SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૬ જિન શાસનનાં લાખ મળે એવા છ પ્રસંગોમાં એ નિર્લેપ રહ્યા. ન્યાયનીતિની ચતુર્વિધશ્રી સંઘ તપ પોતાની મક્કમતામાં અચળ રહ્યા. પોતાનાથી અલગ રહેતા કે શ્રી પાર્શ્વનાથ ગણધરતપ (બે વાર) પોતાના ભાઈ માટે આ જૈન બંધુએ ખૂબ ધનનો ભોગ આપ્યો. સાદો પહેરવેશ, હસમુખો ચહેરો–ભગવંતોપદિષ્ટ શાસ્ત્ર * ચત્તારી-અટ્ટ-દસ-દોય ત૫, છ માસી તપ સ્વાધ્યાયમાં આનંદાભૂતિવાળા, સંયોગો અનુકૂળ બને તો * ચોવીસ ભગવાનના ભવ તપ, ચોવીશ ભગવાનના પંચ ધંધામાંથી સંપૂર્ણ નિવૃત્તિની ઇચ્છાવાળા એ યુવાન અમરેલી કલ્યાણક તપ જિલ્લાના રહીશ છે. એમનું શુભ નામ પરેશભાઈ ડી. * આદિ અનેકાનેક તપસ્યા ટુંકમાં ૩૭૪૪ ઉપવાસ, ૬૦૦ ઝાટકિયા. આયંબિલ, ૫૩ નિવી, ૪૭૮ એકાસણા, ૨૦૦૧ બેસણા હાલ ઘાટકોપર મુંબઈમાં રહે છે. તેઓ કહે. મને જો આદિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના ધંધાના પાપની ખબર પહેલેથી મળી હોત હજી પણ અટ્ટમ આદિ તપ ચાલુ છે (માહિતી ૨૦૬૧ તો હું આ ધંધામાં પડત જ નહીં. આ પૂર્વે શાંતાક્રુઝના એક મહા સુદ સુધી) ધન્ય શ્રી જિનશાસન, ધન્ય શ્રી શ્રાદ્ધધર્મ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષામાં ખૂબ ઊંચી રેન્કથી પાસ થયેલા કલ્પતરૂ! જિન! તુજ શાસન અતિ ભલુ! ભાઈ મળેલા. પ્રામાણિકતાપ્રિય આ ભાઈએ પણ ખૂબ ખોટું કરવું પડે એવા પ્રસંગોને કારણે આ ધંધાને કાયમી તિલાંજલી દૂધથી દૂર રહેવાનું કહેનારા કેવા? આપેલી. બહુરત્ના વસુંધરા! પિતાજી! શું ગાય-ભેંસનું દૂધ પીવું અજુગતું કહેવાય? એનાથી દૂર રહેવામાં જ મજા છે આ વાત ખરી?” ચાલો! અનુમોદન કરીએ! બેટા! આવું કેમ પુછે છે?” સુશ્રાવક બાબુલાલ લાલચંદજી કંડારવાળાની આરાધના તપશ્ચર્યા (હાલ ભાયંદર–વેસ્ટ) પિતાજી! પેટા-ઇન્ડિયા નામની મૂળ અમેરિકન સંસ્થા છે. એમણે એક નિવેદન બહાર પાડ્યું છે. એમાં એ સંસ્થા * એકાતરા ૫૦૦ આયંબિલની આરાધના જણાવે છે કે દૂધની જરૂરિયાત દિન-પ્રતિદિન વધતી ચાલી છે. કે વીશ સ્થાનક તપ એ માગને પહોંચી વળવા માટે ગાયને વારંવાર સગર્ભા * વર્ધમાન આયંબિલ ઓળી તપ ચાલુ બનાવવામાં આવે છે, તેમને ઘાસચારો બરાબર નાખવામાં * મહાવીર પ્રભુના ૨૨૯ છઠ્ઠ તપ + ૫૬ છઠ્ઠ આવતો નથી. એમને સાંકળ વડે બાંધી રાખવામાં આવે છે. ગાય-ભેંશ ઉપરના આવા જુલ્મો દૂર કરવાનો એક જ ઉપાય * પરદેશી રાજાનો તપ ૧૩ છટ્ટ એક અટ્ટમ છે, “એમના દૂધથી દૂર રહેવું.” * ધર્મચક્ર તપ બે વાર “બેટા! ગાય-ભેંસ વગેરેનો પાલતુ પ્રાણીમાં સમાવેશ વરસીતપ થાય છે, એ કાંઈ જંગલી પ્રાણી નથી. એના છાણ-ગોમૂત્ર * બારવ્રત + સંપૂર્ણ ચોથું વ્રત ઉપરાંત એના દૂધ માટે મુખ્યત્વે એનો ઉછેર કરાતો હોય છે. * કેરી-કલિંગર-કાચો ગોળ ત્યાગ ભારત દેશમાં આશરે (ઈ.સ. ૨૦૦૧–૦૨) દશ કરોડ લોકો * દશવિધ યતિધર્મ તપ ૧૦ છઠ્ઠ આવા પશુપાલન દ્વારા પોતાની રોજીરોટી–આજીવિકા મેળવે છે. આશરે ૨૮ કરોડ ગાય-ભેંસ ભારતમાં જીવે છે. હવે જો મહાવીર પ્રભુના ગણધર તપ ૧૧ છઠ્ઠ એમનું દૂધ મનુષ્યને મળતું અટકી જાય તો એમને માત્ર છાણ* શત્રુંજય તપ-ત્રણવાર, અઠ્ઠાઈ, ૧૧ ઉપવાસ, ૩૧ ગોમૂત્ર માટે કોણ પાળે–પોષે? જો મનુષ્યને એનું દૂધ મળતું ઉપવાસ, નવમાસમાં ૧૦ અઠ્ઠાઈ, ૧૬ ઉપવાસ બંધ થાય તો મનુષ્ય થોડો એને પાળવાનો-પોષવાનો? અને તો શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૧૦૮ અઠ્ઠમતપ પછી એમના આવા જીવનનું શું? એમને જીવાડનાર મનુષ્ય ન + સિદ્ધિતપ, શ્રેણીતપ, સિંહાસનતપ, સમવસરણતપ હોત તો એમનું જીવન સ્વતંત્ર રીતે થોડું ટકી શકે? એમને અકાળે મરવું પડે અથવા મીટ (માંસ) બી માટે એમને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy