SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો, ૬૧૯ એક આંગળીમાંથી મુદ્રિકા સરી પડી તેમાં તો પૂરા જાણે છે. કેવળજ્ઞાની સર્વજ્ઞની વાણી કદીય મિથ્યા ન થાય. હાથની શોભા છૂટી ગઈ અને એક પછી એક બધાય આભૂષણો પ્રભુજીના કથન પ્રમાણે જ હું પાર્થપ્રભુના સમયકાળે જ્યારે દૂર કરી નાખ્યા તો મારી નકલી શોભા હટી જતાં અસલી મુક્તિ પામીશ તો તે જ પરમાત્માની ભક્તિ આ ભવમાં કરી પરિસ્થિતિ આંખ સામે આવી ગઈ. મળ-મૂત્રથી ભરેલ કતાર્થ કેમ ન થાઉં? બાજુમાં વહેતી નદીના તટ પાસે રહેલ અશુચિ કાયાને કમનીય બનાવવા ન જાણે મેં કેટલાય સ્નાન વાલુકામાંથી સ્વયંના હાથે જ પાર્શ્વ ભગવંતની પ્રતિમા રચીશ. કર્યા, ચંદન વગેરના વિલેપન કર્યા અને જાણે પોતાના જ તે મારા ભગવાનને મારા શુદ્ધ ભાવોથી નિત્ય પૂજીશ. શારીરિક દોષોને છૂપાવવા અલંકારો પહેર્યા પણ તે બધાય ભગવાનની પૂજા વિનાના મારા બાકીના ભવો ન જાય નાટકો શું કામના? સામે રહેલ અરીસો જવાબ આપે છે કે તેની કાળજી મારે જ લેવાની છે. તીર્થકરની સેવા અને આભૂષણો વગરનું શરીર સૂંઠા ઝાડ જેવું વેરાન દેખાય છે. પુષ્પો પૂજના વિનાના કેટલાય ભવો ગયા, હવે તો ન જ જવા જોઈએ. વિનાના ઉપવન જેવું જણાય છે. હીરા-માણેક-સોના-ચાંદીના કે અંત સમયે પણ હે પાર્શ્વપ્રભુ! મને આપનું જ શરણું હોજો. રત્નજડિત આભૂષણો ઊતરી ગયા ને મારી કાયા કરમાઈ ગઈ. ભવ-ભવાંતરે ભગવંતની શાસનછાયા મળજો જેથી હવે પછીના હવે ક્યારેક દેહ જ જો નાશ પામી જશે તો આત્માની ભવ ફક્ત ભવભ્રમણને રોકી દઈ મુક્તિના મિનારે પહોંચવા શું શોભા? ક્યાં મારા પિતા અને ભ્રાતાઓ જેઓ માટેના જ બાકી રહે. આજે જ જાગ્યા તો આજથી જ સવાર.” સ્નાનવિલેપન કે વિભૂષા વિના પણ વૈરાગ્યથી શોભી રહ્યા છે બસ આવી જ હૈયાથામે શ્રાવક અષાઢીએ વાલુકામય એ અને કયાં હું અભાગી કે ફક્ત આંસુઓ સારી દુ:ખ ઉતારું છું પ્રતિમા રચી, ભજી અને પૂજી તે તેના સ્વર્ગગમન પછી પણ ધર્મ અથવા મોક્ષપુરુષાર્થ પણ નથી કરી શકતો? હવે તો દેવતાઓ. રાજાઓ અને પ્રજાજનોથી પણ પૂજાતી રહી. વારંવારના આવા મિથ્યા પરિશ્રમથી સર્યું, શા કામના આ ઇતિહાસ કહે છે કે વર્તમાનના શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તે રાજવિલાસ અને તેના જ કારણે ઉદ્ભવતા શોકવિલાપ, જ અષાઢી શ્રાવકની મનોભાવનાનું મૂર્ત સ્વરૂપ. ન જાણે તે દુઃખસંતાપ. ધિક્કાર છે મારા ભોગાવલિ કર્મોના ઉદયને.” પાર્શ્વપડિમાએ કેટલાયના મિથ્યાત્વ દૂર કર્યા, સમકિતનિર્મળ આમ અશુચિ, એકત્વ અને સંવર ભાવનાના બળથી કર્યા છે. પુરુષાદાણીય પાર્શ્વનાથજી પણ પોતાના વન અને વગર સંયમે ચક્રી ભરતેશ્વર કેવળી ભગવાન બની ગયા અને જન્મકલ્યાણક પહેલાથી જ પૂજાતા ચાલ્યા છે. દામોદર તે પણ સાંસારિક વેશમાં. ધન્ય છે તેમની પરિણત ભાવનાને. ભગવાનની વાણી ફળી અને અષાઢી શ્રાવક પ્રભુ અનિત્ય, અશરણ વગેરે ભાવનાઓ પણ આ પ્રમાણે જ પાર્શ્વજીના શાસનકાળમાં મુક્તિ પામી ગયા. ભાવવાની જીવનકળા છે. (૩) ચક્રવર્તી સનતકુમાર (૨) અષાઢી શ્રાવક ધર્મનાથ ભગવાનના શાસનકાળમાં થઈ ગયેલા ચક્રી જેમ ગત ચોવિસીમાં પ્રથમ તીર્થકર કેવળજ્ઞાની નામે સનતકુમારનું પૂરું આયુષ્ય ત્રણ લાખ વરસનું હતું. દેવસભામાં થયા, તેમ નવમાં તીર્થકરનું નામ હતું દામોદર. વર્તમાન આવેલ એક દેવના તેજસ્વી રૂપથી અનેક દેવતાઓના રૂપ ઝાંખા ચોવીશીના સોળમાં તીર્થકર શાંતિનાથ ભગવંતની જેમ લાખ પડી ગયા હતા. તેના કરતાંય સનસ્કુમારની રૂપસાહેબી અલૌકિક વરસનું આયુષ્ય તથા ચાલીસ ધનુષ્યની ઊંચી કાયા હતી. તેમના હતી, પણ રૂપના જ મદ પછી કાયામાં સોળ રોગ પ્રવેશી ગયા. વારે = અસંખ્ય વરસો પૂર્વે અપાઢી નામના શ્રાવકને કેવળી બ્રાહ્મણના રૂપમાં આવેલ બે દેવોએ જ્યારે તેમને તાંબુલ થંકવા ભગવંતથી માલુમ થયું કે તેનો પોતાનો મોક્ષ આગામી જણાવ્યું ત્યારે મુખની ચૂંક સાથે ખદબદતા કીડાઓ દેખી ચોવીશીના ૨૩મા તીર્થપતિ પાર્શ્વનાથ ભગવાનના ચક્રવર્તીને પારાવાર દુઃખ ઉભરાઈ આવેલ. વિશાળ રાજ્ય, એક શાસનકાળમાં થવાનો છે, જે જાણી અષાઢીશ્રાવકે જે ભાવના લાખ બાણું હજાર સ્ત્રીઓનો પરિવાર અને સઘળીય ભાવી હતી તેનો અણસાર આવો જ કંઈક હતો. અનુકૂળતાઓ ત્યાગી વિરાગી બની સંયમજીવનમાં ભવ્ય મારી ભાવવંદના દામોદર ભગવાનને જેઓ પોતાના ભાવનાઓ ભાવવા લાગ્યા હતા. તે જ ભાવપ્રવાહ જે જ્ઞાનબળે મારા ભવો, બાકીનું ભવભ્રમણ અને વિસ્તાર સમય લબ્ધિઓમાં ફેરવાઈ ગયો તે કંઈક આવો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy