ જોવા મળે છે.
અલ્પસંસારી બને છે. શાસ્ત્રોક્તિ પણ છે–રવરવવંતો છપ્પન-દિકકુમારીઓ સાથે સ્નાત્રપૂજા તે મહોત્સવ જેવું અનુષ્ઠાન
નિબન્ને, રિત્તરાંતરિતે હો પ્રતિપક્ષે તે દેવદ્રવ્યનો બને છે અને હકીકતમાં જળના, દૂધના કે વિશિષ્ટ દ્રવ્યોના દુરૂપયોગ, ભક્ષણ કે અરક્ષણ કરવાથી બોધિલાભનો નાશ અભિષેકથી પ્રતિમાની શુદ્ધિ કરતાં આત્મશુદ્ધિ થયા વગર નથી રહેતી કારણ કે તીર્થકરની મૂર્તિના આલંબને અનેકો
ચે રેલ્વવિUTણે મૂર્ત ની વોદિતામરરના” તર્યા, તરે છે અને તરશે તે નિર્વિવાદી સત્ય છે. ભવાંતરમાં જિનધર્મ તો દૂર, ધર્મબુદ્ધિ જ નાશ પામે છે. માટે પેથડશાહ મંત્રીશ્વર દ્વારા ૫૬ ઘડી સુવર્ણની ઉછામણી
તે દેવદ્રવ્યની રકમ નૂતનજિનાલય સર્જન, પ્રાચીન બોલી ગિરનારને દિગંબરોના હાથમાં જતું અટકાવ્યા પછી
જિનાલય કે તીર્થોના જિર્ણોદ્ધાર વગેરેમાં વાપરી શકાય. ગિરનાર તીર્થે સ્નાત્રપૂજાની ઉજવણી થઈ હતી. હાલમાં પણ
બાકી મન ફાવે ત્યાં કે સીદાતા ક્ષેત્રોમાં વાપરવાથી કે નૂતન જિનાલયની પ્રાણ-પ્રતિષ્ઠા પ્રસંગે થતા ચ્યવનાદિ
બેદરકારી કરવાથી મહાદોષો અને અનર્થો ઉત્પન્ન થાય છે. કલ્યાણકોની ઉજવણીમાં ૫૬ દિકકુમારી દ્વારા સ્નાત્રોત્સવ
તે માટે સંકાશ શ્રાવકની દુર્ગતિ અને અનેકોને થયેલ વિષમ કરવાનો પ્રશસ્ત કર્તવ્ય માર્ગ શ્રાવકો બજાવે છે અને નિત્ય
વિડંબનાઓ અને વ્યાધિઓના ઉદાહરણ વિચારણીય છે. જો પ્રભાતે પ્રત્યેક જિનાલયોમાં થતા પક્ષાલ, અષ્ટપ્રકારી પૂજાઓ,
વિષમકાળમાં જિનબિંબ-જિનાલય ન હોય તો જૈનધર્મનો ચૈત્યવંદન અને સ્તવન ભક્તિ વગેરે તે જ સ્નાત્રપૂજાનો વિસ્તાર
પરિચય પણ અનેકોને ન હોય. પોતાના માતા-પિતાની છે. તીર્થોની યાત્રા વખતે સામૂહિક સ્નાત્રપૂજા, સંગીત-ગીતના
જેમ ઉપકારી તીર્થકર ભગવાનને ઓળખવા એક માત્ર તાલ સાથે ભણાવતાં ભાવોનું શુદ્ધિકરણ થાય છે અને સ્થાનિક
જિનપ્રતિમા કે જિનાલયો જ કામ આવે છે. તેવા તીર્થોના દહેરાસરોમાં નિત્ય સ્નાત્ર પૂજા કરવામાં અવાજ, ઘોંઘાટ,
દર્શન–વંદનથી અજીનો પણ બોધિબીજને વાવે છે. ત્યાં અન્યને દર્શન-ભક્તિનો અંતરાય વગેરે નડતર ન થાય
જેનકુળમાં જન્મી ભગવાનની પૂજા વગેરે છોડી દેવી કે તેનો વિવેક જરૂરી છે. સ્નાત્રપૂજાના ત્રિગડાઓ જે મેરૂપર્વત
દર્શન-ચૈત્યવંદનથી વંચિત રહેવું તે મહાકમનસીબી કહી કે સમવસરણની મેખલાઓ કે ગઢના આકારે હોય છે તે એવા
શકાય. સ્થાને સ્થાપવા કે જેથી જિનાલયોમાં આવનાર કોઈનેય
દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એટલે પુણ્યાનુબંધી પુણ્ય દર્શનપૂજાનો અંતરાય ન થાય.
ઉપાર્જન કરવા પુરુષાર્થ કરવા બરોબર છે. કામધેનુ ગાયની
જેમ તે પુણ્ય ફળ આપે છે અને અધર્મી લોકો ગમે તે આ પ્રમાણે સ્નાત્રપૂજા ભણાવી લાભ લેવો એ શ્રાવકોનું ચોથું વાર્ષિક કર્તવ્ય જાણવું. કોઈ શુભ નિમિત્તને લઈને ઘરમાં
વિચારો કરે પણ દેવદ્રવ્યની વૃદ્ધિને કોઈ રોકી ન શકે. પણ સ્નાત્રપૂજા ભણાવાય છે તેમાં પણ લાભ જ છે.
કારણ કે જો સિનેમા, હોટલોની સંખ્યા વધે તોય વાંધો નહિ તો પછી શાસનશિરતાજ જિનાલયોની સંખ્યા વધે તેમાં
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org