________________
૬૩૨
જિન શાસનનાં
મગજમાં ઊપજેલી લોકોત્તર ભાવનાઓએ કેવો ભાગ ભજવ્યો પરિણામો એવા વિકટ હોય છે મહારથીઓ પણ મુંઝાઈ જાય હતો તે ખાસ વિચારણીય છે.
છે. શાસ્ત્રબ્લોક કહે છે કે – જિનશાસનના જે જે શુભ કાર્યો આજ સુધી નિષ્પન્ન દેવેન્દ્રા તાનાશ્વ, નરેન્નાશ્વ મહિના! થયા, થાય છે કે થશે, તે બધાયમાં કોઈને કોઈ ઉત્તમાત્માના नैव कर्मपरिणाममन्यथा कर्तुमीश्वराः।। १।। ભવ્ય વિચારોનું સૂક્ષ્મ બળ કામ કરી ગયું છે, જે નિર્વિવાદી
તીર્થકર ભગવંત આદિનાથજીને ચારસો દિનના ઉપવાસ સત્ય છે. પ્રસ્તુત લેખ મર્યાદિત દૃષ્ટાંતો સાથે રચાયો છે, પણ થઈ જાય કે નેમિનાથજીને યુદ્ધમાં ઊતરવાનો વારો આવે, બાકીના દ્રષ્ટાંતો સ્વયંની પ્રજ્ઞાથી ચિંતન કરી આત્મભાવોની પાર્થપ્રભુને કમ સતાવી જાય કે મહાવીર ભગવાનને સાડા શુદ્ધિ વધારવા યોગ્ય છે.
બાર વરસની કષ્ટમય આરાધનાઓ પછી જ કેવળજ્ઞાન થાય તેમાંય જૈનમાર્ગીય સાધનાઓ જ એવી પ્રબળ શક્તિમાન તે બધીય કર્મલીલાની વાતો અનેકોના જાણમાં જ છે. છતાંય હોય છે કે અનપેક્ષાઓનો ખજાનો જેને લૂંટતાં આવડે તેને તે બધાય કર્મસિદ્ધાંતો સામે યુદ્ધ મોરચો માંડી કર્મવિજેતા કે કાળ અને કર્મનો સુયોગ સાંપડતા કૈવલ્યજ્ઞાનથી લઈ જગવિજેતા તેઓ બની ગયા જેમની પાસે અનુપમ મુક્તિપુરીમાં વાસ સર્વથા સરળ છે. કર્મોના વિચિત્ર ઉદયો અનપેક્ષાઓની મૂડી હતી. આધ્યાત્મિકતાના સ્પર્શ વગર આત્માધીન નથી પણ તેને કારણે ઉદ્ભવેલ વિષમતા વચ્ચે ઉત્તમ ભાવો ઊપજતા નથી, ઊપજી પણ જાય તો ટકતા સારભૂત સમતા પોતાના આત્મપુરુષાર્થને આભારી છે. એક નથી અને ટકી પણ જાય તો ફળતા નથી. જ પ્રસંગથી કોઈ તૂટી જાય તો નબળા વિચારવાળો ડૂબી પણ માટે પણ ફક્ત વાર્તાઓ વાંચી મનોરંજન ન માણતાં, જાય. કોઈ એક નિમિત્ત અલ્પસંસારી બનાવી દે, તો બીજું જ સમકિત સામાયિક કરી કે પ્રાયશ્ચિત્તવાળું પ્રતિક્રમણ કરતાં નિમિત્ત દીર્ઘભ્રમણ વધારી દે.
અથવા પરમતત્ત્વ પામવા પૌષધ કરી અને અંતે સર્વગુણયુક્ત દરેક જીવોના અધ્યવસાય સ્થાનકો અલગ-અલગ સર્વવિરતિ સ્વીકારી આત્મોત્થાન કરવું એ જ તેમ કર્યો પણ ચિત્ર-વિચિત્ર હોય છે. તેમાંય બાંધેલા કર્મોના માનવજીવનનું ચરમ-પરમ મહાકર્તવ્ય છે.
વિ.સં.૨૦૫૦માં મહારાષ્ટ્રના નાગપુર મુકામે ચાતુર્માસ
દરમ્યાન લવિશ્વવિક્રમકૃપાપાત્ર
પ.પૂ.આ.શ્રી રાજયશસૂરિજી મ. સા.ની.
પ્રેરક નિશ્રામાં બે મહાકાય ગ્રંથનાં વિમોચન ગુજરાતરાજ્યના મુખ્યમંત્રી શ્રી છબીલભાઈ મહેતાના હસ્તે અને “શ્રમણીરત્નો' ગ્રંથનું વિમોચન મંત્રીશ્રી ચંદ્રિકાબહેન ચુડાસમાના વરદ્દસ્તે હતું. તે પ્રસંગે સંપાદકનું જાહેર સન્માન થયું હતું.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org