________________
(૪).
ઝળહળતાં નક્ષત્રો
૬૪૭ (૧) દુકાળ સમયે સંઘને અન્ન-પાણી પૂરા પાડી રક્ષા કરનાર (૨) સાધર્મિક ભક્તિ (વાત્સલ્ય) વિપુલવાહન રાજાનો જીવ જ ત્રીજા જ ભવે ત્રીજા
કર્તવ્ય સંભવનાથ તીર્થકર તરીકે જન્મ પામ્યો હતો. સંઘપતિમાંથી તીર્થપતિ બન્યા હતા..
अगथ्य सव्वधम्मा, साहम्मि वच्दलं तु एगत्थ।
बुद्धि तुलाइ तुलिया, दोविज तुल्लाइं भणियाई।। થાવસ્થા પત્રે જ્યારે સંસાર છોડ્યો ત્યારે તેમની સાથે નીતિશાસ્ત્રનું એક વાક્ય છે એક બાજુ ગામ, બીજી બાજ પ્રવજ્યા પંથે જનાર હજારેક જેટલા દ્વારિકાવાસીઓની તાતા કે સાધર્મિક ભક્તિને પણ બધાય પથ્થોના પારિવારિક જીમેદારી શ્રીકૃષ્ણ મહારાજે ઉઠાવી લઈ
સરવાળા જેટલું ભગવંતે જણાવ્યું છે કારણ કે આપણા જ સંઘ-બહુમાન જાહેર કરેલ.
આરાધકોમાંથી કોઈ નિકટભવી, કોઈ તીર્થંકરનો, કોઈ આદિનાથ પરમાત્માના સાધુઓ માટે તૈયાર કરેલ ગણધરોનો કે કોઈ અભવતારીનો જીવ આપણી નિકટમાં અન્નપાણી અસ્વીકત થતાં, ઇન્દ્રના આદેશથી ગાડાના જ બિરાજતો હોય અને આપણને ખ્યાલમાં પણ ન હોય. ગાડા ભરીને ધાન્યાદિથી ભક્તિ કરનાર રાજા
તેમની ભક્તિ એટલે ભગવાનની ભક્તિ, તેમની ઉપર ભરતચકી, જેમના રસોડા વરસો સુધી ખુલ્લા હતા.
વાત્સલ્ય એટલે જિનશાસનનો રાગ. તાત્ત્વિક ભાષામાં તો
ત્યાં સુધી કહેવાયું છે, જેને સાધર્મિક દેખી હેત ન ઉભરાય તેના છ'રી પાલિત સંઘને લૂંટનાર સાઠ હજાર ચોરો કાળક્રમે
સમકિતમાં પણ શંકા થાય કારણ કે સાધર્મિક તો ભક્તિનું પાત્ર સગરચક્રીના પુત્રો બની અષ્ટાપદની રક્ષા કરવા જતાં
છે, અનુકંપાનું નહિ. મહામંત્ર નવકાર ગણતો નોકર એ પણ દેવપ્રકોપથી ભસ્મીભૂત થઈ ગયા, જ્યારે સંઘ કાઢનાર
આપણો સાધર્મિક બની જાય છે, જન્મે અજૈન હોય પણ ભવનિતાર પામ્યા છે.
જિનશાસનની આરાધનામાં જોડાય તો તે પણ સાધર્મિકની વિજય શેઠ-શેઠાણીની એક દિવસની જ ઉત્કૃષ્ટિ ભક્તિ ઉપમા પામે છે. તેથી જ તો ભગવાન મહાવીરના અગિયારેય વિમલકેવળી ભગવંતના વચનથી કરી જિનદાસે તે ગણધરો બ્રાહ્મણ મટી શ્રમણપણે સ્વીકારાયા છે. શાસનની પ્રીતિભોજન અને દાનથી ૮૪૦૦૦ સાધુઓની પરંપરામાં અનેક આચાર્ય ભગવંતો પણ જે થયા તે અન્ય ભક્તિ બરોબર લાભ મેળવી લીધો.
કુળમાં જન્મ્યા, છતાંય જિનશાસનના જ્યોતિર્ધર બન્યા વજસ્વામીએ વિદ્યાબળ સંઘને પુરી નગરીએ લાવી છે. જો સાધર્મિકનું અસ્થિરિકરણ થાય તો દર્શનાચારનો ઉતાર્યો અને દેવસહાયથી આકાશમાર્ગેથી પુષ્પો લાવી
અતિચાર લાગે છે. આર્થિક સહાય, ગુપ્તદાન, તપસ્વી બહુમાન પ્રભાવના કરી હતી અને બૌદ્ધ રાજાને પણ જૈનધર્મી
ઉપરાંત વિવિધ પ્રકારના પ્રોત્સાહન-પ્રભાવના, સંઘજમણ, બનાવી દીધો હતો.
સત્કાર-સમારંભ વગેરે દ્વારા સાધર્મિકની ભક્તિ કરી શકાય છે
કારણ કે તે સાધર્મિક ન હોય તો ધર્મ પણ ન ટકે. કાકા-મામા, (૭) સં. ૧૨૮૬માં નીકળેલ પુનડ શ્રાવકના શત્રુંજય તરફના
માતા-પિતા, ભાઈ-ભોજાઈ વગેરે સંબંધો અસ્થિર છે જ્યારે છ'રીપાલિત સંઘની ચરણરજ તેજપાલે મસ્તકે લઈ અને
સાધર્મિકના સંબંધોથી જ ભવસાગર તરી શકાય છે. સૌના ચરણ દૂધથી ધોઈ ઉત્કૃષ્ટ સંઘપૂજન કરેલ.
(૧) સિંહોદર રાજા વજજંઘ નામના સમકિતી રાજાને યુદ્ધમાં (૮) રંકમાંથી રાજા બનનાર સંપ્રતિ રાજાની સંઘપૂજા
હરાવી કેદ કરશે તેવી બાતમી એક જૈનયુવાને દેશ-પરદેશ સુધી પ્રસરી ગયેલ, એટલું જ નહિ,
વજવંઘને પોતાના સાધર્મિક ગણી આપી દેતાં યુદ્ધ સાધુ-સાધ્વીથી લઈ શ્રાવકો માટે પણ એક સંઘરાકના
ટળી ગયેલ અને હિંસા નિવારણ થયેલ. ધોરણે ચલાવેલ સદાવ્રતો ઐતિહાસિક સત્ય છે.
એક ભરવાડનો પુત્ર ઘેર પધારેલ મહાત્માને ચઢતા રાજા દંડવીર્ય, રાજકુમારપાળ, વસ્તુપાળ- પરિણામે ખીર વહોરાવી અને પોતા દ્વારા થયેલ તેજપાળ, પેથડમંત્રી, આભુ સંઘવી, જગતસિંહ
ભક્તિની અનુમોદના કરી શ્રેષ્ઠી શાલિભદ્ર બનેલ, તે શ્રાવક, જગડુશાહ, ઝાંઝણશેઠ, શેઠ મોતીશા
ઉદાહરણ જૈનધર્મમાં ખૂબ પ્રસિદ્ધ છે. વગેરેના નામો સંઘબહુમાન માટે વિખ્યાત છે.
(૩) જંબુસ્વામીના પિતા ઋષભદત્તે પોતાના ભાઈ જિનદાસને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org